________________
હમેશાં ઝણઝણતી રહી છે. એ જિજ્ઞાસુએના સમાધાન માટે જ શ્રી લક્ષ્મી પુસ્તક ભૌંડારના સચાલક સુશ્રાવક શ્રી ધનરાજભાઈ કાઠારીની પ્રબળ પ્રેરણાથી પ્રસ્તુત પુસ્તકનું સંપાદન અને સંકલન કરી પાડાના કરકમલમાં મૂકી રહ્યો છું. આમાં ધમ' અને સાંસ્કૃતિ સંબંધી નિબંધ અને પ્રવચને છે. એક જ વિષય પર વિવિધ લેખા દ્વારા આ લખાયેલ હેાવાથી કાઈ કાઈ સ્થળે પાટાને પુનરુક્તિના આભાસ થશે; પરંતુ સ્વત ંત્ર લેખાના સ્વતંત્ર ચિંતનને અણુખેડાયેલ રાખવા માટે જ આમ કરવામાં આવ્યું છે. પુનરુક્તિ એ દૂષણ નહિ પણ ભૂષણુ જ ગણુારો. સૌંસ્કૃતિ અને ધર્મનાં બધાં મૂળતત્ત્વ આ પુસ્તકમાં આવી જાય છે એવા દાવા કરી શકાય નહી. પરંતુ એ સ્પષ્ટ છે કે ધર્મ અને સંસ્કૃતિને સમજવા માટે આ પુસ્તક મહદ અંશે મદદરૂપ થઇ શકશે.
૧૧
નિષુધાના સંદર્ભમાં એક વાત એ કહેવાની છે કે આ પુસ્તકમાં સ્થાનકવાસી સમાજના ઘણાખરા સર્વ વિશિષ્ટ મુનિવરે તથા સાધ્વીઓના લેખ આપવાની મારી ઇચ્છા હતી અને એ માટે પૂરતા પ્રયત્ન કરવા છતાં હું એમાં નિષ્ફળ ગયા છું. લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવા છતાં પણ એમના તરફથી લેખા નહીં મળવાથી મારી ધણી જ ઇચ્છા છતાં તેને અમલમાં મૂકી શકયો નથી, અસ્તુ. મારા પ્રેમભર્યા આગ્રહથી જે જે લેખક મુનિએએ તથા સાધ્વીઓએ પેાતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને લેખા મેકલી આપ્યા છે તે સર્વ પ્રત્યે હું હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરું છું, એમના સહયોગને આદર કરું છું.
૫ દ્વરા ડા ( મેવાડ) પંચાયતી નેાહરા ગુરુતારક પુણ્યતિથિ ૨૬-૧૧-'૬૬
Jain Education International
વેન્દ્રમુનિ શાસ્ત્રી સાહિત્યરત્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org