________________
૧૬
સંસ્કૃતિ અને યથાવાદ
સંસ્કૃતિ : યથાવાદ : પરિક્રમા :
અખંડ અક્ષય ભારતીય સંસ્કૃતિને સ્રોત ભારતની અધ્યાત્મવિદ્યાના પ્રાણ છે. જે સસ્કૃતિમાં પ્રાણશક્તિ છે તે જીવંત ‘સ...સ્કૃતિ' કહેવાય છે. સસ્કૃતિ એક મહાનદ છે. નનું સાંગ રૂપક આ રીતે સમજી શકાય છે: “ ભારતના મનુષ્યાએ સંયમ અને તપસ્યાની ભઠ્ઠી પર બેસીને ચેગવિદ્યાની જિંદગીભર આંચ તાપી છે. ’ આ આંચને તાપતાં તાપતાં તેઓએ ક્રશું,–“ ભારતીય સંસ્કૃતિ એક અખંડ નદ છે. શ્રમણ અને વૈશ્વિક સાંસ્કૃતિ તેના બે કિનારા છે. તેમાં સ્થાન કરીને સ્કુરાયમાણુમીન આત્મા છે. ઇન્દ્રિયાના સગાપક આદશ કચ્છપ તેમાં કર્મેન્દ્રિયા છે. મનરૂપી મગર એમાં વિશાળ મગર છે મત્સ્ય ! પાણીની નિર્મળતા માટે પાણીમાં માછલીઓનું હોવું આવશ્યક ગણાય છે. એ મુજબ સયમસલિલામાં આત્મા પણ એક માછલું છે, મીન છે. મીનથી પાણી નિર્મળ રહે છે. આત્મસંશુદ્ધિના પુરુષાર્થ રૂપ ચાંચલ્યથી સંયમ--સલિલા વિમલ રહે છે.
ܕ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org