________________
ધર્મ અને સંસ્કૃતિ એવી રીતે સ્થિર થયો. તપોધન શ્રમણ ભગવાન મહાવીર અને મધ્યમમાર્ગના પુરસ્કર્તા મહાત્મા ભગવાન બુદ્ધના સબળ હાથે દ્વારા શ્રમણ સંસ્કૃતિને કિનારે તૂટતાં ફૂટતાં બચી ગયે. બાધિત બુદ્ધના શ્રમિક હાથને શ્રમ અને શ્રમજનિત પ્રતિફળને બુદ્ધના અનુયાયીઓએ (૧) હીનયાન, (૨) મહાયાન, (૩) મંદ્રયાન અને (૪) વજાપાનના રૂપે ભાગલા કરીને વહેંચી લીધું. એવી સ્થિતિમાં શ્રમણ સંસ્કૃતિ તરફથી તૂટેલા કિનારાને પ્રવાહ વિભિન્ન ધારા, પ્રતિધારા અને અનુધારામાં છિન્નભિન્ન થઈ ગયે.
મહાવીરની વિચાર-ધારાને ધરાને આધાર મળે. મહાવીર દ્વારા પાષિત સંસ્કૃતિ “મહાવીરની નિવૃત્તિ-પ્રવૃત્તિ મૂલક સંસ્કૃતિ છે” આ ધારા વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિના નામે ભિન્ન સંસ્કૃતિરૂપે વહી. અખંડ સંસ્કૃતિને પ્રવાહ સમયના ખડક સાથે અથડાઈને અલગ અલગ વહ્યો, કાયે, એનું પાણી સયું, ગંધાયું, ખાબોચિયામાં અટવાઈને સંકેચાઈ ગયું તે પછી કઈ ધારા આગળ વહી? કયો પ્રવાહ આગળ ધપે ?
હિમ્મતપૂર્વક સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે-“મહાવીરની નિવૃત્તિ-પ્રવૃત્તિ-મૂલક સંસ્કૃતિ બચી. મહાવીરની સંસ્કૃતિ આત્મકલ્યાણપરક તથા જનકલ્યાણપરક હળીમળી ગયેલી “સંસકૃતિ” છે. મહાવીરની સંસ્કૃતિ કેમ ચાલી આવે છે?
અન્ય સંસ્કૃતિએ ધર્મના વજને આધાર ગ્રહણ કરીને પણ નથી બચી, તે પછી મહાવીરની સંસ્કૃતિ શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org