________________
તેમજ
ડૉ. મજમુદાર કહે છે કે સૌંસ્કૃતિ સામાજિક સૌ બૌદ્ધિક કોઇતા છે. હેગલ અને કાંત સસ્કૃતિમાં સામાજિક સૌ દ અને બૌદ્ધિકતાની સાથે નૈતિકતાને પણ ઉમેરે છે. મેથ્યુ આલ્ડ એમાં મા અને શિષ્ટતાને વધુ ઉમેરે છે.
મહાન દાનિક કૈસર તથા સમાજશાસ્ત્રી સારાકિન, અને મૈકાઈવરે સૌંસ્કૃતિ શબ્દનો પ્રયોગ મનુષ્યની નૈતિક, આત્મિક અને બૌદ્ધિક પક્ષની સમુન્નતિ માટે કર્યો છે.
સસ્કૃતિના મહાન વ્યાખ્યાકાર ટેલર લખે છે કે, સસ્કૃતિ શબ્દ વિશ્વાસ, વિચાર, પ્રથા, કાનૂન, નૈતિકતા, કલા તથા યાગ્યતા તેમજ ચતુરાઈ માટે યોજવામાં આવે છે કે જેને માનવ સમાજ સદસ્યના રૂપે મેળવે છે.
રેડફિલ્ડે સસ્કૃતિની પરિભાષા આ રીતે આપી છે ‘સંસ્કૃતિ કલા અને ઉપકરણેામાં વ્યસ્ત પર પરાત્મક જ્ઞાનનું તે સંગઠિત રૂપ છે, જે પરંપરાથી સંસ્કૃતિ બની માનવસમૂહની વિશેષતા બને છે.'
એડવર્ડ શાપરની દૃષ્ટિએ સસ્કૃતિ માનવના પ્રાકૃતિક અને આધ્યાત્મિક જીવનમાં સમાયેલ એક સામાજિક તત્ત્વ છે.
મારા મતે ધર્મો અને સંસ્કૃતિના અભિન્ન સૌંબધ છે. ધર્માંના અભાવમાં સંસ્કૃતિ અને સૌંસ્કૃતિના અભાવમાં ધર્મનુ અસ્તિત્વ રહેતું નથી. પ્રસ્તુત ઉપક્રમ
ધર્મ અને સંસ્કૃતિ એક એવા વિષય છે કે જે અત્યંત મધુર, સરસ અને ગંભીર છે. વર્તમાનયુગના પ્રકૃષ્ટ પ્રતિભાસંપન્ન ચિંતાનું ચિંતન આ દિશામાં શીઘ્ર ગતિએ વહી રહ્યું છે. આ વિષયમાં સ્થાનકવાસી સમાજના મુખ્ય મુખ્ય મુનિએ તથા વિદુષી મહાસાધ્વીઓનુ ચિંતન શું છે એ એક સહજ જિજ્ઞાસા ચિંતાના મગજમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org