________________
માનવ સસ્કૃતિના આદ્ય નિર્માતા
૨૩૫
નવનિર્માણુ કર્યુ. એટલા માટે અનન્ત અતીતની ધૂળ પણુ તેમના જીવનની ચમક અને દમકને ઢાંકી ન શકી.
ભારતીય સંસ્કૃતિના આદ્ય નિર્માતા મહામાનવ ભગવાન શ્રી ઋષભદેવને કાણુ નથી જાણતું ? કેણુ નથી એળખતું ? તે વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં સર્વપ્રથમ સમ્રાટ, સર્વ પ્રથમ પરિવાર અને સર્વ પ્રથમ કેવલી અને સર્વ પ્રથમ તીર્થંકર થયા છે.તેમના પિતાનુ નામ નાભિ હતું, અને માતાનું નામ મરુદેવી હતું.
જન્મની પૂર્વ
ભગવાન શ્રી ઋષભદેવ એવા યુગમાં અવનીતલ ઉપર અવતર્યાં, જ્યારે આર્યોવત કાઈ મહાપુરુષની પ્રતીક્ષામાં વ્યગ્ર બની રહ્યો હતા. નિષ્ક્રિય ભૌગેાલિક કાળ સમાપ્ત થઈને સક્રિય કયુગના આરંભ થવાની તૈયારીમાં
१ (क) एत्थणं उस हे णामं अरहा कोसलिएपढम राया, पढम जिणे, पढम केवली पढम तित्थयरे पढम धम्मवर चकवट्टी समुप्पज्जित्था | જમ્બુદ્વીપ उसमे हवा पढमराया ह वा पढम त्रिक्खाचरे ह वा पढमजिणे ह वा पढमतित्थ करे हवा
(F)
-કલ્પસૂત્ર પુણ્ય સ. ૧૯૪ પૃ. ૫૭
२
नाभिस्स कुलगरस्स मरुदेवीह भारियाह
કલ્પસૂત્ર પુણ્ય સૂ ૧૯૧ પૃ. ૫૬ (ખ) ત્રિષષ્ટિ પર્વ ૧, સ ૨, શ્લેા. ૬૪૭ થી ૬૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org