Book Title: Devvandan Mala
Author(s): Jashwantlal Girdharlal Shah
Publisher: Jashwantlal Girdharlal Shah
Catalog link: https://jainqq.org/explore/005629/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ NARE LO tu cu S BER ALLEL VE EN BE CE 51 A re For Personal & Private Use Only er Page #2 -------------------------------------------------------------------------- ________________ . Eા ' ' Possesscesesses pesassossessering દે વ વેદ ન મા લા [વિધિ તથા કથાઓ સહિત]. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિ, આ. શ્રી વિજ્યલક્ષ્મી સૂરિ, પં. રૂપવિજ્યજી; દાનવિજયજી, પં. વીરવિજયજી, છે પં. પદ્મવિજ્યજી વિરચિત દેવવંદને તથા મૌન એકાદશીનું દેહસે કલ્યાણકનું ગણુણું તેમજ દરેક પર્વની કથાઓ તથા વીશ જિનેશ્વરના છંદ, નેમનાથના સલેકા સાથે પુનર્મુદ્રણ આઠમું ઃ પ્રકાશક : જસવંતલાલ ગીરધરલાલ શાહ ૩૦૯/૪, દોશીવાડાની પોળ, અમદાવાદ-૧ : પ્રાપ્તિસ્થાન : જેને ઉપકરણ-ભંડાર * કે. દાનસુરિ જ્ઞાન મંદિર કાલુપુર રેડ–અમદાવાદવત ૨૦૩૦] વીર નિ. સં. ૨૫૦૦ [ ઈ. સ. ૧૯૭૪ ) કિંમત ૫૦૦ Sessive N OVOS cercevedesespesa For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નામ કર્તા પૃષ્ઠ સંખ્યા ૧ શ્રી જ્ઞાનપંચમી ની કથા ૫ થી ૧૫ ૨ શ્રી મીન એકાદશીની , ૧૫ થી ૨૨ ૩ શ્રી ચૌમાસીની , ૨૨ થી ૨૮ ૪ શ્રી ચત્રી પૂનમની , ૨૯ થી ૩૮ ૫ શ્રી દીવાલી પર્વની છે ૩૮ થી ૪૯ ૬ શ્રી દીવાળીનું ગણવું , છ જિન સહસ્ત્રનામ લધુ સ્તોત્રમ દેવવંદનનું નામ ૧ શ્રી દીવાલીના દેવવંદન શ્રી જ્ઞાનવિમલસરિઝ ૧ થી ૯ ૨ શ્રી જ્ઞાનપંચમીના , શ્રીવિજયલક્ષ્મી સૂરિજી ૧૦ થી ૩૧ ૩ શ્રી મૌન એકાદશીનું ગણું ૩૧ થી ૪૦ ૪ શ્રી મૌન એકાદશીના દેવવંદન પં. શ્રીરૂપવિજયજી ૪૦ થી ૬૨ , , શ્રીશાનવિમલસરિજી ૬૨ થી ૭૮ ૬ શ્રી ચૈત્રી પૂનમના છે , ૭૯ થી ૧૨૦ ૭ શ્રી ચૌમાસીના ૧૨૧ થી ૧૫૪ આ પં.શ્રીવીરવિજ્યજી ૧૫૫ થી ૧૮૯ એ પં. પદ્યવિજયજી ૧૯૦ થી ૨૨૦ ૧૦ ચૈત્રી પૂનમના , શ્રી દાનવિજ્યજી ૨૨૧ થી ૨૪૨ ૧૧ અગીયાર ગણધરના શ્રી જ્ઞાનવિમલસરિઝ ૨૪૨ થી ૨૬૦ ૧૨ ચોવીશ જિનેશ્વરનાં છંદ ૨૬૧ થી ૨૬૭ ૧૩ નેમનાથના શ્લેકે ૨૬૮ થી ૨૭૫ ૧૪ ચાર શરણા ર૭૬ મુક : મણિલાલ છગનલાલ શાહ " ધી નવસાત મીટિંગ પણ, ઘીકાંટા રોડ, અમદાવાદ, For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ - 1 પ્રસ્તાવના આ દેવવંદનમાલા અગાઉ ઘણું દેવવંદનમાલાગો છપાઈ ગઈ છે. દેવવંદનના પવી ઘણા છે, આ દેવવંદનમાલામાં પાંચ પી દિવાળી, જ્ઞાનપંચમી, માસી, મૌન એકાદશી, ચેત્રી પૂનમ ] ના દેવવંત ઉપરાંત અગીયાર ગણધરના દેવવંદન આપવામાં આવ્યા છે. આ દેવવંદનમાલામાં શરૂઆતમાં તે તે દેવવંદના કર્તા સંબંધી તથા તેના આરાધનાર ભવ્યાત્માઓ સંબંધી દષ્ટાંતો આપવામાં આવ્યા છે જે વાંચવાથી–મનન કરવાથી સહજ સમજી શકાશે. આ દેવવંદનમાલામાં આવતાં દેવવંદનોને ટૂંક સાર. ૧. શ્રી દીવાળીના દેવવંદન-શ્રી જ્ઞાનવિમલસરિજીએ આ દેવવંદન ચેલ છે. આ વદી અમાવાસ્યાના દિવસે ચરમ તીર્થપતિ “મહાવીર સ્વામી મોક્ષમાં ગયા, તેમજ તેમના અગ્રિમ ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું વિગેરે બાબતનું વર્ણન છે. / ૨, જ્ઞાનપંચમી દેવવંદન–આ દેવવંદન શ્રી વિજ્યલક્ષ્મીસરિજીએ રચેલ છે. તેમાં પાંચજ્ઞાન (મતિ, શ્રુત, અવધિ, મનઃપવ–કેવળ) નું સ્વરૂપ ઘણી સુંદર શિલીમાં સમજાવ્યું છે. તયા જીવ જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બાંધે છે તે વિગેરે સમજાવેલ છે. ૩. શ્રી મૌન એકાદશીના દેવવંદન-પં શ્રી રૂપવિજ્યજીએ આ દેવવંદન બનાવેલ છે. તેમાં વર્તમાન–અતીત અને અનાગત ચાવીસીના મળી કૂલ ૧૫૦ કલ્યાણકનું ગણવું તથા તેનું સ્વરૂપ અતાવ્યું છે. શ્રી જ્ઞાનવિમલસરિત મૌન એકાદશીના બીજા દેવવંદન પણ સાથે આપવામાં આવેલ છે. . ૪. ચૈત્રી પૂનમના દેવવંદન-શ્રી દાનવિજ્યજીએ આ દેવવંદન રચેલ છે. તેમાં શ્રી સિદ્ધાચલજી ઉપર રહેલા શ્રી આદિનાથ પ્રણ મેસર્યા, તેમણે શ્રી શત્રુંજ્યને મહિમા વર્ણ, તેમજ અહી તેમના પ્રથમ ગણધર ટીપુંડરિક સ્વામી પાંચ કોડ મુનિઓ સાથે ચેત્રી પૂનમના • દિવસે સિદ્ધિ વર્યા વિગેરે બાબતો દર્શાવી રાત્રી પૂનમનો મહિમા વાવ્યો છે. બીજા ચત્રી પૂનમના દેવ શ્રી જ્ઞાનવિમલસરિકત માં આપવામાં માવ્યા છે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫. સી ચોમાસીના સેવવંદન-આ દેવવંદન શ્રી જ્ઞાનવિમલચરિજીએ બનાવેલ છે. તેમાં વીશ. તીર્થ કરેના ચિત્યવંદન આપ્યા છે તથા પહેલા, સેળમા, બાવીસમા, ત્રેવીસમા અને ચોવીસમાં આ પાંચજિનનાં સ્તવન–ય સહિત ચૈત્યવંદને આપી અંતે શાશ્વત અપાશ્વતજિનના તથા સિદ્ધાચલ આદિ પાંચ પવિત્ર તીર્થોના સ્તવન આપ્યા છે. આ સિવાય પં. વીરવિજયજી તથા પં. પદ્મવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન પણ સાથે આપેલ છે તેમાં રચના ઉપર મુજબ જ છે. - ૬ શ્રી એકાદશ ગણધરનાં દેવવંદન–આ–દેવવંદન શ્રીજ્ઞાન-- વિમલસરિજીએ રચ્યા છે. તેમાં ચરમતીર્થકર શ્રી મહાવીર પ્રભુના ૧૧. ગણધર સંબંધી પૂર્ણ હકીકત બતાવી છે. - (૧) શ્રી દીવાલીના દેવવંદન આસોવદ અમાસના દિવસે, (૨) શ્રી જ્ઞાનપંચમીના દેવવંદન કારતક સુદ પાંચમના દિવસે, (૩) શ્રી મૌન–એકાદશીના દેવવંદન માગશર સુદ અગિઆરશે, (૪) શ્રી ચૌમાસીના દેવવંદન કારતક સુદ ચૌદશે, ફાગણ સુદ ચૌદશે તથા અષાડસદ ચૌદશે એમ વર્ષમાં ત્રણવાર, (૫) ચૈત્રી પૂનમના દેવવંદન ચિત્ર સદ પૂનમે ભણાવાય છે. દેવવંદન પછી ચોવીશ જિનેશ્વરના છંદ તથા તેમનાથને સલોકે પણ આપેલ છે. - આ દેવવંદનનું આરાધન ઉપર જણાવેલ દિવસે ઉપાશ્રયમાં સાધુ તથા શ્રાવક સમુદાયમાં, સાધ્વીઓ તથા શ્રાવિકાઓના સમુદાયમાં ભણાવાય છે. ભણાવતી વખતે જુદા જુદા રામવાળા દેવવંદન સાંભળતાં સુંદર ભાવના જાગૃત થાય છે. આથી પરિણામ વિશુદ્ધ મામા કર્મોની નિરા કરે છે. માટે દરેકે આ દેવવંદન જાણવામાં. વિશેષ ઉદ્યમી થવું જોઈએ. ' પ્રાતે આ દેવવંદનમાળા પુસ્તકને ખૂબ કાળજીથી શુદ્ધ કરવામાં આવેલ છે. છતાં અજાણપણુથી, દષ્ટિદોષથી યા પ્રેસષથી જે કંઈ બલ રહી જવા પામી હેય તે બદલ મિથદુષ્કત આપી વિરમું છું. -મકારક For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ રાનપંચમીની કથા શ્રી જ્ઞાનપંચમી દેવવંદનના રચનાર શ્રી વિજયલક્ષ્મી સૂરિ આ આચાર્યશ્રીને જન્મ આબુ પાસેના પાલડી ગામમાં સંવત ૧૭૯૭ના ચૈત્ર સુદ પાંચમે થયે હતો. તેના પિતાનું નામ હેમરાજ અને માતાનું નામ આણંદ હતું. તેમનું નામ સુરચંદ હતું. તેઓ જ્ઞાતિએ પરવાડ વણિક હતાં. સં. ૧૮૧૪ના મહા સુદ પાંચમ ને શુક્રવારે સૌભાગ્યસરિ પાસે તેમણે દીક્ષા લીધી. સુવિધિવિજય નામ રાખ્યું, આચાર્ય પદ પણ સીનેરમાં સ. ના ચૈત્ર સુદ ૯ ગુરૂવારે આપવામાં આવ્યું. તેઓ સંવત્ ૧૮૬૮માં પાલીમાં સ્વર્ગવાસ પામ્યા. - ૬૪ મી માટે વિજય ઋદ્ધિ સૂરિ થયા. તેમના બે પટ્ટધર થયા–૧ સૌભાગ્યસૂરિ, ૨ પ્રતાપરિ. વિજ્ય સૌભાગ્યસૂરિના વિજ્યલક્ષ્મીસૂરિ અને પ્રતાપસૂરિના. વિજય ઉદય સુરિ થયા. ઉદયસૂરિના સ્વર્ગવાસ પછી સં.. ૧૯૪ત્માં તેમની પાટ પર વિજય લક્ષ્મીસુરિ આવ્યા. તેઓશ્રીએ વિંશતિ સ્થાનક, ઉપદેશ પ્રસાદ પટ્ટાવલિ વિગેરે ઘણી સંસ્કૃત કૃતિઓ રચેલી છે. - તેઓએ ગુર્જર ભાષામાં પૂજા, સ્તવને, ઢાળીયા વિગેરે અનેક કૃતિઓ બનાવી છે. તે હાલ વિદ્યમાન છે.' પ્રસ્તુત દેવવંદનમાળામાં જ્ઞાનપંચમીના દેવવંદન પણ તેઓ શ્રીએ બનાવ્યા છે. તેથી તેમને ટૂંક પરિચય અહીં આપે દે. ૧ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ છે. તેમનું વિશેષ ચરિત્ર જૈનયુગ, ઐતિહાસિક રાસમાળા વિગેરેમાંથી જિજ્ઞાસુઓએ જાણવું. આ જ્ઞાનપંચમીની આરાધના કરી વરદત્ત અને ગુણમંજરી શ્રેષ્ઠ મેક્ષ પદવી પામ્યા છે. જ્ઞાનપંચમીના દેવવંદનની શરૂઆત કરતાં પહેલાં તે બંનેએ જ્ઞાનની વિરાધના કરવાથી કેવાં દુઃખે ભેગવ્યાં અને પછીથી જ્ઞાનની આરાધના કરવાથી સુખ લેગવી અંતે મેક્ષ પામ્યા તે સંબંધી તેમની જીવન કથા ટૂંકમાં આ પ્રમાણે વરદત્ત ગુણમંજરીની ૬ નWા. જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં પદ્મપુર નામે પ્રસિદ્ધ નગરમાં અજિતસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપ લાવણ્યવાળા ચેસઠ કળામાં નિપુણ યમતિ નામે રાણી તથા વરદત્ત નામે કુમાર હિતે. તે પાંચ ધાવ માતાએથી લાલન-પાલન કરાતે આઠ વર્ષને થયે. તે વખતે માત-પિતાએ શુભ મુહૂર્ત વિદ્યાભ્યાસ કરવા માટે તે કુમારને પંડિત પાસે મૂકો. પંડિત પણ વરદત્ત રાજાને કુંવર હોવાથી તેને ખંતથી ભણાવવા લાગ્યું. પરંતુ કુમારને એક પણ અક્ષર મેઢે ચઢતે નહે. તેથી ન્યાય, વ્યાકરણ વિગેરે ભણવાની તે શી આશા વરદ કુમારે પૂર્વભવમાં તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધેલ હેવાથી તે ભણી શકે નહિ. એમ વર્ષો જતાં અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યું તે વખતે શરીરે કે ગિ થવાથી તે દુઃખમાં દહાડા કાઢવા લાગે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમીની કથા તેજ નજરમાં સાત કેટી સુર્વણને માલિક સિંહદાસ નામે ઉત્તમ શેઠ રહેતા હતા. તેને કર્મુરતિલકા નામની સ્ત્રીથી ગુણમંજરી નામે એક પુત્રી હતી. તે જન્મથી રાગી અને મૂંગી હતી. અનેક જાતના ઉપચાર કરવા છતાં તેની અસર થઈ નહિ. તેથી તે દુઃખ ભગવતી યુવાવસ્થાને પામી પરંતુ કોઈ તેને પરણવા તૈયાર થયું નહિ. તેથી પરિવાર સાથે તેના માબાપ દુઃખી થાય છે. એવામાં એક વાર ચાર જ્ઞાની શ્રીવિજયસેનસૂરિ નામના ગુરૂ મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે પુત્ર તથા પરિવાર સાથે લઈને રાજા તેમજ પુત્રીની સાથે સિંહદાસ ગુરૂને વંદન કરવા આવ્યા. નગર લેકે પણ વંદન કરવા આવ્યા. સૌ ગ્ય સ્થાનકે બેઠા. તે વખતે ગુરૂ મહારાજે ધર્મદેશના આપવા માંડી. હે ભવ્ય પ્રાણીઓ ! નિર્વાણુને ઈચછતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ. જે છે તે જ્ઞાનની મનથી વિરાધના કરે છે તેઓ ભવાન્તરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનની વચનથી વિરાધના કરે છે તેઓ મૂંગાપણું તેમજ મુખના રંગને પામે છે. તેમજ યણ વિના કાયાથી જેઓ વિરાધના કરે છે તેમના શરીરમાં દુષ્ટ કઢ વિગેરે રોગો ઉત્પન્ન થાય છે. માટે પોતાનું ભલું ઈચ્છનારે જ્ઞાનની વિરાધના કરવી નહિ.” . ગુરૂ મહારાજની ઉપર પ્રમાણેની દેશના સાંભળી સિંહદાસ શેઠે પૂછ્યું કે “હે પ્રભે! આ મારી પુત્રી ગુણ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલ મંજરી કયા કર્મથી રેગી તથા મૂંગી થઈ છે?” જવાબમાં ગુરૂએ ગુણમંજરીને પૂર્વભવ નીચે પ્રમાણે કો – - “ધાતકીખંડના પૂર્વાર્ધમાં ભરતક્ષેત્રમાં ખેટક નામના નગરમાં જિનદેવ નામે ધનવાન શેઠ રહેતું હતું. તેને સુંદરી નામે સ્ત્રીથી પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ. તેઓ ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચ પુત્રને ગુરૂ પાસે ભણવા માટે નિશાળે મૂકયા. તેઓ કાંઈ ભણતા નહિ, પરસ્પર રમત કરતા અને ગુરૂ ઠપકો આપે અથવા શિક્ષા કરે ત્યારે મા પાસે આવીને ગુરૂ તેમને મારે છે એવી ફરીઆદ કરતા. આથી માતા ગુરૂને ઠપકો આપતી અને છોકરાંનાં પુસ્તકે. વિગેરે બાળી નાંખતી. શેઠે આ વાત જાણુને સ્ત્રીને ઠપકે આપતાં કહ્યું કે “પુત્રને અભણ રાખશું તે તેમને કન્યા કોણ આપશે? અને વેપાર કેવી રીતે કરશે?” તે વખતે શેઠાણ બલી કે “તમેજ પુત્રને ભણાને?' કેમ નથી ભણાવતા” અનુક્રમે પુત્રે મોટા થયા. પરંતુ તેમને અભણ જાણું કેઈ કન્યા આપતું નથી. તે વખતે શેઠે સ્ત્રીને કહ્યું કે “તે જ પુત્રોને ભણવા દીધા નહિ તેથી તેમને કઈ કન્યા આપતું નથી.” ત્યારે તે શેઠને વાંક કાઢીને કહેવા લાગી કે “પુત્ર પિતાને સ્વાધીન હોય છે તે તમે તેમને કેમ ભણાવ્યા નહિ?” ઉલટે પોતાને વાંક કાઢતી સ્ત્રી ઉપર ગુસ્સે થયેલા શેઠે કહ્યું કે “હે પાપિણી! પિતાને દેષ છતાં તું મારા સામે કેમ લે છે? તે વખતે તે સ્ત્રી પણ બેલી કે તમારે બાપ પાપી છે. આથી કપિલા શેઠે તેને For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમીની કથા પથરા માર્યાં. મમ સ્થાને વાગવાથી તે સુ ંદરી મરણ પામી. ત્યાંથી મરીને તે સુંદરી તમારી ગુણમંજરી નામે પુત્રી થઈ છે. પૂર્વ ભવમાં જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં મૂંગી અને રાગી થઈ છે. માટે જ કહ્યુ` છે કે કરેલાં ક્રમે ના લાગવ્યા સિવાય નાશ થતા નથી.” ગુરૂના ઉપદેશ સાંભળી ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે ગુરૂએ કહ્યા પ્રમાણેના પેાતાના પૂર્વ ભવ જોયે. તેથી ગુરૂને કહ્યુ કે “ હે ગુરૂજી! તમારૂ કહેવુ. સાચું છે. ત્યાર પછી શેઠે ગુરૂને પૂછ્યુ કે “ મારી પુત્રી નીરાગી થાય તેવા કાંઈ ઉપાય જણાવેા.” ત્યારે ગુરૂએ કહ્યું કે, · જ્ઞાનની આરાધનાથી સુખની પ્રાપ્તિ અને દુઃખના નાશ થાય છે. માટે આ જ્ઞાનપચમી અથવા સૌભાગ્યપંચમીની આરાધના કરવાથી તેના રાગેા નાશ પામશે અને સુખી થશે.” આ પર્વની આરાધના આ પ્રમાણે કરવી :– “ કારતક માસની સુદ પંચમીએ વિધિપૂર્વક ઉપવાસ કરવા. ઊંચા આસને પુસ્તકાદિ જ્ઞાનને સ્થાપન કરી તેની સુગંધિદાર પુષ્પ તથા વાસક્ષેપથી પૂજા કરવી. ધૂપ કરવા. પાંચ દિવેટના દીપક કરવા. પાંચ વણુનાં ધાન્ય, પાંચ પ્રકારના પાન્ન તથા પાંચ જાતિનાં ફળ મૂકીને એકાવન સાથીઆ કરવા. ‘નમા નાણસ્સ ’ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. જ્ઞાનનું ચૈત્યવંદન કરવું. તથા જ્ઞાનની આરાધના માટે ૫૧ લાગસ્સના કાઉસગ્ગ કરવા. આ પ્રમાણે જાવજીવ સુધી કારતક સુદી પાંચમની આરાધના પવી. બીજી રીત એવી For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દેવવંદનમાલા પણ છે કે કારતક સુદ પાંચમથી આરંભી દરેક માસની સુદ પાંચમે ઉપરની વિધિ કરવી. એ પ્રમાણે પાંચ વરસ અને પાંચ માસ કરે તે આ તપ પૂરો થાય. આ દિવસે પૌષધ કર્યો હોય તે પારણાને દિવસે વિધિ કરવી. તપ પૂરો થાય ત્યારે યથાશક્તિ પાંચ જ્ઞાનનું ઉઘાપન (ઉજમણું) કરવું.” ગુરૂનાં વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાન પંચમીનું આરાધન કરવાનું ગુરૂ પાસે સ્વીકાર્યું. અને તેણે ત્યાર પછી તેનું વિધિપૂર્વક પાલન કર્યું. તે વખતે અજિતસેન રાજાએ પણ ગુરૂ મહારાજને પૂછયું કે “હે ગુરૂ મહારાજ આ મારે પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શક્તો નથી તથા કેટના રોગથી પીડા પામે છે તેનું શું કારણ હશે તે કૃપા કરી જણાવે.” ગુરૂ મહારાજે પણ કહ્યું કે હે રાજન ! તમારા પુત્રની આવી -દશા શાથી થઈ તે માટે તેને પૂર્વ ભવ સાંભળે – “આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં શ્રીપુર નામે નગરમાં વસુદેવ નામે શેઠ રહેતા હતા. તેને વસુસાર અને વસુદેવ નામે બે પુત્રો હતા. યુવાવસ્થામાં આવેલા તે બંને એક વાર ક્રીડા કરવાને વનમાં ગયા. ત્યાં શ્રી મુનિસુંદર નામના સૂરીશ્વરને જોઈને તે બંનેએ તેમને વંદન કર્યું. ગુરૂએ પણ તેમને ધર્મોપદેશ આપે. તેમાં આ ઔદારિક શરીરની નશ્વરતા (નાશ પામવાપણું) જણાવી, આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લે તેજ એક સાર છે.” “ઝુરૂની દેશનાથી બેધ પામીને તે બંને ભાઈઓએ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમીની કથા આજ્ઞા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાં નાના ભાઈ વસુદેવ બુદ્ધિશાળી હવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતાં ઘણા સિદ્ધાન્તના પારગામી થયા.ગ્ય જાણીને ગુરૂએ પણ તેમને આચાર્યપદ આપ્યું. વસુદેવસૂરિ દરરોજ પાંચસે સાધુઓને વાચના આપતા હતા.” “એક વખત વસુદેવસૂરિ સંથારામાં સૂતા હતા. તે વખતે એક સાધુ આગમન અર્થ પૂછવા આવ્યા. તેમને તેને અર્થ જલદી સમજાવ્યું. તે મુનિના ગયા પછી બીજા મુનિ સંદેહ પૂછવા આવ્યા. તેમનું સમાધાન કર્યું તેવામાં ત્રીજા સાધુ આવ્યા. એ પ્રમાણે અનેક સાધુઓ આવ્યા ને પૂછીને ગયા. આથી કંટાળેલા ગુરૂના મનમાં એવો કુવિકલ્પ આવ્યું કે મારે માટે ભાઈ કાંઈ ભણ્યા નથી તેથી તે કૃતાર્થ અને સુખી છે. તેને નિરાંતે ઊંઘવાનું મળે છે. તે મૂર્ખ હેવાથી તેને કોઈ પૂછતું નથી, તેથી કઈ પ્રકારની માથાફોડ તેમને નથી. તે મરજી મૂજબ ખાય છે અને ચિત્તની શાંતિમાં રહે છે, આવું મૂર્ખાપણું મને પણ મળે તે ઘણું સારું, કારણ કે મૂર્ણપણામાં મુખ્ય આઠ ગુણે રહેલા છે-મૂખ ૧નિશ્ચિત હોય છે. ૨ ઘણું ખાઈ શકે છે. ૩ લજા રહિત મનવાળો હોય છે. ૪ રાત દિવસ સૂઈ રહે છે. ૫ કાર્યાકાર્યની વિચારણામાં આંધળે અને બહેરે દેય છે. ૬ માન અને અપમાનમાં સમાન હોય છે. ૭ રાગ રહિત હોય છે. ૮ મજબૂત શરીરવાળો હોય છે.” For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ | દેવવંદનમાલા “આવું. વિચારીને મનમાં નક્કી ક્યું કે હવેથી કેઈને ભણાવીશ નહિ. પૂર્વનું ભણેલું ભૂલી જઈશ. નવું ભણશ નહિ. ત્યાર પછી બાર દિવસ મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્રધ્યાનમાં પાપની આલોચના કર્યા સિવાય મરીને તે વસુદેવ સૂરિ તમારા પુત્ર થયા છે. પૂર્વ ભવમાં બાંધેલ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તે અત્યંત મૂર્ખ અને કુષ્ટ રેગી થયેલ છે. મોટે ભાઈ વસુસાર મારીને માનસ સરોવરમાં હંસ થયે છે. કર્મની વિચિત્ર ગતિ છે.” ઉપર પ્રમાણેનાં ગુરૂનાં પિતાના પૂર્વ ભવને જણાવનારાં વચન સાંભળીને વરદત્ત કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ક્ષણે માત્ર મૂછ પામીને સ્વસ્થ થઈને કુમારે ગુરૂને કહ્યું કે ગુરૂનું વચન સત્ય છે.' રાજાએ ગુરૂને પૂછયું કે “આ કુમારના શરીરના રે ક્યારે નાશ પામશે? અને અમને શાંતિ ક્યારે મળશે તે કૃપા કરીને જણાવે.” ત્યારે દયાળુ ગુરૂ મહારાજે કહ્યું કે તપના પ્રભાવથી રેગે નાશ પામશે અને સંપત્તિની પ્રાપ્તિ થશે. કારણ કે કહ્યું છે કે “તપના પ્રભાવથી જે દૂર હેય, જે દુઃખે આરાધાય તેવું હોય તે સઘળું તપ વડે સાધ્ય બને છે.” ગુરૂએ વરદત્ત કુમારને પણ જ્ઞાનપંચમીને તપ કરવાનું કહ્યું. કુમારે પણ તે તપ કરવાનું ગુરૂ પાસે અંગીકાર કર્યું. રાજા રાણી અને બીજા લેકેએ પણ તે ત૫ કરવાનું અંગીકાર કર્યું ત્યાર પછી સર્વે સ્વસ્થાને ગયા. *. વિધિપૂર્વક ચમીનું તપ કરતા કુમારના સર્વે સંગ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમીની કથા ૧૩ નાશ પામ્યા. શરીર સુંદર થયું. જ્ઞાનાવરણીય કર્મને સારે ક્ષપશમ થવાથી તે સઘળી કળા શીખે. તથા અનેક રાજકન્યાઓ પર. રાજાએ વરદત્તને રાજ્ય સોંપી ચારિત્ર લીધું. વરદત્ત પણ લાંબે કાળ રાજ્યનું પાલન કર્યું. દરેક વર્ષે ઉત્સાહ પૂર્વક વિધિ સાથે પંચમીનું આરાધન કરતાં છેવટે પુત્રને રાજ્ય સોંપી વફ્ટર કુમારે પણ દીક્ષી લીધી. આ તરફ ગુણમંજરીના મહારગે પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા, તેથી તે અતિ રૂપવતી થઈ. તે મોટા ઉત્સવ પૂર્વક જિનચન્દ્ર સાથે પરણું. તેણે પણ તપનું આરાધન કરી લાંબે કાળ ગૃહનું સુખ જોગવી ચારિત્ર ગ્રહણ કર્યું. એ પ્રમાણે વરદત્તે તથા ગુણમંજરીએ ચારિત્રનું અતિચાર રહિત લાંબા કાળ સુધી આરાધન કર્યું. તે કાળ કરીને તે બંને વજયન્ત નામના અનુત્તરવાસી વિમાનમાં દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂરું કરીને વીને વરદત્તને જીવ જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજ્યમાં પુંડરિણિી નગરીમાં અમરસેન રાજાની ગુણવતી રાણીની કૂખને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. પૂર્ણ કાલે ઉત્તમ લક્ષણવાળા પુત્રને રાણીએ જન્મ આપ્યું. તેનું શુરસેન નામ પાડયું. અનુક્રમે સર્વ કળા ભણીને યુવાવસ્થાને પામ્યા. અનેક કન્યાઓ પરણ્ય. ત્યાર પછી પિતા પુત્રને રાજ્ય સેંપીને પરલેકમાં ગયા. શ્રી સીમન્વરસ્વામી વિહાર કરતાં એક વાર તે નગરમાં સમેસર્યા. પ્રભુનું આગમન સાંભળીને રાજા વંદન કરવા ગયા. વાંદીને બેઠા તે વખતે શ્રી જિનેશ્વર For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ - દેવનાગદાણા ઉપદેશ આપતાં જણાવ્યું કે “હે ભવ્ય છે. તમે જ્ઞાન પંચમીની આરાધના વરદત્તની જેમ વિધિ પૂર્વક કરા.. પ્રભુનાં વચન સાંભળી રાજાએ વરદત્તને વૃત્તાંત પૂછો, તે વખતે પ્રભુએ વરદત્તને (શરસેનના પૂર્વ ભવને) સ . વૃત્તાંત કહીને જ્ઞાન પંચમીનું વિશેષ માહદમ્ય જણાવ્યું તેથી ઘણું લેકેએ પંચમીનું તપ અંગીકાર કર્યું. શૂરસેન રાજાએ પણ દશ હજાર વર્ષ સુધી રાજ્ય સુખ ભેગવીને અનેક પુણ્ય કાર્યો કરીને પ્રભુ પાસે દીક્ષા લીધી. એક હજાર વર્ષ ચારિત્ર પાળીને કેવલજ્ઞાન પામી તેઓ મોક્ષે ગયા. ' હવે દેવલોકમાં ગયેલ ગુણમંજરીને જીવ આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચ્યવને જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉમા નામની વિજ્યમાં શુભા નામની નગરીમાં અમરસિંહ રાજાની અમરાવતી રાણીની કુક્ષમાં પુત્રપણે ઉત્પન્ન થયે. એગ્ય સમયે જન્મેલા તે પુત્રનું સુગ્રીવ નામ પાડયું. વીસ વર્ષની ઉંમર થયે સુગ્રીવને રાજ્ય સેંપી પિતાએ દીક્ષા લીધી. સુગ્રીવ રાજા ઘણુ રાજ કન્યાઓ પરણ્યા. તેમને અનેક પુત્રો થયા, તેમાં મોટા પુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી. કેવલજ્ઞાન પામી ભવ્ય જીવોને બેધ પમાડતાં એક લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી સર્વ કમરને ક્ષય કરી મોક્ષે ગયા. એ પ્રમાણે વરદત્ત અને ગુણમંજરી બને જણા જ્ઞાનપંચમીની આરાધના કરીને મોક્ષે ગયા. આ જ્ઞાનપંચમીની તમારાધનાથી સૌભાગ્યની વૃદ્ધિ થતી હોવાથી એને સૌભાગ્ય For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીની કથા ૧પ પંચમી પણ કહે છે. આ બંનેની બેધદાયક કથા વાંચીનેભવ્ય જ્ઞાનપંચમીની આરાધનામાં ઉદ્યમી બને!! મોન એકાદશીના દેવવંદનના રચનાર પં૦ રૂપવિજયજી. આમનું જન્મ સ્થાન તેમજ માત પિતા વગેરેની બીના પ્રાપ્ત થતી નથી. પરંતુ તેમને દીક્ષા પર્યાય લગભગ પચાસ વર્ષને હશે. કારણ કે તેમના ગુરૂ સં. ૧૮૬૨ના ચૈત્ર સુદ પાંચમના દિવસે સ્વર્ગવાસી થયા છે. અને તેઓશ્રી સં. ૧૯૦૫માં સ્વર્ગવાસી થયા છે. તેઓએ સ્નાત્રપૂજા, પંચકલ્યાણક પૂજા, પંચજ્ઞાન પૂજા, પીસ્તાલીસ આગમ પૂજા, વીસ સ્થાનક પૂજા વગેરે અનેક કૃતિઓ બનાવી છે. વળી, પૃથ્વીચંદ્ર ચરિત્ર સંસ્કૃત ભાષામાં ગદ્યમાં બનાવ્યું છે. તેમજ તેઓશ્રીને ૫૦ કીર્તિવિજય ગણિ, ૫૦ અમીવિજય ગણિ, ૫૦ ઉદ્યોતવિજય, મેહન વિજય (લટકાળા) વિગેરે શિષ્ય હતા. આજે વિજ્ય પદને શોભાવનારા ઘણા ખરા મુનિએ પ્રાયઃ તેઓશ્રીની પરંપરાના છે. તેઓશ્રી સંબંધી. વિશેષ હકીકત પ્રાપ્ત થઈ નથી. મૌન એકાદશીની કથા. ચૌમાસી ચૌદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે, આ દિવસે - ત્રણ વીસીએનાં તીર્થકરના ૧૫૦ કલ્યાણક થયાં છે. - તેથી આ દિવસ એ શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા કરનારને ૧૫૦ ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફલને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ. આ તિથિની આરાધના કરનાર સુર શેઠની કથા ટૂંકાણમાં અહિં કહેવાય છે. " એક વાર બાવીશમા શ્રીનેમિ પ્રભુ દ્વારિકા નગરીમાં સમેસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા. પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી. દેશનાને અંતે કૃષ્ણ પૂછ્યું કે “હે ભગવન્! વર્ષના ૩૬૦ દિવસમાં એ ક ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું ડું પણું વ્રતાદિ તપ ઘણું ફળ આપે?” જવાબમાં પ્રભુએ જણાવ્યું કે “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીને દિવસ સવ પર્વેમાં ઉત્તમ છે કારણ કે તે દિવસે ત્રણ વીસીના તીર્થંકરાના ૧૫૦ કલ્યાણક આવે છે. તે આ પ્રમાણે – આ ભરત ક્ષેત્રમાં વર્તમાન વીસીમાં આ દિવસે ૧ અઢારમા શ્રી અરનાથ “પ્રભુની દીક્ષા થઈ છે. ૨ એકવીસમા નમિનાથને કેવલજ્ઞાન થયું છે, ૩ ઓગણીસમા શ્રી મલ્લીનાથને જન્મ થયો છે. ૪-૫ તેમની દીક્ષા તથા કેવલજ્ઞાન પણ તેજ દિવસે થયાં છે. એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં પાંચ કલ્યાણક થયાં છે. એ પ્રમાણે કુલ પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરવતક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક થયા હોવાથી પ૦ થયા. આ પ્રમાણે વર્તમાન ચોવીસીના ૫૦ થયા છે. તે પ્રમાણે રાતીત (ગએલી) ચોવીસીમાં ૫૦ થયા છે. અને અનગત (આવતી ચોવીસીમાં પણ ૫૦ થશે. તેથી કુલ દોરો For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીની કથા ૧૭ કલ્યાણકે આ તિથિએ થયા છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ દેટસે ઉપવાસનું ફલ મળે છે. પરંતુ આ તપની વિધિ પૂર્વક જેઓ આરાધના કરે છે તેમના ફળનું તે કહેવું જ શું? આ ત૫ ૧૧ વર્ષે પૂરો થાય. છે. આ દિવસે મુખ્યતાએ મૌન જાળવવાનું હોવાથી મૌન એકાદશી કહેવાય છે. - કૃષ્ણ મહારાજે ફરીથી પ્રભુને પૂછયું કે હે ભગવંત!. પૂર્વે કઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કરી. છે? તેમજ આરાધના કરવાથી તેને શું ફળ મળ્યું તે કૃપા કરી જણાવો.” - ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સૂર શેઠની કથા કહી, તેને સાર આ પ્રમાણે – ' ધાતકી ખંડમાં દક્ષિણ ભારતમાં વિજયપુર નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય. કરતું હતું. તેને ચંદ્રાવતી નામે રાણી હતી. તે નગરમાં સૂર નામે મટે વ્યવહારી (વેપારી) રહેતું હતું. તે. ઘણો ધનવાન તથા દેવ ગુરૂને પરમ ભક્ત હતો. - તે શેઠે એકવાર ગુરૂને પૂછ્યું કે “મારાથી રોજ ધર્મ બની શકો નથી. માટે મને એ એક દિવસ કહે કે જે દિવસે કરેલે ધર્મ ઘણા ફળવાળો થાય.” તે વખતે ગુરૂએતેને મૌન એકાદશીને મહિમા કહ્યો. તે દિવસે વિહાર ઉપવાસ, આઠ પહોરને પૌષધ કરવો વિગેરે વિધિ જણાવી. શેઠે આદર પૂર્વક તે તપ શરૂ કર્યો અને વિધિ પૂર્વક તે For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દેવવંદનમાલા, તપની આરાધના કરી આયુષ્ય પૂર્ણ થયે શેઠ મરણ પામીને આરણ નામના અગિયારમા દેવલોકમાં દેવ થયા.' ત્યાં દેવતાઈ ભેગો ભેગવીને આયુષ્ય પૂર્ણ થયે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સૌરીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે વખતે માતાને વ્રત પાલવાની ઈચ્છા થઈ. તેણીએ પૂર્ણ માસે સુંદર પુત્રને જન્મ આપે. મધ્ય રાતે બાલકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નિધાન નીકળ્યું, તેનાથી પુત્રને માટે જન્મોત્સવ કર્યો. ગર્ભમાં હતું ત્યારે માતાને વ્રત પાલવાની ઈચ્છા થઈ તેથી તે બાળકનું સુત્રત નામ પાડયું. પાંચ ધાવ માતાથી લાલન-પાલન કરતે તે સુવત આઠ વર્ષને થશે ત્યારે મોટા ઉત્સવપૂર્વક નિશાળે ભણવા મૂકો. ત્યાં તે સઘળી કળાઓ શીખે. અનુક્રમે યુવાવસ્થામાં આવ્યું ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાએ પરણવી. તેમની સાથે વિષય સુખ ભેગવતે તે કાળ પસાર કરે છે. સમુદ્રદત્ત શેઠે પુત્રની ગ્યતા જોઈને તેને ઘરને ભાર સેં. અને પોતે સામાયિક, પ્રતિક્રમણાદિ ધર્મ કાર્ય કરવામાં સાવધાન થયા. અને અનશન કરી મરણ પામી દેવકમાં ગયા. ત્યાર પછી સુવ્રત શેઠ અગિયાર ક્રોડ ધનના માલિક થયા. લેકેમાં પણ માનનીય થયા. એ વખતે તે નગરના ઉદ્યાનમાં શીલસુંદર નામે ચાર જ્ઞાના આચાર્ય પધાર્યા. વનપાલકે વધામણી આપવાથી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મૌન એકાદશીની કથા રાજા પરિવાર સાથે ગુરૂને વાંદવા ગયે. તે વખતે સુવ્રત શેઠ પણ ગુરૂને વાંદવા આવ્યો. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપે તેમાં મૌન એકાદશીનું માહાસ્ય જણાવ્યું. મૌન એકાદશીના તપની હકીક્ત સાંભળી સુવ્રત શેઠને તેને વિચાર કરતાં જાતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું. તેથી પોતે દેવ ભવના પૂર્વ ભવમાં આ તિથિની આરાધના કરી તેથી દેવ થશે અને ત્યાંથી ચ્યવી અહીં સુવ્રત શેઠ થયે એમ જાણ્યું. આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ જાણીને ઉભા થઈને બે હાથ જોડીને સુવ્રત શેઠે ગુરૂને કહ્યું કે “મારે અંગીકાર કરવા રોગ્ય ધમ જણાવો.” તે વખતે ગુરૂએ પણ સભા સમક્ષ સુવ્રત શેઠને પૂર્વ ભવ કહ્યો, પછી કહ્યું કે તમે પૂર્વ ભવમાં મૌન એકાદશીનું તપ કર્યું તેથી આ ભવમાં આવી ઋદ્ધિ પામ્યા છે. અને હવે પણ તેજ તપ કરે જેથી મેક્ષનાં સુખ પણ મળશે. શેઠે પણ ભાવપૂર્વક કુટુંબ સહિત મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું, મૌન અગિયારસને દિવસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચાર લેકે તે દિવસે શેઠને ઘેર ચોરી કરવા આવ્યા. ચોરેને જેવાં છતાં શેઠ મૌન જ : રહ્યા અને ધમ ધ્યાનમાં નિશ્ચલ રહ્યા. ચરો ધન લઈને ' ચાલવા લાગ્યા. પરંતુ શાસન દેવીએ એને થંભાવી દીધા, - તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહિ. - સવારે શેઠ કુટુંબ સાથે ધર્મશાલાએ જઈ ગુરૂને વાદીને પિસહેપારીને જ્ઞાનની પૂજા કરી ઘેર આવ્યા. એને For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ર૦ દેવવંદનમાલા તેવી જ અવસ્થામાં ઉભેલા જોયા. પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ. રાજાએ ચેરેને પકડવા સુભટને મેલ્યોરાજા સુભટોને ન મારે એ ચેરે ઉપર શેઠને દયાભાવ થવાથી સુભટ પણ શેઠના તપના પ્રભાવે થંભી ગયા. આ વાત જાણીને રાજા પિતે ત્યાં આવ્યું. શેઠે રાજાને આદર * સત્કાર કર્યો. શેઠે નમીને ચેરેને અભયદાન અપાવ્યું. શેઠની ઈચ્છા જાણી શાસન દેવે રે તથા સુભટોને મુક્ત કર્યા. સર્વે સ્વસ્થાને ગયા. આથી જૈનશાસનને મહિમા વધે. એક વાર મૌન એકાદશીને દિવસે નગરમાં આગ લાગી. તે આગ ફેલાતી ફેલાતી શેઠ પસહમાં રહ્યા છે, ત્યાં સુધી આવી પહોંચી. લેકેએ શેઠને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું. પરંતુ શેઠ તે કુટુંબ સહિત કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. શેઠના ધર્મના પ્રભાવથી તેમના ઘર, હાટ, વખારે, પૌષધશાલા વગેરે સઘળું બચી ગયું, તે સિવાય બધું નગર મળી ગયું. - પ્રભાતે શેઠની સઘળી સંપત્તિ બચી ગએલી જોઈને સર્વ લેકે આશ્ચર્ય પામ્યા, શેઠની ધર્મશ્રદ્ધાનાં વખાણ કરવા લાગ્યા. આ વાત જાણીને રાજા પણ મંત્રી સામતાદિ પરિવાર સાથે શેઠને ત્યાં આવ્યું. તે પણ શેઠની સર્વ સંપત્તિ અખંડ રહેલી જોઈને આશ્ચર્ય પામ્યું. સર્વેએ જૈન ધર્મના વખાણ કર્યા. અને આજે જૈન ધર્મને પ્રભાવ નજે જ એમ બેલવા લાગ્યા. શેઠે પણ તપ પૂરે થયો For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીની કથા - ૨૧ ત્યારે તપનું મોટું ઉજમણું કર્યું. બીજાં પણ ધર્મનાં અનેક કાર્યો કર્યા. શેઠને અનેક પુત્ર પુત્રીને પરિવાર હતું. તે બધાને પરણાવ્યા. પછી વૃદ્ધ ઉંમરે પહોંચેલા શેઠે વિચાર કર્યો કે હવે મારે ગુરૂ પાસે ચારિત્ર લઈ જન્મ સફળ કર જોઈએ. પુષ્પગે ચાર જ્ઞાની ગુણસુંદર નામે આચાર્ય ત્યાં પધાર્યા. શેઠે મોટા પુત્રને ઘર સંપીને તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે ઘણું દ્રવ્ય વાપર્યું. શેઠની ૧૧ સ્ત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી.. એક વાર મૌન એકાદશીના દિવસે સુવ્રત સાધુ કાઉસ્સગ્ય ધ્યાનમાં રહ્યા છે તે વખતે મિથ્યાત્વી દેવે તેમની પરીક્ષા કરી. તેમાં દેવે અન્ય સાધુના શરીરમાં પ્રવેશ કરી સુવ્રત સાધુને એ માર્યો. તે વખતે સુવ્રત સાધુ કેપ નહિ કરતાં ક્ષમા પૂર્વક વિચારણા કરે છે, વિચારણામાં શુકુલ ધ્યાનમાં ઘાતી કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. દેવેએ મેટો ઉત્સવ કર્યો. - ત્યાર પછી સુવ્રત કેવલી અનેક ઈવેને ધર્મ પમાડી ઘણાં વર્ષો કેવલ પર્યાય પાળી છેવટે અનશન કરી એક્ષે ગયા. બીજા પણ ઘણું જીવે આ તપનું આરાધન કરી અનેક વ્યક્તિએ પામી મેક્ષે ગયા છે. આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાને કૃષ્ણ વાસુદેવને મૌન એકાદશીને મહિમા કહ્યો. તે સાંભળી કૃષ્ણ વાસુદેવ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પણ ધર્મ કાર્યમાં ઉદ્યમી થયા અને તીર્થકર નામ કર્મ બાંધ્યું. કથાના વાંચનાર ભવ્યું છે પણ કથા વાંચી આ તપના આરાધક બને. ચૌમાસી દેવવંદનના રચનાર પંન્યાસ શ્રી વીરવિજયજી. આ જ રાજનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ જગદીશ્વર પિતા અને માતા વિજકરને ત્યાં સંવત્ ૧૮૨હ્ના આસે સુદી ૧૦ મે જન્મ,નામે કેશવરામ. તેઓને ગંગા નામની બેન હતા. રળીયાત નામની બ્રાહ્મણ સાથે લગ્ન. સં. ૧૮૪૮માં ખંભાત નજીકના ગામમાં પંશુભવિજય પાસે દીક્ષા, ત્યારબાદ પંન્યાસ પદ. સં. ૧૮૬૭માં ગુરૂનું સ્વર્ગગમન. સં. ૧૯૧૦ માં તેનું સ્વગમન. આ મહાત્માનાં કાવ્ય એટલાં બધાં મનહર છે કે શ્રોતાને તદ્રુપ બનાવે છે. તેઓના બનાવેલ અનેક પ્રકારનાં સ્તવને, પૂજાઓ, શુભવેલી, મોતીશાના ઢાળીયાં, હઠીભાઈના દેરાનાં ઢાળીયાં વગેરે અનેક વિદ્યમાન છે, તેમજ તેઓશ્રીની તીથિ આજે પણ રાજનગરની તમામ જનતા ધ જિગાર બંધ કરી ધ્યાનમાં લીન રહી ઉજવે છે. આ સંબંધી વિશેષ હકીક્ત જૈન ધર્મ પ્રસારક સભા તરફથી બહાર પલે તેમાથીના જીવન ચરિત્ર દ્વારા જાણવી. * * * For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ચૌમાસી ક્યા ચૌમાસીની કથા વર્ષની આદિમાં કારતક માસમાં આવતા જ્ઞાનપંચમી પર્વની કથા આગળ જણાવ્યા મુજબ કહી. ત્યાર પછી કારતક માસમાં સુદ ચૌદસે માસી ચતુર્દશી (ચૌદશ) આવે છે. માટે હવે ચોમાસા દેવવંદન કહેવાને અવસર હેવાથી શરૂઆતમાં ચૌમાસીની કથાને સર ટૂંકાણમાં કહું છું.. વર્ષમાં ત્રણ ચમાસી આવે છે. કારતકી ચૌમાસી, ફાગણ ચૌમાસી અને આષાઢ ચૌમાસી, ત્રણ ચૌમાસીમાં પણ આષાઢ ચૌમાસીમાં વ્રતધારી શ્રાવક જણે બાર વ્રત ગ્રહણ કર્યા હોય તેમાં પાંચમું વ્રત અંગીકાર કર્યું હોય તેણે દરેક ચૌમાસીમાં તેના નિયમોને સંક્ષેપ કરો. જેણે તે વ્રત અંગીકાર ન કર્યું હોય તેવા શ્રાવકે પણ દર ચોમાસામાં અમુક અભિગ્રહો સ્વીકારવા જોઈએ. તેમાં પણ આષાઢ ચોમાસામાં (વર્ષ ચાતુર્માસીમાં) વિશેષતાથી વિધિ પૂર્વક ગ્રહણ કરવા જોઈએ. વર્ષા ઋતુમાં હળથી ખેતર ખેડવું, ગાડા ચલાવવાં વગેરેને ત્યાગ કરે, કારણકે આ ચૌમાસામાં વર્ષાદને લીધે અનેક વનસ્પતિઓ તથા અનેક પ્રકારના વિકસેન્દ્રિય છ તથા દેડકાં વિગેરે પંચેંદ્રિય જીવની ઉત્પત્તિ થાય છે તેથી ઉપરની ક્રિયાઓથી ઘણું જીવહિંસા થાય છે. આજીવિકા નિમિત્ત ખેતીને ત્યાગ ન બને તે પણ એકાદ ખેતરથી અધિક ખેતર ખેડવાને નિયમ કરવું. આ કાળમાં For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા સર્વ દિશાઓમાં જવાને નિષેધ કર્યો છે. કહ્યું છે કે વર્ષો તુમાં સર્વ જીવેની દયા માટે એક સ્થાનકે રહેવું.” પ્રથમ બાવીસમા શ્રી નેમિનાથના ઉપદેશથી કૃષ્ણ મહારાજાએ ચૌમાસીમાં દ્વારકાની બહાર નહિ નીકળવાને નિયમ ગ્રહણ કર્યો હતે. તેવી જ રીતે કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજીની પાસે ગુર્જરેશ્વર કુમારપાળે પણ આષાઢ માસામાં નગર બહાર નહિ જવાને નિયમ લીધું હતું. તેને ટૂંક સાર આ પ્રમાણે આષાઢમાસામાં સંકટ આવ્યા છતાં વ્રત નહિ મૂનાર કુમારપાળ નરેશની કથાને સાર. એક વાર પાટણ નગરમાં માસું રહેલા શ્રી હેમચંદ્ર સૂરીશ્વરે કુમારપાળ રાજાની આગળ છઠા દિગૃવિરમણ વ્રતનું વર્ણન કરતાં જણાવ્યું કે “વિવેકી પુરૂએ જીવદયાના પાલન માટે છક્ડા વ્રતનું ગ્રહણ કરવું જોઈએ, તેમાં પણ વર્ષા ઋતુમાં તે અવશ્ય ગ્રહણ કરવું જોઈએ. ગુરૂનાં વચન સાંભળીને કુમારપાળ ભૂપાળે પણ ગુરૂ પાસે નિયમ ગ્રહણ કર્યો કે નગરમાં સર્વ ચૈત્યને વંદન તથા ગુરૂને વંદન કરવા સિવાય નગરમાં પણ ચોમાસાની અંદર હું ફરીશ નહિ. - કુમારપાળે ગ્રહણ કરેલ નિયમની વાત બધે ફેલાઈ ગઈ. તે અભિગ્રહની તથા ગુજરાતની સમૃદ્ધિની વાત ચરના ૪ મુખથી સાંભળીને ગઝનીના રાજાએ ગુજરાત દેશ ૪ ગુપ્તચર, બાતમીદાર. . . . For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ચોમાસી કથા જીતવાને સારે લાગે છે એવું જાણીને ગુજરાત તરફ પ્રયાણ કર્યું. પોતાના ચરના મુખથી આ હકીકતને જાણીને ચિન્તાતુર રાજા પ્રધાનને સાથે લઈને ગુરૂ પાસે આવ્યો. ગુરૂને વંદન કરીને હકીકત જણાવીને કહ્યું કે “જે હું તેની સામે જતો નથી તે તે દેશને લૂંટશે. તેથી લોકોને પીડા થશે. તેમજ ધર્મની નિંદા થશે ને સામે જાઉં તે નિયમનો ભંગ થાય છે.” રાજાનાં વચન સાંભળી ગુરૂએ કહ્યું કે “તમે લગાર પણ ચિન્તા કરશો નહિ કારણ કે તમારે આરાધે ધર્મ જ તમને સહાય કરશે.” એ પ્રમાણે રાજાને આશ્વાસન આપી પદ્માસન કરીને બેઠેલા ગુરૂ કાંઈક ધ્યાન કરવા લાગ્યા. એક મુહૂર્ત પછી આકાશ માર્ગે સૂતેલા મનુષ્ય સાથે એક પલંગ ગુરૂ પાસે આવ્યું. આ પલંગ કેને છે એ પ્રશ્ન રાજાએ કર્યો. ત્યારે ગુરૂએ સત્ય જણાવ્યું. તેવામાં ઉંઘમાંથી એકદમ જાગેલે તે ગઝનીને રાજા વિચારવા લાગ્યું કે “તે મારૂં સ્થાન ક્યાં? સૈન્ય ક્યાં? આ ધ્યાન કરનાર કેણ? આ રાજા કેણ?” વિચારમાં પડેલા તેને ગુરૂએ કહ્યું કે “હે શકેશ ! (શક જાતિના લશ્કરને અધિપતિ હેવાથી) શે વિચાર કરે છે? પૃથ્વી ઉપર પિતાના ધર્મનું એક છત્રે રાજ્ય કરતા જે રાજાને દેવે પણ સહાય કરે છે તે ધર્માત્મા ગુર્જરેશ્વરના શરણને તમે અંગીકાર કરો.” | સૂરીશ્વરનાં ઉપરનાં વચને સાંભળી નિઃસહાય તે મગનીપતિએ ભય, ચિત્તા અને લવાજાથી સૂરીશ્વરને પ્રણામ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ કરીને કુમારપાળને પ્રણામ કર્યો. પછી કહ્યું કે “હે રાજન મા અપરાધ ક્ષમા કરે. હવેથી હું તમારી સાથે કાયમની સુલેહ સન્ધિ કરૂં છું. મારા જીવનનું રક્ષણ કરીને જંગજજીવપાલક (જગતના જીના પાળનાર) એવું તમારું બિરૂદ સાચું કરે. પ્રથમ પણ તમારું પરાક્રમ મેં સાંભળ્યું હતું, છતાં હું તે ભૂલીને અહીં આવે. હવેથી કદાપિ તમારી આજ્ઞા ઓળંગીશ નહિ. તમારું કલ્યાણ થાઓ. મને મારા સ્થાને પહોંચાડવા કૃપા કરે.” તે વખતે કુમારપાળ ભૂપાળે કહ્યું કે જે છ મહિના સુધી તમારા નગરમાં અમારી (અહિંસા) પળાવે તે તમને છુટા કરવામાં આવે. આ મારી આજ્ઞા અને ઈચ્છા પ્રાણએના રક્ષણ માટે છે. તેના પાલનથી તમારું પણ કલ્યાણ થશે.” ગઝની પતિએ પણ તેમ કરવા કબૂલ કર્યું. પછી રાજા તેને પિતાના મહેલમાં લઈ ગયે. ત્યાં તેને યોગ્ય સત્કાર કરી જીવદયાની મહત્તા સમજાવી પિતાના પુરૂષ સાથે કુમારપાળે તેને તેના સ્થાને પહેંચાડ્યો, ત્યાં છ મહિના જીવરક્ષા પળાવીને રાજાના પુરૂષ પણ ગઝનીપતિએ આપેલા ઘણા ઘડા વિગેરે ભેટણ સાથે વસ્થાને આવ્યા. | ઇતિ કુમારપાળ કથા. છે અહીંઆ આ બાબતમાં બીજા પણ ધ્યાને ઘણાં આપ્યાં છે. પરંતુ તે બધાં દષ્ટાન્ત આપવાને આ પ્રસંગ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ચોમાસી ક્યા ર નથી. ટુંકાણમાં કહેવાના સાર એ છે કે વર્ષાઋતુમાં સ દિશાઓમાં જવાના નિયમ કરવા. પરંતુ તે કરવાની અશકિત હાય તા જેટલી દિશાના ત્યાગ બની શકે તેટલી દિશામાં જવાના ત્યાગ કરવા. વળી ચામાસામાં સર્વાં સચિત્તને ત્યાગ કરવો. પરંતુ તેમ કરવાને અશકત હૈાય તેણે જે જે સચિત્ત વસ્તુ વિના નિર્વાહ શકય હોય તે તે સચિત્તનો ત્યાગ કરવા. વળી જે જે દેશમાં જે જે વસ્તુઓ મળતી જ ન હાય, તેમજ જે જે ઋતુમાં જે જે ચિત્ત વસ્તુ હૈતી નથી તેના તે અવશ્ય ત્યાગ કરવા જ. કારણ કે તેટલે અંશે પાળેલી વિરતિ પણ મહા લદાયી છે, જેમ એક વખત ખાય પર ંતુ એકાશનનુ પચ્ચક્ખાણ ન કરે તે તેને એકાશનનું ફૂલ મળતું નથી, તેમ જે જે વસ્તુ મળતી નથી અને તેથી વાપરે નહિ પરંતુ નિયમ કર્યાં નહાય તા તેનું ફળ પશુ મળતું નથી. ( આ મામતમાં વંકચૂલનું દૃષ્ટાંત અન્ય ગ્રંથાથી જાણવું.) વિશેષમાં વર્ષાં ચામાસામાં અષ્ટ પ્રકારી પૂજા, દેવવંદન, સ્નાત્ર મહોત્સવ; ગુરૂને વંદન, નવીન જ્ઞાનાભ્યાસ, બ્રહ્મચય નું પાલન, ઉકાળેલુ પાણી પીવું તથા સચિત્તના ત્યાગ કરવા, આટલા વાનાં અવશ્ય કરવાં. આર્દ્રા નક્ષત્ર બેસે થકે રાયણુ તથા કેરીના ત્યાગ અવશ્ય કરવા. કારણ કે વૃષ્ટિ થવાથી રાયણમાં ઈયળ તથા કેરીના રસમાં તેના રસ સમાન વણુ વાળા કીટકા ઉત્પન્ન થાય છે. વળી આ વર્ષાં ચામાસીમાં For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ બીજા પણ પાપકારી કાર્યોને ત્યાગ કરવો અથવા તેમને અને તે તેમાં સંક્ષેપ કરો. વિશેષમાં ફાગણ માસથી કારતકી પૂર્ણિમા સુધી પાન, ભાજી વિગેરે તથા તલને પણ ત્યાગ કર. કારણ કે તેમાં ઘણા ત્રસ જીવની વિરાધનાને સંભવ છે. જે કે ત્રણે માસીઓ યથાયોગ્ય વિધિ વડે આરાધવા ગ્ય છે તે પણ તેમાં શરૂઆતમાં તિથિઓ જેવી. તિથિએ ત્રણ પ્રકારે છે. તેમાં બે ચતુર્દશી, બે અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ છ ચારિત્ર તિથિએ (ચારિત્રને આરાધવા ગ્ય તિથિએ) છે બીજ, પંચમી અને એકાદશી એ જ્ઞાન તિથિએ છે તેમાં જ્ઞાન-દર્શનની આરાધના કરવી. આ ઉપરાંત છ આવશ્યક તથા પૌષધ વિગેરે તેમજ બીજી પણ જે જે બની શકે તે તે ધર્મ ક્રિયાઓમાં વિશેષ ઉધમ રાખ. ઈતિ ચૌમાસી કથા. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ છે ચૈત્રી પૂનમની કથા છે तीर्थराजं नमस्कृत्य, श्री सिद्धाचलसंज्ञकम् । चैत्रशुक्लपूर्णिमायाः, व्याख्यानं क्रियते मया ॥ અર્થ --અહે ભવ્ય ! શ્રી સિદ્ધાચલ નામે તીર્થાધિરાજ પ્રત્યે નમસ્કાર કરી ચૈત્ર સુદિ પૂર્ણિમાનું વખાણ લખું છું. સર્વ પૂર્ણિમા મધ્યે ચૈત્રી પૂનમ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારી છે. કારણ કે શ્રી વિમલાચલ તીર્થને વિષે અનેક વિદ્યાધર ચક્રવતી આદિ મોટા પુરૂષ સિદ્ધિને પામ્યા છે. વળી શ્રી ઋષભદેવજીના બે પુત્ર નમિ અને વિનમિ મોક્ષગતિ પામ્યા છે, તથા શ્રી સિદ્ધાચલને વિષે 2ષભદેવસ્વામીના પ્રથમ ગણધર જે શ્રી પુંડરીક નામે મુનીશ્વર, તે ચૈત્રી પૂનમને દિવસે પાંચ કેડી સાધુના પરિવારે મેક્ષે પહોંચ્યા છે માટે પૂનમને દિવસ સર્વમાં શ્રેટ કહ્યો છે તેથી એ દિવસને ઉત્તમ પર્વ જાણીને તેનું આરાધન કરવું. હાં પ્રથમ-નમિ-વિનમિને સંબંધ કહીને પછી શ્રી પુંડરીક ગણધરજીને સંબંધ કહીશું. * અધ્યા નગરીનું રાજ્ય ભરતને આપી અને તક્ષશિલાનું રાજ્ય બાહુબલને આપી તથા બીજા પુત્રને યથાયોગ્ય દેશનું રાજ્ય આપી શ્રી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી, પણ તે વખતે નમિ અને વિનમિ કેઈ કાર્ય નિમિત્તે દેશાંતર ગયા હતા, તેથી ભગવાન પણ નમિ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા વિનમિને રાજ્ય આપવું ભૂલી ગયા પછી કેટલેક દિવસે જે વારે તે પરદેશથી ફરી આવ્યા. તે વખતે ભરતને પૂછવા લાગ્યા - કે આપણા પિતા ક્યાં ગયા છે? એમ પૂછવાથી તેમને ભરતે ઉત્તર આપે કે આપણા પિતાએ દીક્ષા લીધી છે, માટે તમે હવે મારી સેવા કરે અને હું તમને કેઈક દેશનું રાજ્ય આપીશ. પણ તેમણે ભારતની કહેલી વાત ન માની અને રાજ્ય લેવા સારૂ ભગવાન પાસે આવ્યા. તિહાં ભગવાન જિહાં જિહાં વિચરે, તે તે સ્થાનકે કાંટા, કાંકરા વેગળા કરી ભૂમિ શુદ્ધ કરે તથા ભગવાન જે વારે કાઉસગ્ગ ધ્યાને ઊભા રહે, તે વારે તેના ઉપરથી ડાંસ, મચ્છર ઉડાડે અને પ્રભાતમાં, સંધ્યાકાલમાં ભગવાનને વાંકીને વિનંતિ કરે કે મહારાજ ! અમને રાજ્ય આપે. એમ નમિ-વિનમિ ભગવંતની પાછળ વિચરે છે. એકદમ ધરણંદ્ર ભગવાનને વાંદવા આવ્યા. તેણે નમિ-વિનમિને સેવા કરતા જોઈને તેમની ઉપર પ્રસન્ન થઈ અડતાલીશ હજાર સિદ્ધવિદ્યા આપી. સેલ વિદ્યાદેવીઓનું આરાધન બતાવ્યું અને વૈતાઢય પર્વતની દક્ષિણ મેખલાએ રથનુપુર ચક્રવાલ પ્રમુખ પચાસ નગર વસાવી આપ્યાં તથા ઉત્તર મેખલાને વિષે ગગનવલ્લભ પ્રમુખ સાઠ નગર વસાવી આપ્યાં તથા વિદ્યાને મળે કરી તિહાં લેકની વસ્તી પણ કરી આપી. પછી તે દિશાને લિ નમિ અને વિનમિ એ બેઉ ભાઈ રાજ્ય પાળવા લાગ્યા. તે બે ભાઈપિતતાના પુત્રને રાજ્ય માટે સ્થાપી પિતે સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરી શ્રી વિમલાચલતી આવી શ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ચમી પૂનમની કથા રાષભદેવ ભગવાનને નમસ્કાર કરી તે જ પર્વત ઉપર સાધુની બે કેસાથે મોક્ષે હતા, એનમિ-વિનંમિને સંબંધ કહ હવે શ્રી રાષભદેવવામીન થયેલા પ્રથમ ગણધર શ્રી પુંડરીકછ ચૈત્રી પૂનમને દિવસે એ પર્વત ઉપર મેક્ષે ગયા જેથી એ પર્વતનું નામ પણ પુંડરીકગિરિ કહેવાય છે. માટે તે પુંડરીકગણધરની કથા કહે છે, * શ્રી કષભદેવસ્વામી છદ્મસ્થપણે વિહાર કરતાં પુરિમતાલની સમીપે શુકલમુખ ઉદ્યાનમાહે આવ્યા. તિહાં પ્રભુને કેવલજ્ઞાન ઉપન્યું તે વારે સર્વ ઈન્દ્રાદિક દેવેએ મળી સમવસરણની રચના કરી. સેવકે આવી ભરત રાજાને પ્રભુને થયેલા કેવલજ્ઞાનની વધામણ આપી. તે સાંભળી ભરત રાજા ઘણે હર્ષ પામે થકે બેઠે છે એટલામાં વલી બીજે સેવક આવ્યું. તેણે પણ આવી વધાઈ આપી કે હે મહારાજ ! આયુધશાળાને વિષે તેજ પુંજે કરી વિરાજમાન એવું ચક્રરત્ન ઉપન્યું છે. તે સાંભળી ભરતજીએ મનમાં વિચાર્યું જે બેઉ વધાઈ સાથે આવી તે હવે પ્રથમ મહત્સવ કેને કરીએ? જે માટે ચક્રરત્નને મહત્સવ તે કેવળ કર્મ બંધનું કારણ છે અને આ ભવને અર્થ સાધક છે, અને તીર્થકરના કેવલજ્ઞાનને મહત્સવ જે કરે, તે તો ઈહભવ પરભવ સંબંધી સર્વ અર્થને સાધક છે. માટે પ્રથમ કેવલજ્ઞાનને મહત્સવ કર એમ નિર્ધારી ચતુરંગિણી સેના લઈ મરૂદેવી માતાની સાથે હાથી ઉપર ચડી અનેક પ્રકારના વાનિવ વાજતે જોવામાં અયોધ્યા થકી બહાર નીકળી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની સમીપ જાય છે, તેવામાં પ્રભુ આગળ. દેવદુંદુભિને વનિ થાય છે, તે સાંભળી માતા મરૂદેવાજીએ હર્ષવંત થઈ પૂછ્યું જે-હે પુત્ર! એ વાજિંત્ર ધ્વનિ ક્યાં થાય છે?તે વારે ભરતે કહ્યું “હે માતાજી! તમારા પુત્રની આગળ વનિ થાય છે. વળી આ તમારા પુત્રની ત્રણ ગઢ પ્રમુખની રચના આદિક અદ્ધિ તો જુઓ! એવાં ભરતનાં વચન સાંભળીને તે દેખવા માટે મરૂદેવાજી પિતાની આંખેને મસળવા લાગ્યાં. તેમાંથી હર્ષનાં આંસુ આવ્યાં તેથી આંખનાં પડલ ઉતરી ગયાં. તે વારે સમવસરણની શોભા દીઠી, પણ પુત્ર તે માતાને બેલાવતા નથી, તેથી વૈરાગ્ય પામી ક્ષપકશ્રેણી આરહણ કરી કેવલજ્ઞાન પામી તત્કાલ તે મોક્ષે પહતાં. તે વારે ભરત રાજા માતાના શરીરને ક્ષીરસમુદ્રમાં પરઠવી શોક નિવારીને ભગવાન પાસે જઈ પંચાભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા દઈ વિધિએ વંદના કરી યથાયોગ્ય સ્થાનકે બેઠા. તિહાં ભગવાને ધર્મોપદેશ દીધે. તે સાંભળી ભરત રાજાએ શ્રાવકને ધર્મ આદર્યો, અને ભરતના પુત્ર જે ઋષભસેન તેનું જ બીજું નામ પુંડરીક. તેણે ઘણા પુત્ર પિત્રાદિક સાથે ચારિત્ર લીધું. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ચોરાશી ગણધર સ્થાપ્યા, તેમાં પ્રથમ ગણધર શ્રી પુંડરીકજીને થાપ્યા. - હવે પુંડરીક ગણધર શ્રી રાષભદેવજીની સાથે શુદ્ધ ચારિત્ર પાલતા વિચરે છે, કેટલાક કાલ પછી ભગવાન સર્વે પરિવાર સહિત શ્રીસિદ્ધાચલનાથે રાયણવૃક્ષ તો સમાસ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ત્રી પૂનમની કથા સયાં. તિહા ઇંદ્રાદિક દેવતા વાંદવા આવ્યા. તેમની આગળ. તથા પુંડરીકાદિ મુનીશ્વની આગળ શ્રી શત્રુંજય. તીર્થને મહિમા કહ્યો તથા એ તીર્થ ઉપર પુંડરીક ગણધરને મોક્ષ પ્રાપ્તિ થશે તે વખાણીને વળી કહ્યું કે હે ભવ્ય છે! એ તીર્થ અનાદિ કાળનું શાશ્વતું છે. ઈહાં અનંતાં તીર્થકર, અનંતા મુનીશ્વર કમ ખપાવી સિદ્ધિ પામ્યા છે, અને અનંતા પામશે. અભવ્ય જીવ તે પ્રાયઃ એ. તીર્થને નજરે પણ ન દેખે. વળી આ અવસર્પિણમાં એ તીર્થ વિશેષપણે પુંડરીક એવે નામે પ્રગટ થશે. ઇત્યાદિક તીર્થને મહિમા કહીને ભગવાને વિહાર કર્યો. - હવે પુંડરીક પાંચ કેડી સાધુના પરિવાર સહિત ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સોરઠ દેશમાં આવ્યા. તિહાં તેમને વાંદવાને અનેક રાજા, શેઠ, સેનાપતિ પ્રમુખ ઘણા લોકો આવ્યા. ગુરૂએ પણ યથાયોગ્ય ધર્મદેશના આપી. તે અવનસરમાં કેઈક સ્ત્રી ચિંતાતુર થતી થકી મહાદુઃખી એવી પિતાની વિધવા પુત્રીને સાથે લઈને તિહાં આવી. પંડરીકા ગણધરને નમસ્કાર કરી અવસર પામી પૂછવા લાગી કે હે મહારાજ ! આ કન્યાએ પૂર્વભવમાં શું પાપ કર્યું હશે, કે જે થકી એને વિવાહ કરતાં હાથ મળાવવાની વખતે જ એને ભરતાર મરણ પામ્યા? એવું પૂછે થકે ચાર જ્ઞાનના ધરનાર ગણધરછ કહેવા લાગ્યા કે હે મહાનુભાવ! અશુભ કર્મનું અશુભ જ ફળ થાય. સર્વ જીવ પિતાનાં પૂર્વકૃત શુભાશુભ કર્મનાં જ ફળ પામે છે. પરંતુ બીજા તે નિમિત્તે . માત્ર છે, માટે એના પૂર્વના ભવને હું કહું છું તે સાંભળીને For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જવદનમાલા - જંબૂઢીપે પૂર્વ મહાવિદેહે ચંદ્રકાંતા નામની નગરીને.. સમરથસિંહ નામે રાજા છે. તેને ધારણી નામે શરી છે. તેજ નગરમાં એક મહા ધનવંત પરમશ્રાવક ધનાવહ નામે શેઠ રહે છે. તેની એક ચંદ્રશ્રી અને બીજી મિશ્રી એવે નામે એ સ્ત્રીઓ છે, એક દિવસે ચંદ્રશ્રી કામવિકારને વશ થઈ થકી મર્યાદા મૂકી પિતાની શકય મિત્રશ્રીને પતિ પાસે જવાને વારે તે તેને ઉલ્લંઘન કરી પિતે ભરતાર પાસે આવી. તે વારે તેને ભરતારે કહ્યું કે આજ તે તારો વારે નથી, માટે મર્યાદા મૂકીને કેમ આવી? તે સાંભળી ચંદ્રશ્રી કામવશ થતી કહેવા લાગી કે એમાં શાની મર્યાદા? તે વારે શેઠે કહ્યું કે કુલવંતને મર્યાદા છેડવી યુક્ત નહીં. તે સાંભળી ચંદ્રશ્રી સંતોષ રહિત થઈ રેષે ભરાતી થકી મલિન પરિગણામે મુખ વિલખું કરીને મિત્રશ્રી ઉપર ઘણે જ ઠેષ ધરવા લાગી. કેટલાક દિવસ પછી તે ચંદ્રશ્રીએ પિતાના પિતાને ઘેર આવીને મંત્ર, યંત્ર, તંત્ર, કામણ, ડુંમણ કરીને મિત્રશ્રીના શરીરમાં ડાકણને પ્રવેશ કરાવ્યું. તેથી મિત્રશ્રીના શરીરની સર્વ શેભા જતી રહી, તે જોઈ ભરતાર પણ મિત્રશ્રીને ત્યાગી ચંદ્રશ્રીને વશ થઈ ગયે. પાછળથી ભરતારે પણ કેટલાક દિવસે તે સ્વરૂપ જાણ્યું, તેથી તેણે ચંદ્રશ્રીને -ત્યાગી દીધી. હવે ચંદ્રથી શ્રાવકધર્મ પાલતી થકી પણ તે પાપ આલેયા વિના જ મરણ પામીને આ તારી પુત્રીપણે આવી ઉપની છે. એણે પૂર્વ ભવમાં મિત્રશ્રીને પતિને ગિ પડ્યો તેથી એ વિષકન્યા થઇ છે એને ભરતારને પશે તોર હો પણ. ભરતાર એનું મુખ જોવાની પણ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમની કથા ચાહના ન કરે એવું કર્મ એને ઉદય આવ્યું છે. એ પૂર્વકૃત કર્મના ઉદયથી દુખિયારી થઈ છે માટે કર્મની ગતિ વિચિત્ર છે. તે વારે ફરી તેની માતાએ કહ્યું કે, હે સ્વામી! તારતારના વિરહથી પીડાતી થકી આજે એણે વૃક્ષની ડાલને વિષે ફાંસો ખાઈને મરવા માંડયું હતું, તેને ફાંસીથી છોડાવીને હું આપની પાસે લઈ આવી છું, માટે આપ કૃપા કરીને એને સર્વ દુઃખથી વિમુક્ત કરનારી એવી દીક્ષા આપે. ગુરૂ એલ્યા કે આ તારી પુત્રી દીક્ષા લેવાને અગ્ય છે. તે વારે માતાએ કહ્યું કે હે મહારાજ ! એને જે ધમ કરવા યોગ્ય હેય તે બતાવે. ગુરૂ બોલ્યા કે હે ભદ્ર! એને ચૈત્ર શુદિ પૂનમનું આરાધન કરાવે, કે જે થકી એના અશુભ કર્મને વિલય થાય. પછી કન્યાએ કહ્યું કે હે મહારાજ ! તમે મુજને એને વિધિ બતાવે. તે વારે પુંડરીક ગણધર બેલ્યા કે ચૈત્ર શુદિ પૂનમને દિવસે શુભ ભાવથી ઉપવાસ કર. તથા શ્રીભગવંતનક્કેરાસરે જઈ પૂજા કરવી, સ્નાત્રમોત્સવ કરે. સર્વ દેરાસરે વાંદવા જવું, ગુરૂની પાસે ચૈત્રી પૂનમણું વખાણ સાંભળવું, દીન હીન જનને દાન આપવું, તે દિવસે શીયળ પાલવું, જીવની રક્ષા કરવી, મેતીથી અથવા ચોખાથી પાટ ઉપર વિમલગિરિની સ્થાપના કરીને તેની મેટી પૂજા કરવી, ગુરૂની પાસે પાંચે શસ્તિવે દેવ વાંદવા. દશ, વીશ, ત્રીશ, ચાલીશ, પચાસ લેગસના કાઉસ્સગ્ન કરવા. સ્તવન પણ કહેવાં. બે ટંક પડિકામણું કરવાં, બીજો વિશેષ ચિરિ ગળ્યાંતરથી જાણવે, ઈત્યાજિક નિ રાત્રિનાં For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દેવવંદનમાલા કર્તવ્ય કરવાં. પછી પારણાને દિવસે મુનિમહારાજને વહેરાવીને પોતે પારણું કરવું. એવી રીતે પનર વર્ષ તપસ્યા કરવી. તપસ્યા પૂર્ણ થવાથી શક્તિ પ્રમાણે ઉજમણું કરવું. એથી જે દરિદ્રી હોય તે ધનવાનું થાય. પુત્ર, કલત્ર, સૌભાગ્ય, યશ, કીર્તિ વધે. દેવતાનાં સુખ અને મેક્ષનાં સુખ પામે. વલી સ્ત્રીને ભરતારને વિયેગ ન થાય. રેગ, શેક, વિધવાપણું, મૃતવત્સાપણું ઈત્યાદિ દેને નાશ થાય. વળી વિષકન્યાપણું તથા ભૂત, પ્રેત, શાકિની, ડાકિની આદિકના સર્વ દેષ વિલય પામે. જે પ્રાણુ ભાવે કરી ચત્રી પૂનમનું આરાધન કરે, તે પ્રાણી મેક્ષનાં સુખ પામે. એવી પુંડરીક ગણધરની વાણી સાંભળીને તે કન્યા હર્ષવંત થઈ કહેવા લાગી કે હે મહારાજ ! એ તપ હું કરીશ. એમ ગુરૂ પાસે તપ અંગીકાર કરી માતાપિતા સહિત ગુરૂને નમસ્કાર કરી પોતાને ઘેર જઈ તે દિવસ આથી ત્રી પૂનમનું આરાધન કર્યું. તપ પૂર્ણ કરી ઉજમણું કર્યું. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી, શ્રીત્રાષભદેવસ્વામીનું ધ્યાન ધરતી રહી. છેવટે અનશન કરી આયુ પૂર્ણ થયે સૌધર્મ દેવલેકે દેવતાપણે જઈ ઉપની. તિહાં દેવતા સંબંધી ભેગ ભેગવી આયુ પૂર્ણ કરી મહા વિદેહને વિષે સુકચ્છ વિજયે વસંતપુર નગરમાં નરચંદ્ર રાજાના રાજ્યને વિષે તારાચંદ નામના શેઠ વસે છે તેની તારા નામે ભાર્યા છે, તેની કૂખે પુત્રપણે ઉપજશે. તેનું નામ પૂર્ણચંદ્ર થશે, બહેતર કલાએ પરિપૂર્ણ થશે, પશ્વર કેરી દ્રવ્ય પામશે, પનર રરીઓ અને For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ચિની પૂનમની કથા પન્નર પુત્ર પામશે. ઈત્યાદિક ઘણું સુખ ભોગવશે. વલી તે ભવમાં પણ ચૈત્રી પૂનમનું આરાધન કરશે. છેવટે જયસમૃદ્ધ ગુરૂની પાસે દીક્ષા લઈ ચારિત્ર પાળી મેક્ષે જશે. . એમજ રાત્રી પૂનમનું તપ કરતાં ઘણું જીવ મોક્ષે ગયા છે. તથા વળી શ્રીકૃષ્ણના પુત્ર શાંબ, મઘુર, દશરથને પુત્ર ભરત, શુક નામે મુનિરાજ, શૈલકજી, પંથક, રામચંદ્ર, દ્રાવિડ રાજા, નવ નારદ, પાંચ પાંડવ એ સર્વ શ્રી સિદ્ધાચલ ઉપર મેક્ષે ગયા છે. વલી ચૈત્રી પૂનમને દિવસે ઉપવાસ કરીને જે પ્રાણ શ્રીસિદ્ધાચલ તીર્થની યાત્રા કરે તે પ્રાણી નરક તિર્યંચની ગતિને વિચ્છેદ કરે. ચૈત્રી પૂનમને દિવસે મંત્રાક્ષરે પવિત્ર સ્નાત્રજલ ગ્રહણ કરીને ઘરને વિષે છાંટે તેના ઘરમાં મરકી પ્રમુખ ઉપદ્રવ ન થાય. સર્વદા છાંટે છતે પ્રાણી ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા પામે. શુભ ભાવથી આરાથતાં મંગલ માલા વા. મેક્ષનાં સુખ પામે. શ્રીનંદીશ્વર દ્વીપને વિષે શાશ્વતા ભગવાન પૂજ્યા થકી જે પુણ્ય થાય, તે થકી અધિક પુણ્ય ચૈત્ર શુદિ પૂનમને દિવસે શત્રુંજય તીર્થ ઉપર ભગવાનની પૂજા કરવાથી થાય. જે મનુષ્ય અન્ય સ્થાનકે રહ્યો થકે પણ ચૈત્રી પૂનમને દિવસે શ્રીષભદેવજીની તથા પુંડરીક ગણધરની પૂજા કરે; તે દેવતાની પદવી પામે. અને જે વિમલાચલ ઉપર રહ્યો થક, ભક્તિ કરે, તે ઘણું જ ફલ પામે; તેમાં તે કહેવું જ શું? તા ચૈત્રી પૂનમને દિવસે જે દાન આપીએ, તપસ્યા કરી ખાન ધરીએ, સામાયિક કરીએ, જિનપૂજા કરીએ, તે સાત For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ . દેવવંદનમાલા ધર્મ કાર્ય, પાંચ કેડી ગુણાં ફલનાં આપનાર થાય. જે પ્રાણી શુદ્ધ વિધિએ ચત્રી પૂનમનું આરાધન કરે તે જીવ પિતાને સ્થાનકે બેઠે થક ભાવના ભાવતે પણ તીર્થયાત્રાનું ફૂલ પામે છે ઈતિ ચેત્રી પૂનમનું વ્યાખ્યાન સંપૂર્ણ માસી દેવવંદનના રચનાર , પં. પદ્મવિજયજી " આ જ રાજનગરમાં શામળદાસ (શામળા)ની પળમાં શ્રેષ્ઠી ગણેશ અને તેમની પત્ની ઝમકુ આદર્શ દંપતી હતા. તેમને ત્યાં સંવત્ ૧૭૯૨ના ભાદરવા સુદી ૨ના દિવસે પુત્રને જન્મ થયે. તેમનું પાનાચંદ નામ રાખ્યું. આ પાનાચંદની છ વર્ષની ઉંમર થતાં તેમની માતા મૃત્યુ પામ્યાં તેથી તેમની માસી જીવીબાઈની છત્રછાયામાં ઉછરતાં તેઓ ધર્મ સંસ્કાર પામ્યા, માસી સાથે વ્યાખ્યાને જતાં મહાબલ મુનિને અધિકાર સાંભળી વરાગ્ય પામી સંવત ૧૮૦૫ના મહા સુદી અને દિવસે પાછા વાડીમાં ઉત્તમવિજય પાસે દીક્ષા લીધી. છેધાર્મિક સંસ્કૃત ન્યાય વિગેરેના સારા અભ્યાસ પછી વિદ્વાન પદ્મવિજયજીને રાધનપુરમાં વિક્રમ સંવત ૧૮૧૦ માં તપગચ્છમાં તે વખતના બિરાજમાન આચાર્ય વિજય ધ સરિએ પંડિત પદ આપ્યું. - 3 સુરત, બુરાનપુર, ઘોઘા, પાલીતાણા, પાલનપુર, For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પદ્રવિજયજી જીવન વૃત્તાંત પાટણ, સિદ્ધપુર, સાણંદ, લીંમડી, વિસનગર, રાધનપુર, અમદાવાદ વિગેરે સ્થળેએ મુખ્યત્વે તેઓનાં ચાતુર્માસ (માસ) થયાં છે. તેઓએ તેમના જીવનમાં સુરત, રાધનપુર, પાટણ, ઘઘા, પાલીતાણા, અમદાવાદ વિગેરે ઠેકાણે સેંકડે બિબેની પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણો વિગેરે કરાવેલ છે. તેમજ ૧ જયાનંદ કેવલી ચરિત્ર ગદ્ય, ૨ જયાનંદ કેવલીને રાસ સં. ૧૮૫૮.૩ સમરાદિત્ય કેવલીને રાસ વગેરે ભાવાવાહક અનેક પ્રકારનું ગેય [ ગળ] ગુર્જર સાહિત્ય સર્યું છે. જે આજે પણ અનેક ભવ્ય પુરૂષમાં કંઠસ્થ થઈ પ્રચાર પામી રહ્યું છે. તેઓ સં. ૧૮૬રના ચૈત્ર સુદ ૪ના દિવસે પ્રતિક્રમણ બાદ કાળધર્મ પામ્યા. દીવાળી દેવવંદનના કર્તા શ્રી જ્ઞાનવિમલસૂરિ આ સૂરિને જન્મ સં. ૧૯૯૪માં ભિન્નમાલ શહેરમાં થયે હતું. તેમનું નામ નાથુમલ હતું. તેમના પિતા -વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. તેમની વિશા ઓશવાળ જ્ઞાતિ હતી. તેમણે સં. ૧૭૦રમાં આઠ વર્ષની ઉંમરે ધીરવિમલ પાસે દીક્ષા લીધી. નવિમલ નામ પાડ્યું. તેમણે અમૃતવિમલગણ તથા મેરૂવિમલગણી પાસે અભ્યાસ કર્યો. તેમને સં. ૧૭૨૭ના મહા વદી ૧૦ મેં તપાગચ્છાપતિ આચાર્ય વિજયપ્રભસૂરિએ સાદી For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ - દેવવંદનમાલ પાસે ઘણેરાવ ગામમાં પંડિત (પચાસ) પદ આપ્યું. તેમના ગુરૂ ધીરવિમલગણું સં. ૧૭૩૯ માં સ્વર્ગવાસી થયા. આચાર્ય વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહિમાસાગર સૂરિએ પાટણ પાસે આવેલા સંડેસર (સંડેર) માં સં. ૧૭૪૪ ના ફાગણ સુદી પાંચમ ને ગુરૂવારે આચાર્ય પદવી આપી તેમનું જ્ઞાનવિમલસૂરિ નામ રાખ્યું. તે વખતે શેઠનાગજી પારેખે આચાર્યપદને મહત્સવ કર્યો હતે. તેમને વિહાર ઘણા ભાગે સુરત, અમદાવાદ, પાટણ, સાદડી, રાધનપુર, ખંભાત, ઘણેરાવ, શિરોહી, પાલીતાણા, જુનાગઢ વિગેરે સ્થળમાં થયેલ છે. તેમના ઉપદેશથી સુરતના શેઠ પ્રેમજી પારેખે સં. ૧૭૭૭માં શ્રી સિદ્ધાચળને સંઘ કાઢયે હતે. તે સંઘનું વર્ણન કવિ દીપસાગરગણુના શિષ્ય સુખસાગર કવિએ પોતાના પ્રેમવિલાસ નામના રાસમાં કર્યું છે. પાલીતાણામાં તેમનાં હાથે જિન પ્રતિમાની સત્તર વાર પ્રતિષ્ઠા થઈ છે. તેમણે છેલ્લું માસું ખંભાતમાં સં. ૧૭૮૨ માં કર્યું. ત્યાં આ વદમાં ૮૯ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસી થયા. ત્યાં શ્રાવકેએ તેમના પગલા યુક્ત દેરી ખંભાતમાં સકારામાં કરાવી જે આજે વિદ્યમાન છે. તેઓશ્રીએ ઘણું ગ્રંથ રચ્યા છે. ૧ નરભવ દષ્ટાંતમાળા, ૨ પાક્ષિક વિધિ પ્રકરણ ૩ સાધુ વંદન રાસ તથા ૪. ઉપાસક દશાંગ ટયર્થ વિગેરે ૧૩ ગ્રંથો નયવિમલગણની અવસ્થામાં રચ્યા છે. તથા ૭૫૦૦ શ્લેક પ્રમાણ પ્રશ્ન સાકરણવૃત્તિ, તથા સંસારરાવાવૃત્તિ વિગેરે થશે આચાર્ય For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ દીવાલી પર્વની કથા પણામાં બનાવ્યા છે. તે સિવાય અનેક સ્તવને, સજઝા, થે વિગેરે બનાવ્યા છે. આ પ્રમાણે ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેમણે મોટો ફાળો આપે છે. તેમનું વિશેષ ચરિત્ર જાણવા ઈચ્છનારે વિજાપુરને ઈતિહાસ તથા પં. મુક્તિવિમલગણું સંગૃહિત પ્રાચીન સ્તવન સંગ્રહ જેવા. દીવાલી પર્વની કથા ઉજજયિની નામની મોટી નગરી હતી. તેમાં સંપ્રતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં જીવિતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે આર્યસહિત નામના આચાર્ય આવ્યા હતા. એક વખતે રથયાત્રાને વરઘોડો નીકળે તે વરઘોડામાં આર્યસુહસ્તિસૂરિ સંઘ સાથે ચાલતા હતા. રાજા પિતાના મહેલના ગેખમાંથી વરઘોડે જોઈ રહ્યો હતે. વરઘોડામાં આર્યસુહસ્તિ સૂરિને જોઈને સંપ્રતિ રાજાને વિચાર થયે કે આ વેશ મેં કઈક સ્થળે જે છે. વિચારમાં તલ્લીન થતાં, તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને પૂર્વ ભવ છે. તેથી આર્યસુહસ્તિ જે પિતાના પૂર્વ ભવના ગુરૂ હતા તેમને ઓળખ્યા. ગુરૂને ઓળખીને સંપ્રતિ રાજા નીચે આવી ગુરૂને નમીને કહેવા લાગ્યા કે “મને ઓળખે છે?” ગુરૂએ કહ્યું કે “દેશના રાજાને કણ ન જાણે?” રાજાએ કહ્યું કે હું જાણવાનું કહેતા નથી. ગુરૂએ શ્રુતના ઉપગથી જાણીને કહ્યું કે “તું મારે શિષ્ય હતે.” રાજાએ પૂછયું કે મને For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા ચારિત્ર કેમ ફળદાયી થયું તે હું જાણતો નથી.” - આચાર્યે કહ્યું કે “રાજન ! પૂર્વ ભવમાં તું ભિક્ષુ હતે. ભીખ માગવા છતાં તને કઈ ખાવા આપતું નહોતું. એક વાર તું ઘણે ભૂખ્યું હતું. પરંતુ તેને કઈ ખાવાનું, આપતું ન હતું. એવામાં ગેચરી લેવા. માટે નીકળેલા સા ધુઓને તેં જોયા. તેઓને લેકે આદરથી બેલાવી લાડવા. - વિગેરે આપે છે, તેથી તે વિચાર કર્યો કે હું ઘેર ઘેર માગું છું છતાં કેઈ કાંઈ આપતું નથી અને આ સાધુઓને લોકે આદરપૂર્વક બેલાવીને આપે છે, આ સાધુઓને ઘણુ લાડવા મળે છે, માટે હું તેમની પાસે માગું. એમ વિચારી અમારા ઉપાશ્રયે આવીને તે લાડવા માગ્યા. અમે તેને કહ્યું કે અમારા જે થાય તે ખાવાનું આપીએ. તેથી ખાવાની લાલચે તે અમારી પાસે દીક્ષા લીધી. અમે તને લાડવા ખાવા આપ્યા. ઘણે ભૂખે હેવાથી તે હદ ઉપરાંત લાડવા ખાધા, તેથી રાત્રીએ વિચિકા (ઝાડા, ઉલટી) થઈ. સાધુએ તથા શ્રાવકે તારી યાવચ્ચ કરવા લાગ્યા. તે વખતે તે વિચાર કર્યો કે “મને કઈ ખાવાનું પણ આપતું નહોતું, પરંતુ મેં આ વેશ ધારણ કર્યો તે સાધુઓ તથા શ્રાવકે મારી કેટલી વેયાવચ્ચ કરે છે, આ સાધુ વેશ ઘણો ઉત્તમ છે. આવાં શુભ વિચારમાં તેજ રાત્રીમાં મરણ પામી તું અહીં સંપ્રતિ રાજા થયે છે. આ પ્રમાણે તે ચારિત્રના કારણભૂત સાધુ વેશની અનુમોદના કરી તેનું આ ફળ ગયું છે.” For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ દીવાળી પર્વની કથા તે વખતે સંપ્રતિ રાજાએ ગુરૂને કહ્યું કે “આપની કૃપાથી મને રાજ્ય વગેરે અદ્ધિ મળી છે, માટે તમે તે રાજ્ય ગ્રહણ કરે.” આચાર્ય મહારાજે કહ્યું કે “રાજન! અમને તે અમારા શરીર ઉપર પણ મમતા નથી તે રાજ્યને શું કરીએ? અમારે રાજ્યની ઈચ્છા નથી. એ રાજ્ય તે તમને તમારા પુણ્યથી મળ્યું છે. પરંતુ હવે ફરીથી પણ તમે સમકિત ધારણ કરે અને જૈન શાસનની પ્રભાવના કરી ધર્મને દીપાવો, સરૂની પાસે ધર્મ સાંભળો. દાન શીલ તપ અને ભાવ રૂપ ચાર પ્રકારને ધર્મ કરે. વળી પર્વ દિવસે તે ધર્મકરણ વિશેષતાથી કરે.” ઉપર પ્રમાણેનાં ગુરૂર્ના વચન સાંભળી સંપ્રતિ રાજાએ ગુરૂને પૂછ્યું કે “પર્યુષણાદિક પર્વત જિન આગમમાં પ્રસિદ્ધ છે. પરંતુ દીવાલી પર્વ શાથી થયું? તે દિવસે લેકે નવાં વસ્ત્રો તથા ઘરેણાંદિક શા માટે પહેરે છે તથા દીવાઓ શા માટે કરે છે તેનું સ્વરૂપ જણાવે.” . તે વખતે આર્ય સુહસ્તિસૂરિએ સંપ્રતિ રાજાને દીવાળી પર્વની કથા આ પ્રમાણે કહી - ભરત ક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિશલા રાણીની કૂખમાં શ્રી વીર-વધમાન સ્વામીને દેવે લાવીને મૂક્યા. તે વખતે રાણીએ ચૌદ મેટાં સ્વપ્ન જોયાં. ચૈત્ર સુદ તેરસે ભગવાન જન્મ્યા. ઇદ્રો સહિત દેવેએ જન્મોત્સવ કર્યો. પ્રભુ જ્યારથી ગર્ભમાં ઉપન્યા ત્યારથી સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન ધાન્યદિકની વૃદ્ધિ થવાથી વધમાન For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ દેવંદનમાલા એવું તેમનું નામ પાડ્યું. પ્રભુએ ઘોર ઉપસર્ગો સહન કર્યા તથી દેવેએ મહાવીર એવું નામ પાડયું. અનુક્રમે યૌવન પામી જશેદા નામે રાજકન્યા પરણ્યાં. સુદર્શના નામે એક પુત્રી તેમને થઈ. તેમને નંદિવર્ધન નામે મેટા ભાઈ હતા. જ્યારે ભગવાન અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતા પિતા મરણ પામ્યા. ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેમણે એ અભિગ્રહ કર્યો હતો કે માતા પિતા જીવતા હશે ત્યાં સુધી ચારિત્ર લેશું નહિ. એ અભિગ્રહ પૂરે થવાથી મોટા ભાઈના આગ્રહથી બે વર્સ ઘરવાસમાં રહ્યાં. તે વખતે લેકાંતિક દેએ “હે ભગવન્! ધર્મ તીર્થ પ્રવર્તાવે એમ પ્રાર્થના કરી. “પ્રભુએ સંવત્સરી દાન આપી કારતક વદ ૧૦ ને દિવસે દીક્ષા લીધી. તે વખતે તેમને ચોથું મન પર્યવ જ્ઞાન ઊપન્યું. દીક્ષા લીધા પછી સાડાબાર વર્ષ સુધી તપ કર્યું. તે દરમિયાન તેમણે અનેક ઘર ઉપસર્ગો સહન કર્યા. ત્યાર પછી જુવાલિકા નદીના તીરે શુકલ ધ્યાન ધ્યાવતાં તેમને કેવલજ્ઞાન ઉપર્યું. તે વશાખ સુદ દશમને દિવસ હતે.” તે પ્રસંગે દેવોએ સમવસરણની રચના કરી. તે વખતે ઈંદ્રભૂતિ વિગેરે અગિયાર ગણધરે થયાં. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ત્યાર પછી ત્રીસ વર્ષ સુધી કેવલીપણે વિચરીને છેલ્લું ચોમાસું પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ દીવાલી પર્વની કથા. કર્યું. ત્યાં પિતાનું અલ્પ આયુષ્ય જાણીને અંત કાલ વખતે પ્રભુએ સોલ પહોર સુધી દેશના દીધી. તે વખતે પુણ્યપાલ નામે રાજા ત્યાં આવ્યું. તેણે પૂછયું કે “હે ભગવંત મેં આજે આઠ સ્વપ્ન જોયાં છે, તે સ્વપ્નને અર્થ મને કહે.” તે વખતે પ્રભુએ તે આઠ સ્વપ્નને ભાવાર્થ સમજાવ્યું. તેમાં આ પાંચમા આરામાં કેવી સ્થિતિ પ્રવર્તશે તેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું. તે વખતે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું. કે આપના નિર્વાણ પછી શું થશે તે જણાવે. તે વખતે લગવાને પિતાની પાટે સુધર્મા સ્વામી થશે. તે પછી જંબૂસ્વામી, તે પછી પ્રભવસ્વામી, તેમની પાટે શય્યભવસૂરિ. તે પછી ચશેભદ્રસૂરિ વિગેરેથી માંડીને આર્યમહાગિરિજી સુધી પરંપરા જણાવી. બીજા પણ અનેક જાતના પાંચમા આરામાં બનનારા બનાવે તથા છેવટે કલકનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું. ' - હવે પ્રભુએ પિતાને મેક્ષ ગમન કાલ નજીક જાણીને તથા ગૌતમ સ્વામીને પિતાના ઉપર ઘણે સ્નેહ છે એમ -જાણીને પાસેના ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે તેને પ્રતિબંધ કરવાને ગૌતમસ્વામીને આજ્ઞા આપીને મોકલ્યા. પ્રભુ શ્રી મહાવીર સ્વામી ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં, સાડા બાર વર્ષ છદ્મસ્થપણામાં, ૩૦ વર્ષ કેવલી અવસ્થામાં એમ સર્વ મળી કુલ તેર વર્ષાધિકા આયુષ્ય પૂરું કરીને For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાંથી આ વદ અમાવાસ્યાને દિવસે પલાંઠી વાળીને બેઠા. તે વખતે ત્યાં આવેલા શકે કહ્યું “હે ભગવન્! આપના મરણ નક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિને ત્રીસમે. ભસ્મગ્રહ આવશે તે ઘણે શુદ્ર છે, માટે એક મુહૂર્ત માત્ર આયુષ્ય વધારે તે પાછળ શિષ્યાદિક ચતુર્વિધ સંઘને પીડા થશે, તે મારાથી પણ ટાળી શકાશે નહિ” - તે વખતે પ્રભુએ કહ્યું કે “હે ઈન્દ્ર! આ વાત ત્રણ કાળમાં કદાપિ બને તેમ નથી. કારણ કે આયુષ્યમાં એક સમયને વધારે કરવાને પણ કઈ સમર્થ નથી. વળી ભાવી કાળમાં જે બનવાનું છે તે પણ બન્યા વિના રહેવાનું નથી. - ત્યાર પછી પ૫ અધ્યયન પુણ્ય ફળ વિપાકનાં અને ૫૫ અધ્યયન પાપ ફળ વિપાકનાં કહ્યાં. ત્યાર પછી ત્રણ યોગને રૂંધી ચૌદમા અગી ગુણઠાણે પાંચ હસ્વાક્ષર કાલા રહીને સર્વ કર્મને ક્ષય કરી પ્રભુ મેક્ષે ગયા. આ આસો વદ અમાસની રાતને કાળ હતે. તે દિવસે નવમલકી જાતિના રાજા તથા નવલેચ્છક જાતિના રાજાએ તથા કાશી કેશલના અધિપતિ પ્રભુને. વાંદવા આવ્યા હતા. તે પિસહ ઉપવાસ કરીને રહ્યા હતા. તેમણે ભગવંતનું નિર્વાણુ સાંભળ્યું. તેથી જાણ્યું કે ભાવ ઉલોત તે ગયે, પણ દીપકને દ્રવ્ય ઉઘાત કરે. એમ. વિચારી દીવા કર્યા. વળી ભગવાનને નિર્વાણ મહત્સવ કરવા માટે આકાશ માર્ગે જતા આવતા દેવ દેવીઓની For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ તીવાલી પર્વની કથા જ્યોતિને લીધે તે રાત્રી ઉધોતવાળી થઈ. તેમ જ “મેરઈયાં મેરઈયા એ દેવેના મુખથી કેલાહલ થયે. તેથી, કેમાં દીવાના મેરઇયાં કરવાની પ્રથા શરૂ થઈ હવે શ્રી ગૌતમ સ્વામી દેવેના મુખથી ભગવંતનું. નિર્વાણ જાણને વિચારવા લાગ્યા કે “હે પ્રભુ! મને અંતકાલે વેગળે કાઢો! તમારે ભક્ત તેને જ તમેએ દર કાઢ્યો. હું તમારા મેક્ષમાં ભાગ તે પડાવવાને નાતે. વીર વીર એ પ્રમાણે બોલતાં બોલતાં વિચાર આવ્યો કે પ્રભુ તે વીતરાગ હતા અને હું તે રાગવાળે છું. વીત--- રાગને સ્નેહ ક્યાંથી હોય? મારી જ મેટી ભૂલ હતી કે અત્યાર સુધી હું સમજે નહિ. એ પ્રમાણે એકત્વ ભાવનામાં આગળ વધતાં ક્ષપક શ્રેણીમાં ચઢી કેવલજ્ઞાન પામ્યા. આ કારતક સુદ ૧ ની પ્રાતઃકાલને સમય હતે.. આ પ્રમાણે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના મેક્ષ, કલ્યાણક નિમિત્તે આસો વદ અમાસના દિવસે દીપાલિકાદિવાળીનું પર્વ લોકેમાં શરૂ થયું. વળી દેવેએ તે વખતે. ભગવાનને નિર્વાણ મહત્સવ કર્યો. તથા સુદ પડવાને દિવસે ગૌતમ સ્વામીને કેવલ મહત્સવ કર્યો, તેથી. લેકેમાં આ દીવાળી પર્વ શરૂ થયું. પ્રભુનું નિર્વાણ સાંભળીને ભગવંતના ભાઈ નંદિન- વર્ધન રાજાએ શેકાકુલ થઈને પડવાને દિવસે ઉપવાસ કર્યો. સુદર્શના બહેને કારતક સુદ બીજને દિવસે નંદિવર્ધનને For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ દેવવંશમાં પિતાને ઘેર જમાડીને શેક દૂર કરાવ્યો. તે દિવસથી લોકેમાં ભાઈ બીજની પ્રવૃત્તિ શરૂ થઈ આ પર્વમાં આને વદ ચૌદશ તથા અમાવાસ્યાને દિવસે છર્ડ અષ્ટપ્રકારી પૂજા કરીએ. પચાસ હજાર ફૂલથી શ્રુતજ્ઞાનની પૂજા કરીએ. ગૌતમ સ્વામીને સુવર્ણ કમલમાં સ્થાપીને ધ્યાન કરીએ. વીસ જિનનાં પટ આગળ પ્રત્યેક જિન આશ્રયી પચાસ હજાર અક્ષત એટલે ‘કુલ બાર લાખ અક્ષત મૂકી તેની ઉપર દી મૂકી શ્રી ગૌતમ સ્વામીનું આરાધન કરવું. આ આરાધનાથી સર્વોત્કૃષ્ટ સંપત્તિ તથા પરંપરાએ પરમ પદ–મેક્ષ મળે છે. તથા અમાવાસ્યાને દિવસે ઉજમણું કરે. નંદીશ્વર -તપ માંડે. તે દિવસે નંદીશ્વર પટની પૂજા પૂર્વક ઉપવાસ કરો. એમ સાત વર્ષ સુધી દરેક અમાવાસ્યાએ ઉપવાસ કરે. સાત વર્ષ પૂરાં થાય ત્યારે મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકની અમાવાસ્યાએ ઉજમણું કરવું. નંદીશ્વર દ્વીપના પટ આગળ બાવન પ્રકારનાં પકવાન શ્રીફળ નારંગી વિગેરે બાવન બાવન મૂકવા. વળી એ દીવાલી પર્વને દિવસે અક્ષતને સાથી કરી પવિત્ર થઈ શ્રી ગૌતમ સ્વામીને “ હું શ્રી ગૌતમાય નમઃ” એ મંત્રને સાડી બાર હજાર વખત તથા “ હી શ્રી ગૌતમ સુવર્ણલબ્લિનિધાનાય નમઃ” એને સાડી બારસે વખત જપ કરવે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ દીવાલી પર્વની કથા આ દીવાલી પર્વ અન્ય સર્વ પર્વોમાં છે, કારણ કે તે શાસન નાયક શ્રીવીર ભગવાનને મેક્ષકહયાણકને દિવસ છે તે મહા પ્રભાવક છે. વળી શ્રી, ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યાને દિવસે ઘણા રાજાઓએ દત્સવ કર્યો છે. તેથી આ દીવાલી પર્વ શરૂ થયું છે.” ગુરૂનાં મુખમાંથી દીવાલી પર્વની હકીકત જાણીને સંપ્રતિ રાજા પણ દીવાલી પર્વનું આરાધન કરવા લાગ્યા. તેમજ સર્વ લેકે પણ એ પર્વ કરવા લાગ્યા, મિથ્યાત્વીએને એ પર્વ કર્મબંધના કારણ રૂપ અને સમકિતી જીવને કર્મની નિર્જરાનું કારણ થયું. એ પ્રમાણે ટુંકાણમાં દિવાળી પર્વની કથા જાણવી. દીવાલી પર્વ કથા સમાપ્ત. દીવાળીનું ગણણું, ૧ શ્રી મહાવીરસ્વામી સર્વશાય નમઃ ૨ શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ ૩ શ્રી ગૌતમસ્વામી સર્વશાય નમઃ દરેક પદની વીશ (૨૦) નવકારવાળી ગણવી... For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ જિન સહસ્ત્રનામ લઘુ સ્તોત્રમ નમ ઝિલેકનાથાય, સર્વજ્ઞાય મહાત્મને; વક્ષે તસ્વૈવ નામાનિ, મોક્ષસૌખ્યાભિલાષા. ૧. નિર્મલઃ શાશ્વતે શુદ્ધ, નિર્વિકલ્પે નિરામય નિશિરીરે નિરાત કે, સિદ્ધઃ સુફ નિરંજનઃ ૨. નિષ્કલંકે નિરાલંબે, નિર્મોહ નિર્મલત્તમ 'નિર્ભ નિરહંકારે, નિવિકારોથ નિષ્ક્રિયઃ ૩. નિર્દોષ નિરૂજઃ શાતે, નિવો નિર્મમ શિવ નિસ્તરંગે નિરાકારે, કનિષ્કર્મો નિષ્કલપ્રભુ ૪. નિર્વાદ નિપજ્ઞાન, નિરાશે 'નિરાજિન નિશબ્દ પ્રતિમ શ્રેષ્ઠ, ઉત્કટે જ્ઞાનગોચરઃ ૫. નિઃસંગ પ્રાપ્ત કૈવલ્ય, નૈષ્ટિક શબ્દ વજિત અનિધો મહાપૂતાત્મા, જગત્ શિખરશેખરઃ ૬. નિઃશબ્દો ગુણસંપન્નઃ, પાપતાપ પ્રણાશન સપિ ગાત્ શુભં પ્રાપ્તઃ ! કર્મઘોતિ અલાવહઃ ૭. અજર અમરઃ સિદ્ધર, અર્ચિતઃ અક્ષયે વિભુ, અમૂર્ત અય્યતે બ્રહ્મા, વિષ્ણુરીશઃ પ્રજાપતિઃ ૮. અનિંદ્યો કવિશ્વનાથa, અને અનુપમ ભવ, અપ્રમેયે જગન્નાથ, બોધરૂપ જિનાત્મક. ૯. અવ્યયઃ સકલારાળે, નિષ્પને જ્ઞાનાચન અચ્છેદ્યો નિર્મલે નિત્ય સર્વશલ્ય વિવજિતઃ ૧૦. અજેયઃ સર્વતેભદ્રો, નિષ્કષાયે ભવાંતક; વિશ્વનાથ સ્વયંબુ, વીતરાગ જિનેશ્વર. ૧૧ અશંકઃ સહજાનંદ, અવાસ્માનસ ગોચર, અસાધ્યઃ શુદ્ધચૈતન્ય, કમને કર્મ વજિત ૧૨. અનંતે વિમલ જ્ઞાની, નિસ્પૃહી નિષ્પકેપકઃ કસ્માંજિતે મહાત્મનઃ, લકત્રય શિરોમણિ, ૧૩. અવ્યાબાધે For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ જિન સહસ્ત્રનામ લઘુ સ્તંત્રમ ૫૧ વરઃ શંભુ, વિશ્વવેદી પિતામહ; સર્વભૂતહિતે દેવ, સર્વ લેકશરણ્યકઃ ૧૪, આનંદરૂપ ચૈતન્ય, ભગવાંજિગદગુરૂ અનંતાનંતધીશકિત, સત્યવ્યકત વ્યયાત્મક. ૧૫. અષ્ટકર્મવિનિમુંકત સપ્તધાતુવિવર્જિત ગૌરવાદિ ત્રયાત્ દૂર, સર્વજ્ઞાનદિ સંયુતઃ ૧૬. અભય પ્રાપ્તકૈવલ્ય,! નિમણે નિરપેક્ષક નિષ્કલ કેવલજ્ઞાની, મુકિત સૌખ્ય પ્રદાયક. ૧૭. અનામ મહારા, વરદે જ્ઞાનપાવક સર્વેશઃ સત્ સુખવાસ જિનેંદ્રો મુનિસંસ્તુતઃ ૧૮. અન્યૂન પરમજ્ઞાની, વિશ્વતત્વ પ્રકાશક પ્રબુદ્ધ ભગવાન્નાથ, પ્રરતુતઃ પુણ્યકારક ૧૯શંકર સુગતે રૌદ્ર, સર્વજ્ઞ મદનાતક ઈશ્વરે ભુવનધીશ, સચિત્તઃ પુરુષોત્તમઃ ૨૦. સો જાતમહાત્માન, વિમુક્ત મુક્તિવલ્લભઃ, યોગી દ્રો નાદિસંસિદ્ધ, નિરીહે જ્ઞાન ગેચર ૨૧. સદાશિવ ચતુફત્ર, સત્સૌખ્ય ત્રિપુરાંતક, ત્રિનેત્રઃ ત્રિજગપૂજ્ય, કલ્યાણકષ્ટમતિક, રર. સર્વસાધુજનૈવવા, સર્વપાપ વિવર્જિત સર્વદેવાધિદેવશ્ચ, સર્વભૂતહિતકર, ર૩. સ્વયંવિધ મહાત્માન, પ્રસિદ્ધઃ પાપનાશક હનુમાત્રશ્ચિદાનંદ, ચૈતન્યશૈત્યવૈભવ. ૨૪. સકલાતિશ દેવ, મુક્તિ મહામહ; મુકિતકાર્યાય સંતુષ્ટ, નિરાગઃ - પરમેશ્વરઃ ૨૫. મહાદેવે મહાવીરે, મહમેહવિનાશક મહાભાવી મહાશ, મહમુકિત પ્રદાયક. ૨૬. મહાજ્ઞાની, મહાયોગી, મહાતપે મહાત્મક મહદ્ધિક મહાવી, મહાતિક પદસ્થિતઃ ર૭. મહાપૂ મહાવંધો, મહાવિદ્ધ વિનાશક મહાસૌખ્ય મહાપુ, મહામહિમ અશ્રુત, ૨૮ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલ સુક્તમુક્તિ જ સંબંધ એકાનેક વિનિશ્ચલ સર્વબંધવિનિમુક્તક, સર્વલક પ્રધાનકઃ ૨૯ મહાશુર મહાધીરે મહાદુઃખ વિનાશક મહામુકિતપ્રદે ધીરે, મહાહૂદ્યો મહાગુરૂ ૩૦. નિમરિમા રવિવંસી, નિષ્કામે વિષયાગ્રુત ભગવંતે મહાશાતે, શાંતિ કલ્યાણકારક. ૩૧. પરમાત્મા પરં જાતિપરમેષ્ઠિ પરમેશ્વર પરમાત્મા પરાકાંક્ષી, પરંપર આત્મક ૩૨. પ્રસ્તુતાનંત વિજ્ઞાની, સંખ્યા નિર્વાણ સંયુત, નાકૃતિ નાક્ષરવાણું, મરૂપ જિતાત્મક, ૩૩. વ્યકતા વ્યક્તજ સંબંધ, સંસારચ્છેદ કારણ, નિરવદ્યો મહારાધ્યા, કર્મજિત્ ધમનાયક: ૩૪. બેધિસત્સંગઠંધો, વિશ્વાત્મા નરકાંતક, સ્વયંભૂપાપહત પૂજ્ય, પૂનીતં વિભવ સ્તુતઃ ૩૫. વર્ણાતીતે મહાતીતે, રુપાતીતે નિરંજન અનંત જ્ઞાન સંપૂર્ણ દેવદેવેશનાયકઃ ૩૬. વરે ભવવિવંસી, ગિનાં જ્ઞાનગોચર; જન્મમૃત્યુ જરાતીત, સર્વવિઘ્નહરે હરઃ ૩૭. વિશ્વદભવ્ય સંવેદ્ય પવિત્ર ગુણસાગર પ્રસન્ન પરમારા, કલેક પ્રકાશકઃ ૩૮. રત્નગર્ભે જગસ્વામી, ઈંદ્રવંધ-સુરાચિત નિપ્રપંચ નિરાલંકી, નિશેષઃ કલેશ નાશકઃ ૩૯. લેકેશે લોક સસે, કલેક વિલેકના લોકોત્તમે ત્રિલેકેશે, લેકાગ્રશિખર સ્થિતઃ ૪૦. નામાષ્ટક સહસ્ત્રાણિ, યે પઠન્તિ પુનઃ પુન તે નિર્વાણપદ યાતિ, સુચ્યતે નાત્ર સંશય. ૪૧. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પાર્શ્વનાથાય નમઃ | શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત દિવા લી નાં દેવવંદન સ્થાપનાચાર્ય આગળ નવકાર પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી તરસ ઉત્તરી. અશ્વત્થ૦ કહી એક લેગસને કાઉસ્સગ કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી પારી પ્રગટ લેગસ્સ કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચિત્યવંદન કરું? ઈચ્છ', કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. છે અથ પ્રથમ ચૈત્યવંદન વીર જિનવર વીર જિનવર, ચમચીમાસ, નયરી અપાપાયે આવીયા હસ્તિપાલ રાજનું સભા એ, કાર્તિક અમાવાસ્યા રચણિયે . મુહૂર્ત શેષ નિર્વાણ તાંહિાસેલ પહાર દેઈદેશના, પહત્યામુક્તિ મેઝારા નિત્ય દિવાલી નય કહે, મલિયા નૃપતિ અઢાર ૧ પછી જકિંચિકનમુત્થણું કહી સેવણ આભવમખેડા સુધી અર્ધા જયવીયરાય કહેવા. | પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી બીજું ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે છે દ્વિતીય ચૈત્યવંદન ' દેવ મલિયા દેવ મલિયા, કરે ઉવરંગબેરઈયાં હાથે ગ્રહીદ્રવ્ય તેજ ઉદ્યોત કીધી, ભાવ ઉદ્યોત For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા જિનેને ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધ લખ કેડી છઠ્ઠી ફલ કરી, કલ્યાણ કરે એહકવિ નધિ મલ કહે ઈસ્યું, ધન ધન દહાડે તે પોરા પછી અંકિંચિ૦ નમુત્થણું કહી અહિંત ચેથાણું કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ. અન્નત્થવ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી મારી નમેહંતુ કહી પ્રથમ શ્રેય કહેવી. પછી લોગસ્સ સવ્વલેએ અરિહંત, અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી મારી બીજી થાય કહેવી. પછી પુખરવરદી સુઅસ્સે ભગવએ કરેમિ કાઉસ્સગ્ન વંદણ વત્તિઓએ અન્નત્થવ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું અન્નથ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પારી નમેë કહી એથી ય કહેવી તે ચાર થયે આ પ્રમાણે છે અથ પ્રથમ વીરસ્તુતિ | મનહર મૂર્તિ મહાવીર તણી, જિગે સેલ પહોર દેશના પભણી. નવ મલ્લી નવ લચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી ૧ શિવ પહત્યા નહષભ ચ દશ ભકતે, બાવીશ લહ્યા શિવ માસ ચિતે છેડે શિવ પામ્યા વીર વલી, કાતિ વદી અમાવાસ્યા નિરમલી પારા આગામિ ભાવિ ભાવ કહ્યા,દિવાલી કલ્પે જેલહ્યાાપુણ્ય પાપફલ અઝચણે કહ્યાં, સવિ તહત્તિ કરીને સંધ્રાંસા સવિ દેવ મહી ઉદ્યોત કરે, પરભાતગૌતમ જ્ઞાન વાજ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે છે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ દિવાલીનાં દેવવંદન પછી બેસી નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું અસ્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી નમેહંતુ કહી બીજા જેડાની પ્રથમ ય કહેવી. ત્યારપછી લેગસ્ટસવ્વલેએ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી બીજા છેડાની બીજી ય કહેવી. પછી પુખરવરદી સુઅસ્ટ ભગવઓ, અશ્વત્થ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં વૈયાવચ્ચ૦ તસ્સ ઉત્તરીય અન્નત્થ૦ કહી પારી નમે હા કહી એથી ય કહેવી. એ રીતે પૂર્વની પેઠે ચારે ય કહેવી. છે અથ દ્વિતીય વીરસ્તુતિ | જય જયભવિ હિતકર, વીર જિનેશ્વર દેવા સુર નરના નાયક જેની સાથે સેવા કરુણ રસકંદ,વદે આણંદ આણી " ત્રિશલાસુત સુંદર, ગુણમણિ કરે ખાણીપલા જસ પંચકલ્યાણક દિવસ વિશેષ સુહાવે છે પણ સ્થાવર નારક, તેહને, પણ સુખ થાવે છે તે એવન જનમ વ્રત, નાણું અને નિર્વાણ સવિ જિનવર કેરાં, એ પાંચે અહિડાણ મારા જિહાં પાંચ સમિતિ યુત, પંચમહાવ્રત સાર છે જેમાં પરકાશ્યા, વલિ પાંચે વ્યવહાર | પરમેષ્ટિ અરિહંત, નાથ સર્વશને પાર છે એહ પંચ પદે લહ્યો, અગમ અર્થ ઉદાર ૩ માતંગ સિદ્ધાઈ દેવી જિનપદ સેવી છે દુખ દુરિત ઉપદ્રવ, જે ટાલે નિતમેવી છે શાસન For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ તે દેવવંદનમાલ સુખદાઈ, આઈસુણો અરદાશ | શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરે વંછિત આશા ઇતિ દ્વિતીય થઈ જડે. બેસી નમુત્થણુંજાવંતિચેઈઆઈ ખમાસમણ દઈ જાવંત કેવિસાહૂનમેષ્ઠ કહીસ્તવન કહેવું. તે સ્તવન આ પ્રમાણે. છે અથ શ્રી મહાવીરજિન સ્તવન છે | આજ સખી શંખેશ્વર છે એ દેશી છે શ્રી મહાવીર મનહરૂ, પ્રણમ્ શિવ નામી કંથ જશેદા નારીને, જિન શિવગતિ ગામીલા ભગિની જાસ સુદંસણા, નંદિવર્ધન ભાઈએ હરિલંછન હેજાલુઓ, સહુ ને સુખદાયી પર સિદ્ધાર્થ ભૂપતિ તણે, સુત સુંદર સોહે નંદન ત્રિશલા દેવીને, ત્રિભુવન મન મહેક એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે છે પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે કાા ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર છે સેલ પહોરે દીયે દેશના, કરે ભાવિક ઉપગાર પો સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણી છે ગનિષેધ કરે તિહાં, શિવની નીસરણું માદા ઉત્તરાફાલ્ગની ચંદ્રમા, જોગે શુભ આવે છે. અજરામરપદ પામીયા, જયજય રવ થા છા ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાલી ૮ લાખ કેડી For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ દિવાલીનાં દેવવંદના ફલ પામીયે, જિન ધ્યાને રહીયેધીરવિમલકવિરાજન,જ્ઞાનવિમલકહિએલાઈતિવીરજિન સ્તવના પછી અદ્ધ જયવીયરાય કહેવા.. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં ! ઈ, કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે. છે તૃતીય ચૈત્યવંદના શ્રી સિદ્ધાર્થ તૃપકુલતિલે, ત્રિશલા જસ માતા હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત છે ત્રીશ વરસ ગ્રહવાસ ઠંડી,લીએ સંયમ ભાર છે બાર વરસ છઘસ્થ માન, લહી કેવલ સારો ત્રીશ વરસ એમ સવિ મલી એ, બહોતેર આયુ પ્રમાણ દિવાલી દિન શિવ ગયા, કહે નય તેલ ગુણ ખાણનારા ઈતિ ચૈત્યવંદનત્રય. ૧ | ઈતિ પ્રથમ જોડે છે | અવ બીજે જડ છે આ બીજા છેડામાં પણ પ્રથમ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી પ્રથમ ચૈત્યવંદન ' કહેવું વિગેરે પ્રથમના જેડાની પેઠે સર્વ વિધિ કરવી. - અચ પ્રથમ ચૈત્યવંદન નમ ગણધર નમો ગણધર,લબ્ધિ ભંડારાઇદ્રભૂતિ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાણ મહિમા નિ,વડ વજીર મહાવીર કેરા ગૌતમગે ઉપન્યા, ગણિ અગ્યાર માંહે વડેરે પા કેવલજ્ઞાન લઘુ જિણે, દિવાલી પરભાત છે જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખશાતા છે અથ દ્વિતીય ચૈત્યવંદન ઈંદ્રભૂતિ પહિલે ભણું, ગૌતમ જસ નામ છે ગોબર ગામે ઊપન્યા, વિદ્યાનાં ધામ છે પંચ સયા પરિવારશું, લેઈ સંયમ ભાર વરસ પચાસ ગૃહ વસ્ય, વ્રતે વર્ષ જ ત્રીશા બાર વરસકેવલ વર્યાએ, બાણું વરસ સવિ આય છે નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય તેવા છે અથ પ્રથમ થઈ જડે છે ઈંદ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગેત્રે અલંકર્યા. પંચશત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા ઘા ચઉ આઠ દશ દોય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂરો સંભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી જે ગૌતમ વંદે લળી લળીરા ત્રિપદિ પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલગુણે ભરી દયે દીક્ષા તે લહે કેવલસિરિ, તે ગૌતમને હું અનુસરી ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા,સુવિ શાસનની For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ દિવાલીનાં દેવવંદન પર ભાવિક શ્રી જ્ઞાનવિમલ દીપાલિકા,કરે નિત્ય નિત્ય મંગલમાલિકા ૪ ઈતિ સ્તુતિ છે અથ દ્વિતીય થઈ જોડે છે શ્રી ઇંદ્રિભૂતિ ગણવૃદ્ધિભૂતિ, શ્રી વીરતીર્થાધિપમુખ્ય શિષ્યમ્ સુવર્ણ કાંતિ કૃતકર્મશાંતિ, મા મ્યહે ગૌતમત્ર રત્નમ ના તીર્થકર ધર્મધુરાધુરીણા, યે ભૂતભાવિપ્રતિવર્તમાના સપંચક લ્યાણવાસરસ્થા, દિગંતુ તે મંગલમાલિકોએ તારા જિનંદવાયં પ્રથિતપ્રભાવે, કર્માષ્ટકાનેકપ્રભેદસિહમ ને આરાધિત શબ્દમુનીંદ્રવર્ગ–અંગત્યમેવં જયતા નિતાંત ૩ સમ્યગ્દશાં વિપ્નહરા ભવંતુ, માતંગયક્ષા સુરનાયકા દીપાલિકાપર્વણિ સુખસન્ના, શ્રી જ્ઞાનસૂરિવરદાયકા કોઈતિ ગૌતમસ્વામી સ્તુતિઃ | છે અથ સ્તવન છે છે તંગીયા ગિરિ શિખર સેહે એ દેશી છે વિર મધુરી વાણી ભાખે,જલધિજલગંભીર રે ઇંદ્રિભૂતિ ચિત્ત ભ્રાંતિ ૨જકણ,હરણ પ્રવર સમીર રે. વિરલા પંચભૂત થકી જ પ્રગટે ચેતના વિજ્ઞાન રે તેહમાં લયલીન થાયે, ન પરભવ સંશાન રે ! વીરગારા વેદ પદને અર્થ એહવે, કરે મિથ્યારૂપ લિસાનઘન પદ વેદ કેરાં, તેહનું એવરૂપ ા For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા બી૨૦ મા ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે મે પંચભૂતિક જ્ઞાનમય તે, હોય વસ્તુ સંગરે વી૨૦ ૪ જિહા જેવી વસ્તુ દેખિએ, હોય તેવું જ્ઞાન રે પૂરવ જ્ઞાન વિપર્યયથી, હાય ઉત્તમ જ્ઞાન રે વીરને પાપા એહ અથ સમર્થ જાણી, મ ભણુ પદ વિપરીત રે છે ઈણિપરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે | વીર દા દીપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમ સ્વામિ રે અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નર્ય કરે પ્રણામ રે વીર કા ઈતિ પ્રથમં સ્તવનું છે છે અથ દ્વિતીય સ્તવન છે છે અલબેલાની દેશી છે દુઃખહરણી દીપાલીકા રે લાલ,પ૨વ થયું જગમાંહિ ભવિ પ્રાણી રે વીર નિર્વાણથી થાપના રે લાલ, આજ લગે ઉચ્છાહિ . ભવિ૦ ના સમકિત દષ્ટિ સાંભલે રે લાલ, એ આંકણી છે સ્યાદ્વાદ ઘર ધોલીએ રે લાલ,દર્શનની કરી શુદ્ધિ ભવિચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ, ટાલે [૨] દુકમ બુદ્ધિ ભવિઘાર સમબા સેવા કરે જિનરાયની રે લોલ, દિલ દીઠાં મિઠાશ ભવિશે વિવિધ પદારથ ભાવને રે લાલ, તે પક્વાનની રાશિ ભવિગાડાસમા ગુણિજન પદની નામનારેલાલ,તેહિજ જુહાર ભટ્ટાર ભવિ. વિવેક રતન મેરઈયાં રે લાલ, ઉચિત તે For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ દિવાલીનાં દેવવંદન દીપ સંભાર ભવિમા૪સમળા સુમતિ સુનિતા હેજશું રે લાલ, મન ઘરમાં કરો વાસ ભવિલા વિરતિ સાહેલી સાથશું રે લાલ,અવિરતિ અલછી નિકાસ ભવિભાપો સમ મૈત્રાદિકની ચિતનારે લાલ, તેહ ભલા શણગાર ભવિ૦ દર્શનગુણ વાઘા બન્યારે લાલ, પરિમલ પર ઉપગાર ભવિ૦૬u સમો પૂર્વસિદ્ધ કન્યા પખેરે લાલ, જનઈયા અણ ગાર ભવિના સિદ્ધશિલા વર વેદિકારે લાલ, કન્યા નિવૃત્તિ સાર ભવિ કાસમને અનંત ચતુષ્ટય દાય રે લાલ શુદ્ધા વેગ નિષેધ ભવિ. પાણિગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહને હરખ વિબોધ ભવિગત સમળા ઈણિ પરે પર્વ દીપાલિકા રે લાલ કરતાં કેડિ કલ્યાણ ભવિશે જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ શું રે લાલ, પ્રગટે સકલ ગુણ ખાણ ભવિ. તેલા સમ૦ ને ઈતિ છે છે અથ તૃતીય ચૈત્યવંદન | જીવો. જીવર, અછે મનમાંહિ | સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વાર્યો. શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આપ તાર્યો. ત્રિપદી પામી ગુંથીયા દૂર ચઉદ ઉદારોનય કહે તેમના નામથી, હેાયે ય જયકાર રાતિ ગૌતમ ચૈત્યવંદનત્રયમ છે ઇતિ શ્રી દિવાલીનાં દેવ વાંદવાનો વિધિ સમાપ્ત For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા આચાર્ય વિજયલક્ષ્મી સૂરિકૃત અથ શ્રી જ્ઞાનપંચમીદેવવંદના પ્રારંભ - તે પ્રથમ વિધિ ' પ્રથમ બાજઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તક મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ, વળી પાંચ દીવેટને દી કરીએ, તે દી જયણ પૂર્વક પુસ્તકને જમણે પાસે સ્થાપીએ અને ધૂપધાણું ડાબે પાસે મૂકીએ, પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથીયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મૂકીએ, યથાશક્તિ જ્ઞાનની દ્રવ્ય પૂજા કરીએ, પછી દેવ વાંદીએ અને સામાયિક તથા પિસહ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂછને દેવ વાંચીએ, અથવા દેહરા મધે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રી જિનમૂર્તિ સ્થાપીએ તથા મહાઉત્સવથી પિતાને ઠામે સ્નાત્ર ભણાવીએ, પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું છે, તેની પણ વાસક્ષેપ પ્રમુખે પૂજા કરીયે, તથા ઉજમણું માંડયું હોય ત્યાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રીસૌભાગ્ય પંચમીના દેવ વાંધીએ. છે હવે દેવ વાંદવાને વિધિ કહે છે પ્રથમ પ્રકટ નવકાર કહી ઈરિયાવહી. પડિઝમી એક સાગરસને કાસગ્ન કરે, ન આવડે તે ચાર નવકારને For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન કાઉસ્સગ કરી, પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મતિજ્ઞામ આરાધનાથં