________________
૩૬
ધર્મ અને સંસ્કૃતિ સ્રોતમાં સંજીવની શક્તિને મધુર પ્રવાહ પ્રવાહિત હેવાની જરૂર હતી ત્યાંથી જ આજે સંઘર્ષોનું ભયંકર અને પ્રલયકારી વિષ ફૂટી ફૂટીને બહાર આવી રહ્યું છે. જે દિશામાંથી સોનેરી સૂર્યની સ્વર્ણ આભા ફેલાવાની આવશ્યકતા હતી ત્યાંથી જ છેષ અને તિરસ્કારને અંધકાર ફેલાવવામાં આવી રહ્યો છે. આજે નારીનું નારીત્વ ઘેર નિદ્રામાં સૂતેલું પડ્યું છે.
આજની નારી અચેતન બની ગઈ છે. સાજ-શૃંગારનાં મેહક ઉપકરણેથી તે સંયમ, સત્ય અને સદાચારના માગથી વિચલિત બની પોતાના જીવનની જાતિની ચમકદમકને સ્વાર્થોની તોફાની આંધીમાં બુઝાવી ચૂકી છે. પિતાનું આત્મબળ અને આત્મશ્રદ્ધા ખેઈને આજે તે ભિખારણ બની ગઈ છે. વાસનાની સરિતામાં વહી જનારી આજની નારી પોતાના સતીત્વને જરાયે ખટકે રાખ્યા વિના વેચવા તૈયાર બની ગઈ છે. આજે નારી થડાક ચાંદીના ટુકડાઓ માટે, થડા રૂપિયા માટે ખુલ્લા ભર બજારમાં પિતાની ઈજજત, પિતાની આબરૂ, પોતાનું સતીત્વ વેચવા તૈયાર થઈ ગઈ છે. આજે તેની નજર સતીત્વ ઉપર નહિ પણ પિતાની વાસનાની પૂર્તિનાં જઘન્ય સાધનો પર મંડાણ છે.
સાવધાન નારી! તું આજે તારા ગૌરવ ગિરિના શિખર પરથી ગબડીને રૌરવ નરકના ખાડામાં ગબડવા જઈ રહી છે. પોતાના ભુલાયેલા ઈતિહાસનાં એ સોનેરી પ્રકરણે જે ભૂતકાળની ક્ષણેમાં શ્રદ્ધા અને સમર્પણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org