________________
જેને સંસ્કૃતિને પ્રાણઃ અનેકાન્ત
૧૨૧ શકે છે. સત્યની બીજી બાજુ, વસ્તુતત્વનું બીજુ પડખું તેની આંખથી લુપ્ત રહે છે.
એક જૂની પ્રાચીન લેકકથા છે. કેઈ એક માતાને કાણે બેટે હરદ્વાર ગયે. હરદ્વારની યાત્રા કરી પાછા આવે ત્યારે તેને પૂછવામાં આવ્યું–હરદ્વારમાં સૌથી સારું તને શું લાગ્યું ? તેં ત્યાં કઈ નવી ચીજ જોઈ? ગામડાના ભેળા માણસે-માતાના એ બેટાએ ત્યાં સુધી કઈ બજાર જોયું ન હતું. તેણે કહ્યું. મેં નવી વાત એ જોઈ કે હરદ્વારની બજાર ચકરાવે લઈ ફરી જાય છે. મા, પણ હરદ્વારની યાત્રા કરી આવી હતી. ચેકીને તેણે પૂછયું, અરે હરદ્વારનું બજાર વળી કેવી રીતે ફરી જાય છે ?
બેટાએ ફરીને આશ્ચર્યમાં ડૂબીને જવાબ આપ્યા. કહ્યું : મા જ્યારે હું હરકી પૈડી નહાવા ગયે તે બજાર આ બાજુ હતું અને નાહી પાછા ફરીને જોયું તે બજાર પેલી બાજુ ફરી ગયેલું જણાયું.
દુખિત થયા છતાં મા પણ હસી પડી અને પોતાના ભેળા બેટાને છાતીએ લગાવી દીધો. બજાર તો બને બાજુ હતી છતાં પિતાના કાણાપણાને લઈને તે માને ભેળિયો દીકરે એક બાજુ જ જોઈ શક્યો. આવા જ પેલા વિચારકે પણ કાણું છે. જેમાં એકાન્તના ઝમેલામાં પડી પિતાની એકાન્ત દૃષ્ટિથી–પિતાની એક આંખથી વસ્તુના સત્ય સ્વરૂપને જોવાનો યત્ન કરે છે. તેઓ વસ્તુના સ્વરૂપની એક એક બાજુને જ જોઈ શકે છે પરંતુ એ સત્યની બીજી બાજુ પણ હોય છે. પોતાના કાણુપણાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org