SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સંસ્કૃતિ ૨૦૭ શાસ્ત્રોની ભાષા, પર્વ—તહેવારો, તેની સાથે સંબંધ રાખનારા વિવિધ પ્રકારનાં વિધિ-વિધાન, રીત-રિવાજ જ સંસ્કૃતિનું રૂપ–ધારણ કરે છે. આપણે અહીંયાં મુખ્ય સંસ્કૃતિના વિષયમાં જ વિચાર કરવાનું છે. તીર્થકરો દ્વારા જૈનધર્મને ઉપદેશ આપવામાં આવ્યું. ભારતમાં તેને પ્રચાર ને પ્રસાર થયે છે. જેનસમાજ ભારતમાં જ અસ્તિત્વ ધરાવે છે. તેથી ભારતની સંસ્કૃતિને જે સામાન્ય ધારે છે તેની અસર જૈન સમાજ પર થવી સ્વાભાવિક છે. છતાં ચે તેની પિતાની ઘણી વિશિષ્ટતાઓ પણ છે. જેનાચાર્યોને આદેશ છે કે જે લૌકિક નિયમ, વિધાન અગર રીતરિવાજથી સમ્યકત્વમાં મુશ્કેલી ન આવતી હોય અને વ્રતોમાં દોષ ન લાગતું હોય તેનું અનુસરણ કે પાલન કરવામાં જેનોને કેઈ હાનિ નથી જેમકે – यत्र सम्यकत्वहानि। यत्र नो नतदूषणम् । सर्व एव हि जैनानां प्रमाणं लौकिको विधिः ।। જૈનોને માટે તે બધી લૌકિક વિધિઓ, જે જીવનમાં વિવિધ પ્રસંગેએ આચરવામાં આવે છે. પ્રમાણભૂત જ છે. પરંતુ તેને અમલ કરતાં પહેલાં તે વાતની તે ચોક્કસ ખાતરી કરી લેવી જોઈએ. કે એથી આપણું સમ્યકત્વ અને ચારિત્ર્ય ધર્મમાં કઈ મુશકેલી ઊભી થતી નથીને ? જે વિધવિધાન સમ્યકત્વને દેષિત કરનારું હોય, અને જે કારણથી અંગીકાર કરેલાં વ્રતભંગ થતું હોય, તેનું આચરણ કરવું ઉચિત નથી. પરંતુ જેનાં આચરણથી આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy