SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સ ંસ્કૃતિમાં નારીનું નારીત્વ ૩૫ અને રાષ્ટ્રનું ઉત્થાન થયું અને નારીના પતનથી રાષ્ટ્ર અને સમાજ પત્તિત થયે. ઉત્થાન અને પતનમાં નારી નિમિત્ત રહી. આજના નવાત્થાનમાં આધુનિક નૂતન ઉન્નતિમાં નારીએ શેા ફાળે આપ્યા? આ પ્રશ્ન આજની નારીના નારીત્વને એક પડકાર છે. કૌટુમ્બિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રમાં--જે તેના કર્તવ્ય-સીમાના દાયિત્વ છે, તેને તે ઈનકાર કરીને ચાલી રહી છે કે તેના સ્વીકાર કરીને આગળ વધી રહી છે. બીજા શબ્દોમાં તે કન્ય અને જવાબદારીનેા ઇનકાર કરીને આગળ જવા માગે છે કે તેને સ્વીકાર ? તે ઇન્કારની પરિભાષામાં વિચાર કરે છે કે સ્વીકારની પરિભાષામાં સમજે વિચારે છે? હું આપને એ કહેતા હતા કે જ્યારે જ્યારે નારીનું પગલું આગળ મંડાયું ત્યારે ત્યારે સસાર આગળ વધ્યે છે. નારીએ જગકલ્યાણને માટે વીર, ધીર, ત્યાગી, ભેાગી, ભક્ત અને મહાન પુરુષા સર્જ્યો છે. જ્યારે સંસાર પતનની ખાડમાં પડવા લાગ્યા ત્યારે નારીના ત્યાગ અને સંયમના લલકારે પતનેાન્મુખી વિશ્વને મચાવ્યું. પરંતુ આપણા સામાજિક જીવનની કેવી વિડંખના છે કે આજ સમાજના આ મહત્ત્વના અંગને ભાગલાલસાના લકવા લાગી ગયે છે અને એથી એ અંગ ખાટુ પડી ગયું છે. આજની નારી ચેાગને ભૂલીને ભેગમાં ફસાણી છે, ત્યાગને છેડીને રાગની જ્વાલામાં સળગી રહી છે, પ્રેમના ત્યાગ કરી સ્વાર્થની જાળમાં ખધાયેલી પડી છે. નારીના જે સરળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy