________________
ધર્મ અને સંસ્કૃતિ આ જ વાત વસ્તુના “સ” અને “અસ” ધર્મને પણ લાગુ પડે છે. કેટલાક વિચારકેને મત છે કે “વસ્તુ” હંમેશાં સર્વથા “સત્ ” છે અને કેટલાક એમ કહે છે કે વસ્તુ સર્વથા “અસત્ ” છે. પણ જૈન દર્શનના મહાન આચાર્યોનું મંતવ્ય છે કે પ્રત્યેક પદાર્થ સત છે અને અસત પણ છે. બીજા શબ્દોમાં કહીએ તે વસ્તુ છે પણ ખરી અને નથી પણ ખરી. પિતાના સ્વરૂપની દષ્ટિથી વસ્તુ “સત ” છે અને પર સ્વરૂપની દષ્ટિએ “અસત ” છે. ઘટ પોતાના સ્વરૂપની અપેક્ષાએ “સત ” છે, વિદ્યમાન છે પરંતુ સ્વરૂપની અપેક્ષાએ ઘટ “અસત” છે, અવિદ્યમાન છે. બ્રાહ્મણ બ્રાહ્મણત્વની દૃષ્ટિથી સત છે, પરંતુ ક્ષત્રિયત્વની દૃષ્ટિથી “અસ” છે. પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ પિતાની સમાની અંદર છે, સીમાની બહાર નથી. જે દરેક વસ્તુ દરેક વસ્તુના રૂપે “સત્ ” જ બની જાય તે પછી વિશ્વપટ ઉપર કોઈ વ્યવસ્થા જ ન રહે. એક જ વસ્તુ સર્વરૂપ થઈ જાય. અનેકાન્તવાદ “સંશયવાદ ” નથી
અનેકાન્તવાદના સંબંધમાં અજૈન જગતમાં કેટલીએ બ્રાતિએ ફેલાયેલી છે. કેટલાક એમ માને છે કે અનેકાન્તવાદ “સંશયવાદ' છે. પરંતુ જેના દર્શનની દૃષ્ટિએ આ વાત સત્યથી હજારે ગાઉ દૂર છે. સંશય તે તેને જ કહેવાય છે કેઈપણ વાતને નિર્ણય ન કરી શકે. અંધારામાં કઈ વસ્તુ પડી છે એ જોઈને અંતર્મનમાં “આ દેરડી હશે કે સાપ” એ વિચાર આવે અથવા સવાલ ઊઠવે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org