________________
ભારતીય સંસ્કૃતિને દિવ્ય સંદેશ
૨૨૭ સંગમસ્થાન તથા પાવન તીર્થધામ છે કે અહીંયાં બધી જ સંસ્કૃતિઓનું સન્માન સમાન છે. ભારતીય સંસ્કૃતિની એક મહાન વિશેષતા છે કે તે પિતાની વિશિષ્ટતાને ત્યાગ ન કરીને પણ અન્ય સંસ્કૃતિઓને તથા તેની સારી બાજુઓને આત્મસાત કરી લે છે. જે આ ઉદારતા તથા વિશેષતા અન્ય બધી જ સંસ્કૃતિઓમાં હતા તે આ માનવસંસાર સ્વર્ગ બની શકત.
વસુધૈવ કુટુચ્છ” આ ભારતીય સંસ્કૃતિની આંતર વીણને મધુર ઝંકાર છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વશાન્તિને મૂળ આધાર છે. અહીંની સંસ્કૃતિ “સર્વોદય’ના મહાન લક્ષ્યને પૂર્ણ કરે છે.
“સર્વે મવડુ મુવિનઃ સર્વે સન્તુ નિરામચાર” આ ભારતીય સંસ્કૃતિને મૂળ મંત્ર છે.
પાશ્ચાત્ય ને પૌત્ય સંસ્કૃતિમાં પૂર્વ–પશ્ચિમનું અત્તર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભૌતિકતાપ્રધાન છે, તો પર્વાત્ય સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભેગપ્રધાન છે તે પર્વાત્ય સંસ્કૃતિ ત્યાગપ્રધાન છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું લક્ષ્મ શરીરસુખ છે, તે પૌર્વાત્ય સંસ્કૃતિનું લક્ષ્ય આત્મસુખ છે. પર્વાત્ય સંસ્કૃતિ અનુસાર માનવજીવનના મુખ્ય ચાર પુરુષાર્થો છેઃ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. કામ અને અર્થ શરીરસુખને માટે સાધ્ય સાધન છે અને ધર્મ અને મેક્ષ આત્મસુખને માટે સાધ્યસાધન છે. કામ સાધ્ય છે તે અર્થ તેનું સાધન છે. અને મોક્ષ સાધ્ય છે તે ધર્મ તેનું સાધન છે. ર્વાિત્ય સંસ્કૃતિ કામ અને અર્થને ગૌણ તથા ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org