________________
૧૬૮
ધર્મ અને સંસ્કૃતિ ઢોંગ–ધતુરાને જરા પણ સ્થાન નથી. તે એક માત્ર લેકવ્યવહાર ઉપર નિર્ભર છે. વૈદિક ધર્મની પરિણતિ
જ્યારે બ્રાહ્મણ ધર્મના રૂપે થઈ ત્યારે તે એ કર્મકાંડે ઉપર નિર્ભર થઈ ગયે કે જેનું રૂપ અંતમાં ચમત્કારપરક બની ગયું. પુરોષણ, વિષણું તથા લેકેષણ વગેરે બધાની પૂર્તિ માટે યજ્ઞપરક કર્મકાંડને સહારે-આધાર અપાવા લાગ્યા. બ્રાહ્મણના વિવિધ પ્રકારના યજ્ઞાનુષ્ઠાનમાં એ દેવી શક્તિઓની કલ્પના કરવામાં આવી કે જેને કારણે તેને માનવીની સર્વ આકાંક્ષાઓની પૂતિનું સાધન માત્ર માની લીધી. જેન ધર્મમાં ક્યાંય પણ કર્મકાંડનું જરા પણ સ્થાન નથી. - કાલપરકો અભિપ્રાય એ છે કે મોટા ભાગના ધર્મોની ઉત્પત્તિ કાલવિશેષ તથા પરિસ્થિતિવિશેષમાંથી થઈ. તેથી તેનું મહત્વ પણ કાલવિશેષ તથા પરિસ્થિતિ વિશેષ સુધી મર્યાદિત રહી ગયું છે. તે કાલાતીત નથી અને ત્રિકાળની આવશ્યકતાની સમાનરૂપે પૂર્તિ કરવાની તેનામાં ક્ષમતા પણ નથી. તેને એકાલિક કહી શકાય છે. તે ત્રિકાલથિર તથા ત્રિકાલાબાધિત ધર્મ નથી, ઉપસંહાર અને સંદેશ -
જૈન ધર્મના મૂળભૂત તની વ્યાખ્યા એ રૂપે અવશ્ય કરવી જોઈએ કે તે વર્તમાન યુગની રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીયને સર્વસમ્મત ઉકેલ રજૂ કરી શકે. જે ધર્મ પિતાનાં મૌલિક તત્ત્વો દ્વારા વર્તમાન યુગની આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org