________________
૨૧૬
ધર્મ અને સંસ્કૃતિ
ચૂકી છે. તેની પાછળ હજારા........ માહ્ય આડંબર છે આજ ધમ એક અગેાચર જગલ બની ગયેલ છે. જ્યાં તેનું અસલ રૂપ શેાધી કાઢવું મુશ્કેલ બની ગયું છે. એક વેશ્યા કહે છે કે રૂપ વેચી રૂપિયા કમાવા તે મારા ધર્મ છે. સૈનિક, લશ્કરી સિપાહી શત્રુને મારવામાં પેાતાને ધર્મ સમજે છે. જલ્લાદ અપરાધીને ફાંસીના તખ્તા ઉપર ચઢાવવામાં પોતાના ધમ સમજે છે. એક મુસલમાન કુરાનની શરણમાં કાફ઼ાની કતલ કરવામાં ધર્મ માને છે. સતી પતિની પાછળ મળી મરવામાં ધર્મ માને છે તા વિધવા પતિના નામ પર એક વરસ સુધી ખૂણે પાળવામાં-ખૂણામાં બેસીને આંસુ વહાવી રડવામાં પેાતાના ધર્મ માને છે. પાદરી સ્વના નામે હુંડી લખી દેવામાં ધર્મ માને છે. બ્રાહ્મણુ દૂધપાક અને પૂરીને ભેગ ધરાવી સવા રૂપિયાની દક્ષિણા લેવામાં ધર્મ માને છે. એક મત પેાતાના મસ્તક પર સાડા અગિયાર ન ંબરનુ` તિલક લગાડી ભક્તિનું પાટિયું લટકાવવામાં ધર્મ માને છે પરંતુ આ બધા ધર્મ નથી, ધર્મની મશ્કરી છે, ઉપહાસ માત્ર છે. જે ક્રિયાઓમાં ધર્મના આત્મા ખેલતે નથી તે નિષ્પ્રાણ ક્રિયાઓ છે. તેમાંથી ધર્મના આત્મા વિદાય થઈ ગયે હોય છે મુડદાલ શરીર, નિર્જીવ શરીર પડયું છે. મુડદુ પેાતે સડે છે અને સ્વસ્થ મનુષ્યને પણ મુડદુ' ખનાવી દે છે.
*
જીવિત ધર્મ તા એ છે કે જેમની નાડીઓમાં અહિંસા, દયા અને પ્રેમની ધારા વહેતી રહે છે. પવિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org