________________
ભારતીય સસ્કૃતિમાં ધર્મનું સ્વરૂપ
૧૮૯
ધર્મ સમજાવવાની કેશિશ કરે છે, તેા કેાઈ કેવળ આચાર દ્વારા જ તેની વ્યાખ્યા કરવામાં પ્રયત્નશીલ છે. તેથી ધર્મને ભારત વર્ષમાં પ્રચુર વ્યાખ્યાએ અને પરિભાષાએ મળતી હેાય છે.
જૈનદર્શનના ઉદ્ભટ વિદ્વાન પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંઘવીએ પેાતાના ‘દર્શન અને ચિંતન’ નામના ગ્રંથમાં લાડ માલેના મત અનુસાર એમ બતાવ્યું છે કે “ ધર્મની લગભગ દસેક હજાર વ્યાખ્યાઓ થઈ ચૂકી છે તા પણ તેમાં બધા ધર્મોના સમાવેશ થયા નથી. છેવટે બૌદ્ધ જૈન આદિ ધર્મ એ વ્યાખ્યાઓની બહાર રહી જાય છે.” વ્યાખ્યાકાર માત્ર સપ્રદાય અથવા પેાતાના મ સુધી જ સીમિત રહે છે. કોઇપણ પ્રકારના વ્યામાહ અથવા પૂર્વગ્રહથી પ્રભાવિત વ્યક્તિ પાસેથી વ્યાપક સજનગમ્ય વ્યાખ્યાની આશા રાખી શકાતી નથી.
છે: પ
:
2
"
ધર્મ શબ્દની વ્યુપત્તિ આ પ્રમાણે કરવામાં આવી ધારળાત્ ધર્મઃ '' જે ધારણ કરી શકાય તે જ ધર્મ છે. ધર્મ શબ્દ ધ્ ધાતુમાંથી નીકળેલે છે. જેમાં મય પ્રત્યય જોડવાથી ધર્મ શબ્દ બને છે. જેનું તાત્પ છે, ધારણ કરવાવાળા. પરંતુ તે શું ધારણ કરે છે ? એ એક પ્રશ્ન છે. જ્યાં સુધી ધારણ કરવાના પ્રશ્ન છે ત્યાં સુધી સમસ્ત ધર્મ અને સ ́પ્રદાય તેની સાથે સહમત છે. પણ જે ધારણ કરવામાં આવે છે—મતભેદ ત્યાં જ છે. કારણ કે દરેક ધર્મ અને સંપ્રદાયના સભ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org