________________
ધમના મમ
૪૫
ગેરસે પેાતાના યુગની માનવજાતિને સ'એધિત કરીને કહ્યું હતું-હું... એ વ્યક્તિને સ્વત ંત્ર નથી કરી શકતા કે જે પેાતાની જાત પર સયમ કે નિયંત્રણ ન કરી શકે. ધર્માંનું ત્રીજુ લક્ષણ તપ છે. ઇચ્છાઓને રાકવી. તેના પર કાબૂ મેળવવા એનું નામ તપ. તપ જીવનમાંથી વિજાતીયતત્ત્વને કાઢીને બહાર ફેકી દે છે. અન્ય વિચારકેએ કેવળ ઉપવાસ આદિ કરવા માત્રને જ તપ કહ્યું પણ ભગવાન મહાવીરે તપની વિશદ વ્યાખ્યા કરી છે. તેમણે તપના ખાર પ્રકાર મતાવ્યા છે :
૧. અનશન, ૨. ઉનાદરી, ૩. વૃત્તિસક્ષેપ, ૪. રસપરિત્યાગ, પ. કાય-કલેશ, ૬. પ્રતિસ ́લીનતા આ છ તપના બહારના ભેદ છે.
૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. જ્યુસ, આ છ અંતરંગ તપ છે.
આ બધામાં એક એકના પણ અનેક ભેદ-અભેદ છે. આને વિશેષ વિસ્તાર ન કરતાં ટ્રકામાં કહી શકાય કે તપ જીવનને ચમકાવે છે, તેને તેજસ્વી મનાવે છે. બહિરંગ તપની સાથે અંતર્ગતપને ચેાગ મળવાથી જીવન વિશુદ્ધ બની જાય છે.
અહિં'સા, સંયમ અને તપની ત્રિવેણી જ્યાં છે ત્યાં ધમ છે અને તે ધર્મ જ જીવનાત્થાનના પ્રશસ્ત પથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org