SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં સત થઈને અકબરે પેાતાના રાજ્યમાં કરાવી, સાચા સંતના પ્રભાવ વિશ્વ પર સંતની વિશેષતા : " ૧૪૫ અમીરી ’ની ઘેાષણા આવે પડે છે. સત પુરુષના જ્યૂનમાં ગમે તેટલી આફત આવી પડે, પણ તેમના મનમાં જરા પણ વિકૃતિ આવતી નથી. સાચુ' એ છે કે દુઃખના સમયમાં સંત પુરુષનું જીવન ઊલટાનું વધારે ખીલી ઊઠે છે. શંખને અગ્નિમાં નાખવામાં આવે તે પણ તે તેની શુભ્રતા છેાડતા નથી. સંત પુરુષ મરણાન્તિક સ`કટના સમયે પણ ગભરાતા નથી. પરંતુ તેમના જીવનમાં તપ-સયમની સૌરભ નિર'તર મહેકતી રહે છે. કુહાડી ચંદનના વૃક્ષને કાપે છે, તેને મૂળ સહિત નાશ કરે છે, છતાં પણ ચક્રન તેા કુહાડીના મુખને સુવાસિત કરે છે. કાપનારી કુહાડીને પણ સુગંધ અપે છે. તેવી જ રીતે સાધુજનના ભલેને કાઈ અપકાર કરે અથવા ઉપકાર કરે પરંતુ અંને ઉપર તેની યાદૃષ્ટિ સરખી જ રહે છે. Jain Education International સાધુનાં લક્ષણા : સાધુ પુરુષ એ જ છે જે અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્માચય અને અપરિગ્રહને જીવનમાં ધારણ કરીને પેાતાની ઇન્દ્રિયાને વશ કરી લે છે. સત પુરુષા ઇન્દ્રિયાના દાસ નથી હાતા પરંતુ ‘ગેાસ્વામી ’હાય છે. તેઓ સદા ભિક્ષાજીવી અને રસનેન્દ્રિય વિજયી હૈાય છે. સહજ રીતે ' ૬-૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy