________________
ધર્મની સાથે સંસ્કૃતિના બેલતા સ્વર માંડીને નવા રૂપે સામે આવવું તે એને વિશિષ્ટતમ ગુણ છે. આ જ તવે તેને સજીવ રાખી છે.
ભારતીય લેકજીવનને સજાવવામાં ધર્મ અને સંસ્કૃતિને બરાબર હાથ રહ્યો છે. આની યૌગિક પૂરકતા આપણે પ્રત્યેક ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ. ભગવાન તીર્થકરની આગળ દેવ-દેવી વિવિધ નૃત્યાદિનું આયોજન કરે છે : પ્રભુને વંદન નિમિત્ત નરનારીનું વ્યવસ્થિત સરઘસ, શાનદાર આયેાજન, રાજા-મહારાજાઓની સવારીએ, સમવેત સ્વપૂર્ણ સામુદાયિક કલાત્મક રચનાઓ વગેરે સાંસ્કૃતિક કુરણુએ જ તે છે. જે ધર્મના આશ્રયમાં જ ફૂલીફળી અને વિકસિત બની.
સંસ્કૃતિ અને ધર્મની આ યૌગિક પરંપરાઓ મધ્ય યુગમાં ખૂબ વિકાસ પામી. એ યુગ ઉપર નજર નાખવાથી સ્પષ્ટ રીતે જણાય છે કે જાણે ત્યાં કઈ દ્વિત છે જ નહિ, સંસ્કૃતિપૂર્ણ રીતે ધર્મક્ષેત્રમાં જ ઊતરી આવી, તેની સ્વતંત્ર સત્તા જ લગભગ નાબૂદ બની ગઈ, નિ:શેષ બની ગઈ.
એ યુગની દરેક સાંસ્કૃતિક પેજનામાં ધર્મને ડોકિયું કરતે જોઈ શકાય છે અને વિશુદ્ધ ધાર્મિક આયોજનમાં પણ હતી તે સંસ્કૃતિની જ છાપ. આ એકાકારપણું બહુ જ દૂર સુધી ચાલ્યું આવ્યું. સ્વતંત્ર ભારતમાં ફરીને સંસ્કૃતિનું ભિન્ન વ્યક્તિત્વ ઉભરાવા લાગ્યું છે; અન્યથા તે તે લુપ્તપ્રાય બની ચૂક્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org