SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ધમ અને સંસ્કૃતિ ખાસ અધિકારીનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતે પણ વિશિષ્ટ શ્રતના વાચનને માટે ગ્યતાને વિચાર કરવામાં આવ્યું છે. શાસ્ત્ર પાઠકમાં વિનય, રસવિજય, અને શાંત સ્વભાવવાળા હોવાનું આવશ્યક માનવામાં આવ્યું છે. શાસ્ત્રકારોનો સ્પષ્ટ આદેશ છે કે અવિનીત, રસલંપટ અને કલહને શાંત ન કરવાવાળે શાસ્ત્ર વાંચનને ચગ્ય નથી હોતો. વાચના પ્રેમીએ શાસ્ત્ર વાચનની ભૂમિકા પ્રદાન કરીને પછી વિદ્વાન મુનિ અથવા અનુભવી સ્વાધ્યાયીના આદેશાનુસાર ઉત્તરાધ્યયન, આવશ્યક સૂત્ર, યા ઉપાસક દશા, દશાશ્રુત સ્કંદ આદિથી વાંચન પ્રારંભ કરવું જોઈએ અને શાસ્ત્રના વિચારોને શાસ્ત્રકારની દષ્ટિથી અનુકૂળ જ ગ્રહણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શાસ્ત્રમાં ઘણા ય વિષય અને અપવાદ કથન પણ આવે છે. વાંચકે ગંભીરતાથી તેનું પઠન પાઠન કરવું જોઈએ, ત્યારે સ્વાધ્યાયને સાચે આનંદતે અનુભવી શકશે. ભારતીય સંસ્કૃતિના મનનશીલ મેધાવી ઋષિના શબ્દોમાં કહું તે– “સ્વાધ્યાય પ્રમ– સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરો.” (१) १. तओनो कप्पंति वाइत्तए-२. अविणीए विगइ पडिनद्वे अविऊવચપાદુ ! ચ૦ ગૌર વૃ૦. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy