________________
૨૫૮
ધર્મ અને સંસ્કૃતિ ગામ પછી ગામ એમ વિચરણ કરતા કરતા પરભિક્ષા તથા તેની વિધિથી જનતા જર્નાદન અજાણ્યા હોવાથી ભિક્ષા મળતી ન હતી. તે ચાર હજાર શ્રમણો લાંબા કાળ સુધી એમની રાહ જોઈ રહ્યા કે ભગવાન મૌન છેડીને અમારી સુધ-બુધ લેશે. અમારા સુખને સગવડને વિચાર કરશે. અમારી સંભાળ લેશે પણ ભગવાન આત્મસ્થ હતા. તે કંઈ બેલ્યા નહિ. તે શ્રમણે ભૂખતરસથી ત્રાસી જઈને સમ્રાટ ભારતના ભયથી ફરીને ગૃહસ્થ ન બનતાં વકલધારી તાપસ વગેરે થઈ ગયા. ભગવાનના પૌત્ર १ उसभा वरवसभगई घेत्तण अभिग्गहं परमधार। वासढचत्तदेहे। विहरइ गामाणुगामं तु ॥
-આવ નિ. ગા. ૩૩૮ २ नवि ताव जणी जाणइ का भिक्खा केहिसा ब भिक्खयरा ?
–આવ. નિ. ગા. ૩૩૯ ३ भरतलज्जया गृहगमनमयुक्तम् आहारमन्तरेण चासितुं ન ફાચરે !
આવ. નિ. મલગિરિવૃત્તિ પૃ. ૨૧૬ ४ ते भिक्खमलभमाणा वणमझे तावसा जाता।
–આવ. નિ. ગા. ૩૩૯ (ख) केचिद् वल्ककिना, भूत्वा, फलान्यादन् पपुः पयः । परिधाय परे जीर्ण कौपीनं चक्रुरीप्सितम् । अपरे भस्मनोद्गुण्ठ्य, स्वान् देहान् जटिनेा भवन् । एक दण्डधरा केचित् केचिच्चासंत्रिदण्डितः ॥ प्राणैरास्तिदेत्यादि वेषैर्ववृतिरे વિરમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org