SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ધનું સ્વરૂપ ૧૮૭ આધ્યાત્મિક આનંદના અનુભવ કરે છે. તે લૌકિક જીવનમાં રહીને પણ ધર્મ દ્વારા આન્તરિક ચિત્તવૃત્તિમાં લીન રહેવાને કારણે લેાકેાત્તર અથવા અનિચનીય સુખના મેધ કરે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની સુખશાન્તિ તેમ સમૃદ્ધિ ધર્મના સમુદ્રિત વિકાસ પર અવલંબે છે. અંતજગતની સાથે સંબધ રહેવા છતાં તેનુ' વાસ્તવિક સ્વરૂપ વ્યાવહારિક છે, અને તે બાહ્ય ક્રિયાએ દ્વારા જ જાણી શકાય છે. તેને આચારની સત્તા આપવામાં આવે છે.. અચારપર'પરાને કારણે જ તેને ઇતિહાસ-સંબંધ માનવા પડે છે. કારણ કે સંસારમાં ચાહે કાઈપણ વસ્તુ ગમે તેટલી આન્તરિક હોય છતાં વ્યવહાર દ્વારા જ અનુભૂત થવાને કારણે તે આચાર-મૂલક હોય છે. અને સામયિક પ્રવાહ અનુસાર તેને આત્મા અપરિવર્તીનશીલ રહેવા છતાં આચારામાં સમય પ્રમાણે ફેરફાર કરવા પડે છે, અથવા તે પેાતાની મેળે જ ફેરફાર થઈ જાય છે. ધર્માંના આચરણમૂલક વિકાસને દૃષ્ટિ સમક્ષ રાખવા છતાં કહેવું પડે છે કે સમય સમય પર એક જ ધર્મ બાહ્ય સ્થિતિમાં ઘણા બધા ફેરફાર એટલા માટે કર્યા કે તેને જીવિત રહેવું હતું. સામાજિક પરિસ્થિતિના આધારે માટા ભાગે વિકસતાં જતાં અને આગળ વધતાં જતાં તત્ત્વામાં ફેરફાર થવા સ્વાભાવિક છે. ફેરફાર અથવા પરિવર્તન જ તેની સજીવની શકિત છે જ્યારે આપણે ઋતુના ફેરફાર મુજબ કપડામાં પરિવર્તન કરીને મૂળ રૂપમાં આપણા શરીરનું રક્ષણ કરી શકીએ છીએ, તે વ્યાપક રૂપમાં બદલાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy