________________
૨૫૫
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા
જે વિદ્વાનો દુષ્યતના પુત્ર ભરત ઉપરથી ભારતવર્ષનું નામ સંસ્થાપિત કરવા ઈચ્છે છે. પણ પ્રબળ પ્રમાણેના અભાવે તેમની વાત કઈ રીતે માન્ય કરી શકાય ? તેમણે સાંપ્રદાયિક અભિનિવેષ છોડીને આ સત્ય-તત્ર્ય સ્વીકારી લેવું જોઈએ કે ઋષભપુત્ર ભરતના નામથી જ ભારતવર્ષ પ્રસિદ્ધ થયે.
દાન
અભિનિષ્ક્રમણની પહેલાં ત્રષભદેવે પ્રભાતની પુણ્ય પળામાં એક વર્ષ સુધી એક કરોડ આઠ લાખ સુવર્ણ– મુદ્રાએ પ્રતિદિન દાનમાં આપી. આ પ્રમાણે એક વર્ષમાં ત્રણ અરબ અઠયાશી કરોડ અને એંશી લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન કર્યું. દાન આપીને જન જનના અંતર્માનસમાં ભવ્ય ભાવના પેદા કરી. १ भरत ऋषभदेवके ही पुत्र थे जिनके नाम पर हमारे देशका नाम भारत पडा"
-સંસ્કૃતિકે ચાર અધ્યાય પૃ. ૧૨૯ २ एगा हिरण्णकोडी अठेव अणूणगा सयसहस्सा । सूरोदयमाईयं दिज्जई जा पायरा हासाओ ॥
–આ. નિયું. ગા. ૨૩૯ ३ तिण्णेव य काडिसया अट्ठासीई अहोंति काडीओ। असियं च सयसहस्सा एवं संवच्छरे दिण्णं ॥
–આવ. નિ. ગા. ૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org