________________
૧૬૩
સંસ્કૃતિ અને યથાર્થવાદ
એક સમય એવો આવ્યો જ્યારે શ્રમણ-સંસ્કૃતિને કિનારે તૂટી ગયો. બૌદ્ધ સંસ્કૃતિ બૌદ્ધ ધર્મના રૂપે અલગ વહીને પિતાનું અસ્તિત્વ સ્થાપિત કરવા માટે ઉપ્રેરિત થઈ. સફળ નિર્દેશનના અભાવે મનુષ્ય તે શું, પાણીનો પ્રવાહ પણ દિશા બદલવાથી પોતાના અજસ સ્રોતને નષ્ટ કરી દે છે.
વિદિશાગામી બૌદ્ધ ધર્મનો પ્રવાહ વિદેશના રણમાં સમાઈ ગયે. આજે વિદેશમાં જે બૌદ્ધ ધર્મ જીવી રહ્યો છે તેનું વિશુદ્ધ રૂપ નથી, તે શુદ્ધ બૌદ્ધ ધર્મ નથી.
એક દિશામાં વહેનારે જલપ્રવાહ માર્ગમાં ખડક સાથે અથડાઈને દિશા બદલીને વહેવા લાગે છે. બરાબર એ જ રીતે ભારતીય સંસ્કૃતિના અખંડ સ્ત્રોત સાથે પણ ઘટના ઘટિત થઈ. સમયને ખડક આવ્યું. પાણીને જલપ્રવાહ અથડાયો. બંને કિનારા તૂટી ગયા. પાછું નાની-મેટી ધારાઓમાં વહેવા લાગ્યું જે ધારાનું પાણી વહેતું ન રહ્યું અને એક જ ઠેકાણે સ્થિર થઈ ગયું તે * ગંધાવા લાગ્યું. કેટલીયે ધારાઓ પ્રવાહના અભાવે પડી રહી. માનવના મસ્તિષ્કને વિકૃત બનાવવા લાગી. ચાર્વાક જેવી વિચારધારાનું પાણી એવું જ સડેલું, ગંધાયેલું પાણું છે.
આ થઈ સંસ્કૃતિની યથાર્થાત્મક પરિક્રમા ! ભગવાન મહાવીરની ધર્મ-ધારા
મહાવીરની ધર્મ-ધારા એ ખડક સાથે અથડાઈને જ્યાં વહી ત્યાં મહત્ત્વાંકિત પ્રતિપ્રશ્ન બની. પ્રતિ ઉત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org