________________
એલવુ : એક કળા
૨૦૫
· વાદળાના ઘટાટોપ થતાં કાયલ ચૂપ રહી તે સારું જ કર્યું. કારણ જ્યાં દેડકા ડ્રાઉ ડ્રાઉં કરી રહ્યા હોય ત્યાં મૌન રાખવું એ જ શાભાસ્પદ છે.”
કુદરતે માણસને એ કાન આપ્યા છે અને જીભ એક જ આપી છે. તેથી એ જ ઉચિત છે કે જેટલું સાંભળીએ તેથી અરધું એલીએ. પણ આપણા કેટલાયે મહાનુભાવા જીભને નહિ પણ દાંતાને પણ ખેલવાનું યંત્ર માને છે. તેઓના સિદ્ધાન્ત છે કે કાન એ છે પણ દાંત ખત્રીશ છે, એથી એ સાંભળે તે ખત્રીશ કહે. પરંતુ તેના સિદ્ધાન્ત અનુચિત છે.
શિષ્યે ગુરુને પૂછ્યું “ ગુરુજી મારે કેમ એટલવુ' ? “ હું માસન્તો ? '' આચાર્યશ્રીએ પ્રશ્નના જવાબ આપતાં જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું કે વિવેકથી ખેલ“ ઊઁચ માસન્તો ! ” ખેલતાં પહેલાં ઊંડાણથી વિચાર કરા કે હું શું ખેલી રહ્યો છું. જો તમારી વાણીથી કાઇના હૃદયને ધક્કો પહોંચે તા એવી વાણી ઉપર બ્રેક લગાવજો. બ્રેક લગાવવાની ક્રિયાને જ જૈન દર્શનની ભાષામાં વચનગુપ્તિ કહી છે. વચનપ્તિના અર્થ છે મૌન-સાધના અને અશુભ વાણીને છેાડી, શુભ વાણીનેા પ્રયાગ કરવા તેને ભાષા-સમિતિ કહી છે. ભાષા-સમિતિ મનુષ્યને ખેલવાની કળા શીખવે છે. તે વિવેક પુરઃસર મેલવા માટે ઉત્પ્રેરિત કરે છે અને વાણીને સત્ય, શિવ અને સુંદર અનાવે છે. આનું નામ જ કળા છે.
★
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org