________________
૧૪૪
ધર્મ અને સંસ્કૃતિ
૪. હેમચન્દ્રાચાય અને કુમારપાળ
પરમ શૈવ કુમારપાળ પર હેમચન્દ્રાચાય ને એવા પ્રભાવ પડ્યો કે તે પરમાત બની ગયા. એક દિવસ હેમચન્દ્રાચાય ગાચરી ભિક્ષા લઈને આવ્યા હતા એટલામાં જ કુમારપાળ આચાયનાં દર્શન માટે આવી પહાંચ્યા. રાજાએ પેાતાના ગુરુ આચાર્યના પાત્રમાં મકાઇની ઘેંસ જોઈ. કુમારપાળે કહ્યું, 66 મહારાજ, આપ મારા ગુરુ થઇને આ મકાઈની ઘેંશ લાવા છે ? આપને સુંદર પૌષ્ટિક આહાર નથી મળતા ? ” આચાર્ય જવાબ આપ્યા, “ આ જગતમાં એવા પણ ઘણા ગરીખ માણસા છે, જેને પેટ ભરવા માટે ઘેંશ પણ મળતી કરતાં હું બહુ જ સુખી છું. ”
ઃઃ
નથી તેના
,,
આચાય ના શરીર પર જ શીવસ્રા જોઈ કુમારપાળે કહ્યું, ¢¢ આપ મારા જેવા રાજાના ગુરુ થઇને ફાટેલાં વસ્ત્રો શા માટે પહેરે છે ? ” આચાર્ય જવાબ આપ્યા: રાજન્ ! મને એવાં વસ્ત્રો તેા મળે છે, પણ બીજા ઘણા બધા ગરીબ લેાકેાને તેા પેાતાની લજ્જા ઢાંકવા માટે આવાં ફાટેલાં કપડાં પણ મળતાં નથી, કલિકાલસત્ત આચાર્ય થી કુમારપાળ બહુ જ પ્રભાવિત થયા. ૫. હીરવિજય સૂરીશ્વર અને સમ્રાટ અકબર :
અખર પર હીવિજયસૂરીશ્વરના એવા પ્રભાવ પડયો કે આચાય શ્રીએ અકબરના જીવનમાં અહિંસાની જ્યાત જગાવી દીધી. હીરવિજયસૂરી અકમરના રાજ દરબારમાં જઇને ઉપદેશ આપતા હતા. તેનાથી પ્રભાવિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org