________________
૨૧૪
ધર્મ અને સંસ્કૃતિ
સાધનાના પથ પર બ્રહ્મચર્ય જેને પ્રિય ધર્મ પ્રત્યે શ્રદ્ધા
અશુભ ગતિએમાં
જીવનની સંધ્યામાં પશુ જે અગ્રસર થયા છે; તપ, સયમ અને છે; જેમના. જીવનના અણુઅણુમાં જાગ્રત છે તે નરક અને તિય ચની ભટકતા નથી. પરંતુ સ્વના દિવ્ય ભવનને મેળવે છે. એ પ્રકારના સમાજ છે. પહેલે! સમાજ સમસ્ત વૈજ્ઞાનિક સાધનાથી યુક્ત છે, ભરપૂર છે. જ્યાં પાંચ પાંચ મિનિટમાં રેલગાડીએ દાડે છે, સડકા ઉપર મેટરા દોડે છે. પેાલીસ હાથ બતાવીને નિશાની કરે તેટલીવારમાં એક મિનિટમાં તા મેાટાની મેાટી હાર લાગી જાય છે, વ્યાપાર માટે એસેિામાં ટેલિફોને લાગેલા હોય છે, રેડિયામાંથી સંગીતના મધુર સ્વરા નિર'તર ગુંજ્યા જ કરતા હાય છે. બીજી માજી એક સમાજ એવા પણ છે કે જે ગ્રામ્ય સંસ્કૃતિમાં ઊછરતા હાય છે, જીવતા હાય છે. જ્યાં નથી ટ્રેન, નથી ટેલિફેન કે નથી તારનાં દેરડાં, રેડિયાનું તે જેમણે નામ પણ નહિ સાંભળ્યું હોય. આવા એ જુદા જુદા પ્રકારના સમાજોના જુદા જુદા નકશાઓ તમારી સામે છે. તમે કયાં રહેવાનું પસંદ કરશે! ? તમે જીભથી ભલે ન કહેા પણ તમારું દિલ તે જરૂર ખેલે છે કે અમે વૈજ્ઞાનિક સાધનાથી ભરપૂર એવા સમાજમાં રહેવા માગીએ છીએ. એ વસ્તુને જ અમે વધારે પસંદ કરીશું. પરંતુ જે પહેલાવાળા સમાજમાં તે સ્વાર્થ, ધૃણા, ઈર્ષ્યા અને દ્વેષનું સામ્રાજ્ય છે. ચારે બાજુ બધા જ ખીજાએાને પાડી દઈને કચડી ઈને પેાતાની સ્વાર્થની રાટલી પકવવા ઇચ્છે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org