SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ અને સ ંસ્કૃતિ શ્રોતાઓમાં પણ ઉપશમ રસને-એટલે કે શાંત રસને સંચાર કરે છે. ૨૦ પરમતત્ત્વને પ્રકાશિત કરનાર એક પણ શ્લાય કરાડા ગ્રંથા કરતાં ચે શ્રેષ્ઠ છે. નકામે ભાર વધારનારા મૂળાના ઢગલા કરતાંયે સંજીવનીના એક પણ ટુકડા સારા છે. મેાક્ષ સાધનના દુભ ચતુર'ગેામાં આ પ્રકારની ધ શ્રુતિને દુલ ભ કહેવામાં આવી છે. મનુષ્ય દેહ પામીને પણ હજારા લાક ધર્મની શ્રુતિ અનાયાસે પામતા નથી. જેને સાંભળીને જીવ તપ, શાંતિ અને અહિંસાભાવ પ્રાપ્ત કરે છે એવા સગ્રથાનું શ્રવણ અત્યંત દુર્લભ છે.ર અ સમ્યક્ શ્રુત ધર્માંકથા જયાં મુખ્ય હોય છે. ત્યાં કથા અને કામકથાને મહત્ત્વ પ્રાપ્ત થતું નથી. સમ્યક શ્રત આત્મસ્વરૂપનુ' હાવાથી સમ્યક્ શ્રુતની દ્વારા જીવને સ્વરૂપાભિમુખ ગતિ કરવાની પ્રેરણા મળે છે. તેથી સ્વરૂપ અને આત્મગુણુનુ' અધ્યયન થવાથી જ સમ્યક્ શ્રુતના પઠનપાઠનને સ્વાધ્યાય કહેવામાં આવ્યા છે. સ્વાધ્યાય અને સમાધિ ચાર પ્રકારની સમાધિએમાં શ્રુતને પણ બીજા નબરની સમાધિ ગણવામાં આવી છે. શાસ્ત્રજ્ઞાનના અધ્યયન ૧. ∞ોજો વર પરમ-તત્ત્વ-પચ-પ્રાશી ન પ્રચોટિ-પઠન બનરનાય । संजीवनीति वरमौषधमेकमेव, व्यर्थ - श्रमस्य जननो न तु मूलभारः ॥ २. ' जं सुच्चा पडिवज्जंति तवं खंति महिंसयं । उत्त. - ३. በ ३. चत्तारि विणय समाहि द्वाणा पन्नत्ता । तंजहा विषय समाही, सुय સમાહી। તવ સમાદી, આયાર સમાફી ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy