________________
૫૮
ધર્મ અને સંસ્કૃતિ
વિનાશ કરવા એ દ્રવ્ય હિંસા છે, પરંતુ દ્રવ્ય હિંસા ત્યારે જ હિંસાના પાપમાં ગણાય છે જ્યારે તે પ્રમાદકષાયથી પ્રેરિત હોય. પ્રમાદ-કષાય જ ખરું જોતાં હિંસા છે, વાસ્તવિક હિંસા છે અને જૈન આગમ તેને ભાવ હિંસા કહે છે. આચાય અમૃતચન્દ્રે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે— यत् खलु कषाययोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् ॥ व्यपरोपणस्य करणं, सुनिश्चिता भवति सा हिंसा ॥
ક્રોધ આદિ કષાયાના યાગથી કાઈપણ પ્રાણીના અથવા પેાતાના નિજના પ્રાણાનું વ્યપરાપણું કરવું એ નિશ્ચિતરૂપે હિંસા છે. તથા—
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हि संति जिनागमस्य संक्षेपः ॥
જૈનાગમામાં હિંસા-અહિંસાના
- पुरुषार्थसिद्धयुपाय સબધમાં મહું જ કરવામાં આવી છે.
વિસ્તૃત, વિશત્રુ અને ગહન મીમાંસા કઈ બીજા ધર્મનાં શાસ્ત્રોમાં એવી મીમાંસા નથી મળતી. તેનું કારણ એ છે કે સમગ્ર જૈનાચારનેા આધાર અહિંસા જ છે. કૃત્ય અને અકૃત્યની કસેાટી
શું કૃત્ય એટલે કરવા ચેાગ્ય કાય છે અને શું અકૃષ એટલે કે ન કરવા ચૈાગ્ય કાય છે તેની મુખ્ય કસેટી અહિંસા જ છે. સત્ય પણ ધર્મ છે. અસ્તેય પણ ઉપાદેય છે. બ્રહ્મચય પણ આરાધનીય છે, પણ આ બધા ધર્મો અહિંસા ધર્મની શાખાઓ છે. વળી કહ્યુ છે
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org