________________
જૈન સંસ્કૃતિનો અપૂર્વ ફાળે સ્યાદવાદ ૧૬૧ અભાવમાં તે ત્યાં જ ચીમળાઈને-સુકાઈને નષ્ટ થઈ ગઈ. પરંતુ સ્વાદુવાદના સિદ્ધાંતને સમયે સમયે પ્રતાપપૂર્ણ, પ્રતિભાસંપન્ન આચાર્યોએ પિતાના મૌલિક ચિંતનથી વિકલિત કર્યો. ભેદભેદવાદ, નિત્યાનિત્યવાદ, નિર્વચનીયાનિર્વચનીયવાદ, એકાએકવાદ, અસદુવાદ, અસતકાર્યવાદ વગેરે જેટલા પણ દાર્શનિક ક્ષેત્રમાં વાદે છે તે બધાને મૂળ આધાર સ્વાવાદ છે.
સ્યાદવાદ જૈનદર્શનની વિશ્વને અપૂર્વ ભેટ છે. જૈનદર્શનમાં સ્યાદવાદનું એટલું બધું મહત્વ રહ્યું છે કે જે કારણે આ જૈનદર્શનનો પર્યાયવાચી બની ગયે છે. સ્વાદુવાદ જૈનદર્શનને પ્રાણ છે, આત્મા છે. તે આત્મકલ્યાણનું અમેઘ સાધન છે. જેનાથી જ્ઞાનને વિસ્તાર થાય છે, નિઝા નિર્મલ થાય છે, સંઘર્ષ, વિધ્વંસ અને વિપ્લવ નઈ થઈને સત્ય અને અહિંસાના આધાર પર મેળ અને મિલાપ ઉત્પન્ન થાય છે. સ્વાદુવાદનો સહામણે સુંદર સિદ્ધાંત, પછી તે દશનનું ક્ષેત્ર હોય કે ચાહે લેકવ્યવહારનું ક્ષેત્ર હોય પણ તે બધે જ સમય અને સમતાનું સર્જન કરે છે અને સત્ય ભગવાનનાં દર્શન કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org