________________
स्वाध्यायान्मा प्रमदः ધ્યાયને બીજે ભેદ છે. ત્રીજામાં જ્ઞાન વિષયને સ્થિર કરવાના હેતુથી પરાવર્તન-રૂપ સ્વાધ્યાય કરવામાં આવે છે. પરાતવન ઉપગપૂર્વક થાય અને સ્વાધ્યાય કરનાર તેમાં આનંદઅનુભૂતિ પ્રાપ્ત કરી શકે એટલા માટે ચેાથામાં અનુપ્રેક્ષા –ચિંતનરૂપ સ્વાધ્યાય બતાવ્યું છે. શાસ્ત્રવાણમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાનના નવનીતને લેકમાં વહેંચણી કરવા માટે ધર્મકથારૂપ પાંચમો સ્વાધ્યાય છે. સ્વાધ્યાયની વ્યાખ્યામાં આચાર્યોએ નીચે મુજબ વિવેચન કર્યું છે –
અધ્યયનને અડયાય કહ્યો છે. સુંદર ઉત્તમ અધ્યાય જ સ્વાધ્યાય છે. સારી રીતે મર્યાદાપૂર્વક વાંચવું એ પણ સ્વાધ્યાય છે. સારી રીતે મર્યાદા સાથે–અકાલને છોડીને અથવા પૌરુષીની અપેક્ષાએ કાલ–અકાલનું ધ્યાન રાખીને વાંચવું એ સ્વાધ્યાય કહેવાય છે.
ઉપરોકત વચન અનુસાર જિન પ્રરૂપિત દ્વાદશાંગ સૂત્ર વાણુને વિદ્વાનોએ સ્વાધ્યાય કહ્યો છે. આને જ સુયનાણું -સઝઝાયા” પદથી શ્રુતજ્ઞાનને સ્વાધ્યાયથી અભિન કહ્યો છે.
કોઈ શ્રત કઈવાર પાઠક અથવા શ્રોતાજનોના મનમાં મેહ ઉત્પન્ન કરીને તેને ભવસાગરમાં ભટકાવી દે છે. વીતરાગ ભાષિત સમ્યક શ્રતમાં આ દેષ હોતા નથી. કારણ કે કામ ક્રોધ, લેભ વગેરે વિકારેને સંપૂર્ણપણે ક્ષય થયેલું હોવાથી વીતરાગ નિર્દોષ હોય છે. નિર્દોષ વાણી (१) (क) अध्ययन अध्यायः । शोभनोऽध्यायः स्वाध्यायः। आ. । अथवा
सुष्ठु आ-मर्यादया अधीयते इति स्वाध्यायः । स्था: २॥ (ख) सुष्ठु आ-मर्यादया-कालवेला-परिहारेण पौरुष्यपेयक्षया अध्यायः-अध्ययन स्वाध्यायः । ध. ३ अधि.।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org