________________
પર
ધર્મ અને સંસ્કૃતિ
ભરત ઉપરથી ભારત વર્ષ
અહી એ વાત યાદ રાખવી જરૂરી છે કે પ્રતાપપૂર્ણ, પ્રતિભાસ...પન્ન ભરત એક અભિજાત પુત્ર હતા. પિતાદ્વારા મળેલી રાજ્યશ્રીને તેણે ઘણી વધારે વિસ્તૃત કરી અને પોતે છ ખંડના અધિપતિ ચક્રવતી સમ્રાટ બન્યા.૧ કેવળ લેાકેાના તન પર જ નહિ પણ મન પર પણ શાસન કર્યુ. તેની પુણ્ય સ્મૃતિમાં જ પ્રકૃત દેશનું નામ ભારતવર્ષ પડ્યું.
વસુદેવ હિંડી,૨ જમ્મૂઢીપ ભાગવત,૪ ૫ વાયુપુરાણુ
શ્રીમદ્
૧ જમ્મૂદ્દીપ પ્રાપ્તિ ભરતાધિકાર
२ तत्थ भरहो भरहवास चूडामणी ।
तस्सेव नामेण इहं भारहवासं ति पव्वुचति
-વસુદેવ હિડ઼ી પ્ર. ખ મૃ. ૧૮૬
३ भरतनाम्नश्चक्रिणो देवाच्च भारतनाम प्रवृत्तं भरतवर्षाच्च तयोर्नाम -જમ્મુદ્વીપ પ્રગતિ વૃત્તિ ४ येषां खलु महायोगी ज्येष्ठः श्रेष्ठगुण आसीद्येनेदं वर्ष भारतमिति व्यपदिशन्ति ।
६ भरताद् भारतवर्ष भरतात् सुमतिस्त्वभूत् ।
પ્રાપ્તિ, અગ્નિપુરાણ,
–શ્રીમદ્ ભાગવત પુરાણુ સ્કન્ધ ૫ અ ૪-૯ ५ हिमान्वयं दक्षिणं वर्ष भरताय न्यवेदयत् । तस्माद् भारतं वर्ष तस्य नाम्ना महात्मनः ॥
-વાયુપુરાણુ અધ્યા. ૩૩. શ્યા. પર
Jain Education International
3
For Private & Personal Use Only
-અગ્નિ. અધ્યાય ૧૦, શ્ર્લેા. ૧૨
www.jainelibrary.org