________________
ધર્મ અને સંસ્કૃતિ
ભારતની વિરાટ ધમ મૂલક અને સંસ્કૃતિમૂલક ચેષ્ટાએ તથા પ્રક્રિયાઓ ઉપર દૃષ્ટિપાત કરવાથી એ વાત સ્પષ્ટ નજરે તરી આવે છે કે મને એકબીજાની પૂરક અનીને જ ચાલતી આવી છે. એ વાત સાચી છે કે ભારતીય લેાકમાનસ ચાસપણે ધર્માંથી અનુપ્રાણિત થતું આવ્યું છે. એટલે જ ધર્મની તાત્ત્વિક મીમાંસા જેટલી આ દેશમાં ગ'ભીરતાથી થતી આવી છે એટલી અન્ય દેશમાં જોવામાં આવતી નથી.
૯૦
પાશ્ચાત્ય દેશોમાં ધમ કેાઈ જગાએ પાડેાશી અનીને તા કાઈ જગાએ મિત્ર કે શાસક મનીને જન-ચેતનાને અનુપ્રાણિત કરતા રહ્યો છે, ત્યારે ભારતમાં તા એ જીવન અનીને રહ્યો છે. ધમ ભારતીય લેાકમાનસનું જીવન છે તા સંસ્કૃતિ તેના અલકાર છે. એથી તે ધર્મના સંપર્ક પેાતે જ ઉપાદેય મનીને જીવનને અલંકૃત કરે છે. જો ભારતમાં સસ્કૃતિ ધર્માશ્રયને સ્વીકાર ન કરત તે સ’ભવ છે કે યા તા તે નિઃશેષ મની જાત અથવા દુષ્ટ દાનવાની ઐહિક લીલાની પાત્ર બનીને વિડંબના માત્ર રહી જાત. વસ્તુતઃ ભારતની આધ્યાત્મિક સાધનાની સજીવ પરપરાએ જ સસ્કૃતિને અંતર્મુખી અને ઊર્ધ્વમુખી બનાવી દીધી. એટલું જ નહિ પણ ધર્માંના સ`કે` જ સસ્કૃતિના તત્ત્વને પુષ્ટ કર્યું. જુદાજુદા દેશની સ`સ્કૃતિએ કરતાં ભારતીય સૌંસ્કૃતિની એ મહાન વિશેષતા છે કે જે તેને આધ્યાત્મિક તત્ત્વા પાસેથી મળી છે, આ છે તેની નિત્ય નવીનતા. પરિસ્થિતિઓના ફેરફારની સાથે સાથે જ ખાદ્ય પ્રભાવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org