________________
જૈન સસ્કૃતિને અપૂર્વ ફાળા ઃ સ્યાદ્વાદ
૧૫૫
કરે છે ત્યારે મિથ્યા ખની જાય છે. પરંતુ અનેકાન્ત વાદી નયેાની વચ્ચે સમ્યક્ અને મિથ્યાની વિભેદરેખા દારતા નથી. ’
“ સાચા
ઉપાધ્ય!ય યશૈવિજયજીએ લખ્યું છે : અનેકાન્તવાદી કાઇપણ દર્શીન સાથે દ્વેષ નથી કરતા, તે સંપૂર્ણ નયરૂપ દનાને એ જ પ્રકારે પ્રેમથી-વાત્સલ્યથી જુએ છે. જેવી રીતે કાઈ પિતા પેાતાના પ્યારા પુત્રને જોઈ રહ્યો હાય. ’
જૈન દર્શનના એ વજ્ર આદ્યાષ છે કે પ્રત્યેક ચિંતન સાપેક્ષ હાવું જાઇએ. અનેકાન્તવાદી સભ્યષ્ટિ છે અને અનેકાન્તવાદી મિથ્યાદષ્ટિ છે. જે સમસ્યાએના એકાન્તવાદી વર્ષો સુધી ઉકેલ નથી લાવી શકો તે સમસ્યાઓના અનેકાન્તવાદી એક ક્ષણમાં ઉકેલ લાવી શકે છે. તે માણસને સતંત્ર સ્વતંત્ર ચિંતન પ્રદાન કરે છે. ’ ની કેદમાંથી મુક્ત કરીને ‘ પણ ’ના નન્દનવનમાં વિહાર કરાવે છે. વિચાર-સહિષ્ણુ બનાવે છે. એટલા માટે જ આચાય અમૃતચન્દ્રે સપૂર્ણ વિરાધાનુ શયન કરનાર અનેકાન્તવાદને નમસ્કાર કર્યો છે.
જ
સ્યાદ્વાદના સાચા અર્થની અપેક્ષા કરીને ભારતના મહાન દાર્શનિક વિજ્ઞજનામાં તેના પર ખાટા આાપ १ परमागमस्य बीजं निषिध्य जात्यंधसिन्धुरनिधानम् । सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम् ॥
- पुरुषार्थ सिध्युपाय - २
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org