________________
ધર્મ અને સંસ્કૃતિના મૂળ આધાર : અહિંસા
૫૭
પણ આપણે મર્યાદિત કરી દઇએ,સીમિત કરી દઈએ, અને તેની આગળની અહિંસાને હિંસા જ ન માનીએ તે તે કઈ બુદ્ધિમત્તા નથી. શાસ્ત્ર કહે છે :
जं सक्क ह तं किरइ,
जं च न सक्क ह तस्स सदहणं । सद्दहमाणो जीवो,
પાવક્લચરામાં ઢાળં |
મનુષ્ય પેાતાના કર્તવ્યનું, ધનુ' અથવા સિદ્ધાંતનુ જેટલું પાલન કરી શકે, જેટલું આચરણ કરી શકે તેટલું કરે. પરંતુ જે અંશનું વન કરવાનુ તેની શક્તિથી પર હાય, તેના ઉપર પણ શ્રદ્ધા તા જરૂર રાખે, તેને પ્રાપ્ય માને અને પ્રાપ્ત કરવા માટે તનતેાડીને પૂરા પ્રયત્ન કરે. આ પ્રમાણે શ્રદ્ધાશીલ પુરુષને કોઇ ને કેઈ એક દિવસે મુક્તિ મળી જાય છે.
હિંસા શું છે ?
Jain Education International
- धर्मसंग्रह
જીવનમાં અહિંસાને અમલ કેટલી મર્યાદાની અંદર રહીને કરી શકાય છે ? આ પ્રશ્નના ઉત્તર આપતાં પહેલાં એ વસ્તુ જાણી લેવી જરૂરી છે કે વાસ્તવિક દૃષ્ટિથી જોતાં અહિંસા શું છે અને હિંસા શું છે? સામાન્ય રીતે કેઈ પણ પ્રાણીને પ્રાણાથી વિમુક્ત કરવું તેને હિંસા કહે છે. પરંતુ હિંસાની આ વ્યાખ્યા પરિપૂર્ણ નથી. પ્રાણાને
For Private & Personal Use Only
www.jainelibrary.org