________________
૧૨૦
ધર્મ અને સંસ્કૃતિ હેય છે અને સત્ય દષ્ટિ જ પ્રધાન છે, ઉપાદેય છે. જે કંઈ સત્ય છે તે મારું છે, પછી ચાહે તે કેઈપણ જાતિ,
વ્યક્તિ અથવા શાસ્ત્રમાં કેમ ન હોય. એ તિષની દિશા છે, અનેકાન્તના મહાન સિદ્ધાન્તની દિશા છે.
અનેકાન્તવાદનો આદર્શ છે કે સત્ય અનન્ત છે. આપણે આપણી આસપાસ, અહીં તહીં ચારે તરફથી જે કંઈ જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, તે સત્યનું પૂર્ણ રૂપ નહિ પણ અનન્ત સત્યનું કુલિંગ છે, અંશ માત્ર છે. તેથી જૈન ધર્મની અનેકાન્ત ધારા મનુષ્યને સત્ય દર્શનને માટે આંખો ખોલીને બધી બાજુ જોવાની દુરગામી પ્રેરણા આપે છે. તેનું કહેવું છે. કે સમસ્ત જગતને તું તારી પોતાની જ આંખથી ન જે ન ઓળખ. બીજાને હમેશાં તેની આંખથી જે, તેના દષ્ટિકોણથી ઓળખ, જાણ. સત્ય ફક્ત તે જ અને એટલું જ નથી, જેટલું તમે જોઈ શક્યા છે. તે પણ એ તે સંભવિત છે કે હાથીના સ્વરૂપનું વર્ણન કરનાર તે છે જે વ્યક્તિ પિતાની રીતે સે એ સે ટકા સાચા હોવા છતાં એટલા માટે અધૂરા છે, અપૂર્ણ છે કે એકે હાથીને જે હતે સૂંઢ તરફથી, બીજાએ જે હતો પૂછડા તરફથી, ત્રીજાએ જે હતો પેટ ઉપર હાથ ફેરવીને, ચેથાએ જે હત કાન પકડીને, પાંચમાએ જે હતો દાંત તરફથી અને છઠ્ઠાએ જે હતે પગ તરફ હાથ ફેરવીને. જીવનને આ કાણુપણાને એકાંગી સત્ય જેવાની વૃત્તિને અનેકાન્તવાદ દૂર કરી શકે છે કાણે માણસ એક જ બાજુના સત્યને જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org