________________
ર
ધર્મ અને સ ંસ્કૃતિ
તે પસં≠ નથી. તેના ઉલ્લેાષ છે કે માનવ માનવની વચ્ચે કેાઈ ભેદ નથી. માનવજાતિ એક જ છે. અધાને સમાન સ્વરૂપે પેાતાને વિકાસ કરવાના હક્ક છે. અગર માનવમાનવ વચ્ચે જો ઉચ્ચતા કે નીચતાની કલ્પના કરી શકાય તે તે સદ્ગુણાના વિકાસના આધાર પર થઇ શકે. જન્મ પ્રમાણે ઉચ્ચતા યા નીચતાની કલ્પના કરવી તે તા છળ છે.
જૈન સંસ્કૃતિ જ્યારે માનવજાતિની અખ`ડ એકરૂપતાના સ્વીકાર કરે છે ત્યારે નારીવર્ગના પણ સમાવેશ થાય છે. ત્યાં. નારીવર્ગને પણ અધા જ અધિકારા પ્રદાન કરવામાં આવ્યા છે, જે પુરુષવગ ને મળેલા છે. અધિકારના ઉપયેાગ પેાતાની યાગ્યતા અને પરિસ્થિતિ અનુસાર કરી શકાય. તે વાત જુદી છે. પછી માગ તે મધાને માટે સમાન રૂપથી ખુલ્લા કરવા જ જોઈએ
જૈન સસ્કૃતિના મહાન સ`સ્કારક ભગવાન મહાવીર હતા. તેણે સસ્કૃતિના નામથી ભેગા થયેલા કૂડા કચરાને સાફ કર્યાં અને માનવજાતિને એવી ષ્ટિ પ્રદાન કરી કેતે પેાતાની વિવેકબુદ્ધિ પર જ સત્ય-અસત્યના નિણૅય કરી શકે. તેમના સમયમાં પ્રચલિત હાનિકર્તા વિધિ-વિધાનાનાં મૂળ ઉખેડીને તેમણે જીવનને નવું સ્વરૂપ આપ્યું, નવે માપદંડ આપ્ચા ને જીવનનીતિ નિર્ધારિત કરવાની નવી પદ્ધતિ પ્રકટ કરી.
જૈન સ`સ્કૃતિ વ્યક્તિ અને સમાજના જીવનને પવિત્ર નિલ અને દિવ્ય મનાવવાના રાજમાર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org