________________
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા છે. શ્રીમદ ભાગવતકારના મંતવ્ય અનુસાર ભગવાન ઋષભદેવ જ મેક્ષમાર્ગના પ્રવર્તક અવતાર છે. જેના પરંપરામાં જે ઋષભસેનને જયેષ્ઠ ગણધર કહ્યા છે, સંભવ છે કે વૈદિક પરંપરામાં તેમને જ માનસપુત્ર અને એક અર્થવવન કહ્યા છે. અને તેમને જ ભગવાને સમસ્ત વિદ્યાઓમાં મુખ્ય બ્રહ્મવિદ્યા આપીને લેકમાં પિતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે.
१ ऋषभं पार्थिव-श्रेष्ठं सर्व-क्षत्रस्य पूर्वजम् ।
ત્રદૃષમાર્ મરતા વાર: પુત્ર-તામ || -બ્રહ્માંડ પુરાણ, પૂર્વાર્ધ છનુષપાદ અ. ૧૪, શ્લેક ૬૦ (ख) नाभिस्त्वजनयत्पुत्रं मरुदेव्यां महाद्युतिः ।
ऋषभं पार्थिव-श्रेष्ठं सर्व-क्षत्रस्य पूर्वजम् ॥
-વાયુ મહાપુરાણુણ, પૂર્વાર્ધ અ. ૩૨, લોક ૫૦ २ तमाहुर्वासुदेवांशं मोक्षधर्मविवक्षया । अवतीर्ण सुतशतं तस्यासीद् ब्रह्मपारगाम् ॥
-શ્રીમદ્ ભાગવત ૧૧-૨-૧૬ ३ ब्रह्मा देवानां प्रथमः सम्बभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता । स ब्रह्मविद्या सर्व विद्या प्रतिष्ठामथर्वाय जेष्ठपुत्राय प्राह ।
મુડકોપનિષદ ૧–૧ (ख) स्वर्तितनयाय गातं विदर्द"
–ઋવેદ ૧-૬૯-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org