________________
જન સંસ્કૃતિ સારી રીતિ-નીતિને સંસ્કૃતિ કહે છે. સંસ્કૃતિ શબ્દને અર્થ ઘણે વિશાળ છે. તેમાં એવાં સમસ્ત ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય અને વૈયક્તિક કર્તવ્યોને સમાવેશ થાય છે જે ભદ્ર પુરુષો દ્વારા અનુમાદિત છે અને જેનાથી વ્યક્તિ ને સમાજનું હિત થાય છે.
સંસ્કૃતિ એક પ્રકારનું મંજન છે, જેના દ્વારા સમાજ અગર વ્યક્તિ પોતાના દે દૂર કરીને નિર્દોષ બને છે.
સાચું પૂછે તે કઈ વ્યક્તિ કેટલી ઉચ્ચ કોટિની છે અથવા તે નીચી કોટિની છે, તે પ્રશ્નનો ઉત્તર તેની સંસ્કૃતિના ઊંચા કે નીચા સ્તર પર આધાર રાખે છે. આ જ કસેટી કેઈપણ સમાજને માટે લાગુ પડે છે.
ભારત દેશ એક વિશાળ દેશ છે અને આ કારણથી તેમાં અનેકવિધ સંસ્કૃતિએનું અસ્તિત્વ જોઈ શકાય છે.
દેશની ભૌગોલિક વિશાળતાની સાથે અહીં વિવિધ ધર્મપંથે છે, જુદીજુદી જાતિઓ છે. આથી આ કારણથી પણ ભિન્નભિન્ન પ્રકારની સંસ્કૃતિઓ પ્રચલિત છે. શાસ્ત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org