________________
૩૦
ધમ અને સસ્કૃતિ
જ્ઞાન થાય એવા સગ્રન્થાના પઠન પાર્ટનને પણ સ્વાધ્યાય કહેવાય છે.૧
સ્વાધ્યાય યાગ્ય શ્રુત—
શ્રુતજ્ઞાનના ૧૪ અથવા ૨૦ ભેદ પણ કરવામાં આવ્યા છે, પરંતુ પઠન–પાઠનની દષ્ટિએ ફકત એ જ ભેદ ઉપયુકત છે. સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત. અનુયોગ દ્વાર સૂત્રમાં લૌકિક અને લેાકેાત્તર ભેદ વડે પણ કથન કરવામાં આવ્યું છે.
એછુ' જાણનારા છદ્મસ્થા દ્વારા સ્વેચ્છાપૂર્વક જે ગ્રંથાની રચના કરવામાં આવી છે તેને મિથ્યા શ્રુત અથવા લૌકિક શ્રુત કહે છે. લૌકિક શ્રુત એકાન્ત હિતકારી હાતા નથી. રાગવાળા મનુષ્યેાની વાણી વીતરાગની પવિત્ર વાણી પર અવલંખિત હાવા છતાં અને તેની વાણીને આશ્રિત હાવા છતાં પણ સમ્યક્દ્યુત બનીને પઠનીય હાઈ શકે છે. રાગાદ્વિ દ્વેષથી દૂષિત હાવાને કારણે તે શાસ્ત્ર અચૂક મુક્તિ માગ ખતાવી શકતું નથી. મુમુક્ષુ જીવાને માટે વીતરાગની વાણી અથવા તેને અનુકૂળ એવી છદ્મસ્થ વાણી પણ ભવબંધન કાપવામાં સમથ થાય છે. રાગવાળાં વચના દોષ યુક્ત હાવાને કારણે વાસ્તવમાં તમને જો જિનવાણી પર પ્રીતિ અને શાસનરક્ષા માટે દિલમાં દર્દ હોય તેા સ્વાધ્યાયને વધારેમાં વધારે અપનાવજો. અર્થાંગમ અથવા શાસ્ત્રો પરનાં વ્યાખ્યાના જ વાંચન્તે, પણ વાંચજો અવશ્ય, શાસ્ત્રા નુકૂળ આચાર્યના વિચાર તથા એવા દ્રવ્યાનુયાગ તથા
૧. સ્વાત્મનઃ અયન અધ્યાયઃસ્વાધ્યાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org