________________
ધર્મ અને સંસ્કૃતિ
ધારણાના અર્થ શું છે તે તમે જાણેા છે. શું એને અ માલપાણી ઉડાવવા એવા થાય છે ? હરગીઝ નહ. મનમાં આ દૃઢ સંકલ્પ ધારણ કરવાના છે કે હું સાત દિવસ સુધી અ ંતરંગ આત્માને ઘસી ભૂસીને અજવાળીશ. ક્ષમાથી, તપથી, સયમથી, આત્મારૂપી દેવની પૂજા કરીશ. એકવાર ભક્ત કવિ કબીરને કોઇએ પૂછ્યું-તમે પૂજા નથી કરતા ? નૈવેદ્ય નથી ચઢાવતા ? મંદિર નથી જાતા ? કબીરે જવાબ આપ્યા : “ હું તારાજ રાજ આત્મદેવની પૂજા કરું છું. જે કંઈ હું ખાઉં છું તે આત્મદેવની સાધનાને માટે ખાઉં છું અને જે થાડું પાણી વગેરે પીઉં છું તે પણ એ જ આત્મદેવને માટે, જ. વળી ખેાલુ છું, ચાલું છું તે પણ એજ આત્મદેવને માટે. હુ· કાઇના દિલને દુઃખ પેદા થાય એવી વાણી નથી ખેાલતે અને ન કાઇને મારા શરીરથી કષ્ટ પહેાંચાડું છું. આ બધું આત્મદેવની પૂજા નથી તેા ખીજુ શું છે? સાચા ભગવાન આપણી અંદર જ છે તેની જ ઉપાસના એ સાચી ઉપાસના છે. તે ભગવાનની પૂજા ત્યાગથી ક્ષમાથી, અને સતાષથી કરવી જોઈએ.
૪૮
હાં, તે હું તમને એ વાત બતાવતા હતા કે પર્યુષ પ આત્મદેવની ઉપાસનાનું પર્વ છે. કેવળ માહ્ય ત્યાગ જ નહિ પરંતુ અંતરગ સંસારના ત્યાગ કરેા, રાગદ્વેષને આછા કરી, લેાભલાલચને એછી કરે.
આપ સમયે અંતનિરીક્ષણ કરી જુએ કે મનમાં ક્યાંય ક્રાધની ભઠ્ઠી તેા સળગતી નથી ને ? માનના સર્પ તે ઝેરી જીભના મટકા મારતા નથી ને ? તૃષ્ણાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org