ચૈત્યવંદન કરૂ? એમ કહી પછી ગમુદ્રાએ ચૈત્યવંદન કરીએ, તે કહે છે. અથ શ્રી મતિજ્ઞાનનું ચૈત્યવંદન શ્રી સૌભાગ્ય પંચમી તણે, સયલ દિવસ સિણગાર પાંચ જ્ઞાનને પૂછયે, થાય સફલ અવતારાપા. સામાયિક પિસહ વિષે, નિરવઘ પૂજા વિચારણાસુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનહાર પરા પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સારો પંચ વરણ જિન બિંબને, સ્થાપીજે સુખકાર ૩ પંચ પંચ વસ્તુ. મેલવી, પૂજા સામગ્રી જેગ . પંચવરણ કલશા ભરી, હરિયે દુખ ઉપભાગ કા યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાનને કાજે પંચજ્ઞાનમાં ધુરે કહ્યું, શ્રી જિનશાસન રાજે યા મતિ શ્રત વિણ હવે નહિ, એ. અવધિ પ્રમુખ મહાજ્ઞાન છે તે માટે મતિ ધુરે કહ્યું, મતિયુતમાં મતિ માન દા ક્ષય ઉપશમ આવરણનો, લબ્ધિ હેયે સમકાલે સ્વાભ્યાદિકથી અભેદ. છે, પણ મુખ્ય ઉપયોગકાલે લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ મેગે છે મતિસાધન વ્યુત સાધ્ય છે, કંચન કલશ સંગે તો પરમાતમ પરમેસરૂ એકસિદ્ધ સયલ ભગવાન છે મતિ જ્ઞાન પામી કરી, કેવલ જ છે કે For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા લક્ષ્મી નિધાન ના ઇતિ ચૈત્યવંદન પાપ જકિંચિત્ર નમુત્થણું જાવંતિ કહી, ખમાસમણ દઈ જાવંત નમેષ્ઠ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણેછે અથ શ્રી મતિજ્ઞાનનું સ્તવન છે | | રસિયાની દેશી | પ્રણમો પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જેહ છે સુજ્ઞાની છે શુભ ઉપયોગ ક્ષણમાં નિર્જરે, મિથ્યા સંચિત ખેહ . સુ ૧ પ્રણવ સંતપદાદિક નવદ્વારે કરી, મતિ અનુગ પ્રકાશા સુત્રો નય વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલાસ છે સુ પરા પ્રણવ | જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીને સત્ય છે સુ છે અંતરમુહૂર્ત રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણીને નિત્ય સુ | ૩ | પ્રણવ છે લબ્ધિ અંતરમુહૂર્ત લેધુપણું, છાસઠ સાગર જિ છે સુ છે અધિકે નરભવ બહુ વિધ જીવને, અંતર કદિયે ન દિઠું છેસુત્રો પ્રણ છે સંમતિ સમયે એક બે પામતા, હોય અથવા નવિ હોય સુ તે ક્ષેત્ર પલ્યોપમ ભાગ અસંખ્યમાં, પ્રદેશ માને બહુ જોય છે સુવ છે એ છે પ્રણવ મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે, કહ્યા પડિવાઈ અનંત છે સુ છે સર્વ આશાતન વરજે જ્ઞાનની, વિજયલક્ષ્મી લહા સંત 1 સુ૦ ૬ પ્રણવ છે - ઈતિ શ્રી મતિજ્ઞાનસ્તવન છે . For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન ૧૩ પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણુસંદિસહ ભગવન્! શ્રી મતિજ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ગ. કરૂં? ઈચ્છે ! શ્રીમતિજ્ઞાનઆરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ અને અન્નત્થ ઉસસિએણું કહી એક લેગસ્તને ચંદમુનિમ્મલયર સુધીને અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી કાઉસગ્ગ મારી નમેહતા સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ કહી થાય કહેવી, તે નીચે પ્રમાણે. છે અથ થઈ (શ્રી શખેશ્વર પાસે જિનેસર-એ દેશી) શ્રી મતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યાજી ચઉવિ દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખ્યાજી માને વસ્તુ ધર્મ અનંતા, નહી અજ્ઞાન વિવેક્ષા છો તે મતિજ્ઞાનને વંદો પૂજે, વિજયલક્ષ્મી. ગુણ કક્ષા ના ઇતિ સ્તુતિ પછી ખમાસમણ દઈ એક ગુણને દુહો કહી, પછી બીજું ખમાસમણ દેઈ બીજે ગુણ વરણવ છે એ રીતે મતિજ્ઞાન સંબંધી અઠાવીશ ખમાસમણ દેવાં. તેની પીઠિકાના દુહા પ્રથમ કહેવાના તે આ પ્રમાણે ' . દૂહા ! ... ' શ્રી મૃતદેવી ભગવતી, જે બ્રાહી લપિરૂપ છે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દેવવંદનમાલા પ્રણમે જેહને ગાયમા, હું વંદુ સુખ રૂપા રોય અનતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ છે તેમાં એકાવન કહું, આતમધર્મ પ્રકાશ પરા ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક છે એમ એકાવન દીજીએ, ખમાસમણ સુવિવેક મેરા શ્રી સૌભાગ્યપંચમી દિને, આરાધે મતિજ્ઞાન . ભેદ અાવીશ, એહના, સ્તવીકે કરી બહુમાન કા ઇંદ્રિય વસ્તુ પુગલા, મલવે અવત્તવ નાણા લેાચન મન વિષ્ણુ અક્ષત,વ્યંજનાવગ્રહ જાણ પા ભાગ અસંખ્ય આવલી લઘુ, સાસ પહુર ઠિઈજિ છે પ્રાકારી ચઉ ઇંદ્રિયા, અપ્રાપ્યકારી દુગ દિઠું દાા ઇતિ છે અથ ખમાસમણુના દુહા છે સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્ય જ્ઞાન પ્રકાશ પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ ૧ અહીં પહેલું ખમાસમણ દેવું ને એ પ્રમાણે એ દુહો ગુણ ગુણ દીઠ કહે. અને કહ્યા પછી ખમાસમણું આપવું. ખમા ! ૧ છે . . કુહા નહીં વર્ણાદિક યોજના, અર્થાવગ્રહ હોય નઈદિય પંચઢિયે, વસ્તુગ્રહણ કાંઈ જોય સમબારા અન્વય વ્યતિરેકેકરી, અંતરમુહૂર્ત પ્રમાણમાં પંચેંદ્રિય For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન મનથી હોય, ઇતિ વિચારણા જ્ઞાન સમ ારા વર્ણાદિક નિશ્ચય વસે, સુરનર એહિ જ વસ્તુ છે પચેંદ્રિય મનથી હાય, ભેદ અપાય પ્રશસ્ત ાસમાં મકા નિર્મીત વસ્તુ સ્થિર ગ્રહે કાલાંતર પણ સાચા પંચેંદ્રિય મનથી હૈયે ધારણું અર્થ ઉવાચ સમક આપા નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સંતત ધ્યાન પ્રકામ છે અપાયથી અધિક ગુણે, અવિસ્મૃત ધારણ ઠામ છે સમ દા અવિસ્મૃતિ સ્મૃતિતણું, કારજ કારણ જેહા સંખ્યા અસંખ્ય કાલજ સુધી,વાસના ધારણ તેહ છે સમાણા પૂર્વોત્તર દર્શન દ્રય, વસ્તુ અમાસ એકત્વ છે અસંખ્ય કાલે એ તેહ છે, જાતિસ્મરણે તત્ત્વ છે સમય માલા વાજિંત્ર નાદ લહી ગ્રહે, એ તે દુંદુભિ નાદ છે અવગ્રહાદિક જાણે બહુ ભેદ એ મતિ આહલાદ. સમય પાલાા દેશ સામાન્ય વસ્તુ છે,ગ્રહે તદપિ સામાન્ય છેશબ્દ એ નવ નવ જાતિને, એ અબહુ મતિમાન છે સમય છેએક જ તુરિયના નાદમાં મધુર તરૂણદિક જાતિ છે જાણે બહુવિધ ધર્મ શું, ક્ષય ઉપશમની ભાતિ છે સમ૦ ૧૧ મધુરતાદિક ધર્મમાં ગ્રહો અલ્પ સુવિચાર અબહુવિધ મતિ ભેદનો, કીધો અર્થ વિસ્તાર એ સમાવવા શાશ્વમેવ જાણ સહી, નવી હોય બહુ વિલંમા સિમ તો એ જ્ઞાનનો, જાણે મતિ અવલંમ પાસબારા, For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલ અહ વિચાર કરી જાણીએ,એ અક્ષિપ્રહ ભેદ ક્ષયે પશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદો સમી ભાલકા અનુમાને કરી કે ગ્રહે, વજથી જિનવર ચૈત્ય છે પૂર્વ પ્રબંધ સંભારીને, નિશ્ચિત ભેદ સંકેત સ પાપા બાહિર ચિહ ગ્રહે નહીં, જાણે વસ્તુ વિવેકા અનિશ્ચિત ભેદ એ ધારીએ, આભિનિબોધિકટેક છે સાદા નિઃસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર છે નિશ્ચિત અર્થ એ ચિત, મતિજ્ઞાન પ્રકાર છે સાઉથ એમ હોયે વા અન્યથા, એમ સંદહે જુત્ત ધરે અનિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણ ઉપયુત્ત પસમા૧૮ બહુ પ્રમુખ ભેદે ગ્રહું, જિમ એકદા તિમ નિત્ય છે બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવભેદનું ચિત્તો સાલા બહુ પ્રમુખ રૂપે કદા, અબહાદિક રૂપ છે એ રીતે જાણે તદા, ભેદ અધુર સ્વરૂપ છે પારને અવગ્રહાદિક ચઉભેદમાં, જાણવા ગ્ય તે શેયા તે ચઉભેદે ભાંખીયે, દ્રવ્યાદિકથી ગણેય જાણે આદેશ કરી, કેટલા પર્યાય વિસિ એ ધર્માદિક સવ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિ સમારેલા સામાન્યાદેશે કરી, લેકાલેક સ્વરૂપ, ક્ષેત્રથી જાણે સર્વને, તત્વ પ્રતીત અનુરૂપ સમારો અતીત અનામત વર્તના, શ્રદ્ધા સમય વિશેષ આદેશે જાણે સહ વિથ નહિ લવલેશો સમય અરસા ભાવથી For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જ્ઞાનપંચમી દેવવંદન સવિ હું ભાવને, જાણે ભાગ અનંત છે ઉદયિકાદિક ભાવ જે,પંચ સામાન્ય લહંત સમારકા અશ્રુતનિશ્ચિત માનિયે,મતિના ચાર પ્રકાર છે શીધ્ર સમય રહા પરે, અકલ ઉત્પાતકી સાર છે સમય રપા વિનય કરંતાં ગુણતણો, પામે મતિ વિસ્તાર છે તે વિનચિકી મતિ કહી, સઘલા ગુણ શિરદાર સમને પારદા કરતાં કાર્ય અભ્યાસથી, ઊપજે મતિ સુવિચાર છે તે બુદ્ધિ કહી કાકી,નંદીસૂત્ર મઝાર પાસ પારકા જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર છે કમલવને મહા હંસને, પરિણામિકી એ સનૂર ર૮ અડવીશ બત્રીસ દુગ ચઉ, ત્રણસેં ચાલીશ જે છે દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણગેહ પાસો રિલા ઇતિ મતિજ્ઞાનં સંપૂર્ણ મારા છે અથ શ્રુતજ્ઞાન છે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રુતજ્ઞાન આરાધનાથં ચૈત્યવંદન કરૂ? ઈચ્છે ! કહી ત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે | દ્વિતીય શ્રુતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમે, સ્વારે પ્રકાશક જેહ છે જાણે દેખે જ્ઞાનથી, શ્રતથી ટલે સંદેહ છે અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગોચર દાખ્યા તેહનો #ાગ અનંત,વચન પર્યાયે આખ્યા છે વલી કથ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ '૧૮ દેવવંદનમાલ નીય પદાર્થનો એક ભાગ અનંતમે જેહ છે ચઉદે પૂરવમાં ર,ગણધર ગુણ સનેહા મહામહિ પૂરવધ, અક્ષર લાભે સરિખાાાઠાણવડીયા ભાવથી, તે મૃત મતિય વિશેષા છે તેહિજ માટે અનંતમે,ભાગ નિબદ્ધા વાચા સમકિતશ્રતના માનીયે, સર્વ પદા૨થે સાચા છે દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશ છે જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશારા ચોવીશ જિનના જાણીએ, ચઉદ પૂરવધર સાધ છે નવશત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણું નિરુપાધરે પરમત એકતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય છે તે સમકિતવંતે રહ્યાં, અર્થ યથારથ થાય અરિહંત શ્રત કેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત છે મૃતપંચમી આરાધવા, વિજયલક્ષ્મસૂરિ ચિત્ત ૩ ઇતિ ચૈત્યવંદન ! પછી નમુશ્કેણું જાવંતિ કહી, ખમાસમણ દઈ જાવંત મેહતુ કહી સ્તવન કહીએ તે આ પ્રમાણે– | શ્રી શ્રુતજ્ઞાનનું સ્તવન | હરીયા મન લાગ્યો છે એ દેશી શ્રી શ્રત ચઉ ભેદે કરી, વરણવે શ્રી જિનરાજ ૨. ઉપધાનાદિ આચારથી, સેવિયે ચૂત મહારાજ પાતશું દિલ માન્યો દિલ માન્યો રે, મન માન્યા મધુ અગમ સુખકાર u તાજા એ આંકણીય For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન એકાદિ અક્ષર સંગથી, અસગી અનંતરે સ્વપ૨ પર્યાયે એક અક્ષર, ગુણ પર્યાય અનંતરે છે શ્રત છે ર છે અક્ષરનો અનંત, ભાગ ઉધાડે છે નિત્ય રે છે તે તે અવરાએ નહી, જીવ સુક્ષ્મનું એ ચિત્ત રે કૃતવે છે ૩ ઈચ્છા સાંભળવા ફરી પૂછે, નિસુણ ગ્રહે વિચારેતરે નિશ્ચય ધારણા તિમ કરે, ધીગણ આઠ એ ગણુત રે કૃતાઢય વાદી ચોવીશ જિનતણા, એક લાખ છત્રીસ હજાર રે બેસે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે શ્રત પાપા ભણે ભણાવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે તસ અવતાર વખાણી, વિજયલક્ષ્મી ગુણગેહરે છે મૃતક છે ૬ છે ઇતિ સ્તવન છે પછી જ્યવયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! શ્રી શ્રુતજ્ઞાનઆરાધનાથે કાઉસગ્ન કરું? ઈચ્છે ! કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ અન્નત્થ૦ કહી એક લેગસ્સને, અથવા ચાર નવકારને કાઉસ્સગ પારીને થેય કહેવી, તે કહે છે – | | શ્રી શ્રુતજ્ઞાનની થઈ છે | ગાયમ બોલે ગ્રંથ સંભાલી છે એ દેશી | ત્રિગેડે બેસી શ્રી જિન ભાણુ, બેલે ભાષા અમીય સમાણ મત અનેકાંત પ્રમાણ છે અરિહંત શાસન સફરી સુખાણ,ચઉ અનુગજિહાં ગુણખાણાઆતમ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : ' દેવવંદનમાલા અનુભવ ઠાણ સકલ પદારથ ત્રિપદી જાણ, જેજન ભૂમિ પસરે વખાણ દોષ બત્રીશ પરિહાણ કેવલી, ભાષિત તે શ્રત નાણ, વિજયલક્ષ્મી સૂરિ કહે બહુમાન | ચિત્ત ધરજે તે સંયાણા ઇતિ સ્તુતિઃ | પછી ખમાસમણ દઈ શ્રુતજ્ઞાનના ચઉદ ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવાના તે આ પ્રમાણે, તેમાં પહેલા બે દુહા . પીઠિકાના છે અને તે પછીને દુહે દરેક ગુણદીઠ કહે. શ્રી શ્રુતજ્ઞાનના દુહા છે વદ શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશા તેહમાં ચઉદશ વરણવું, શ્રુત કેવલી મૃત ઈશાળા ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાંના લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર મૃત અવધાન છે ૨પીઠિકા પવયણ મૃત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ પૂજે બહુવિધ રાગથી,ચરણકમલ ચિત્ત આણાના (આ દુહો દરેક ગુણ દીઠ કહે) કર૫લ્લવ ચેષ્ટાદિકે, લખે અંતર્ગત વાચ એહ અનક્ષર શ્રુતતણે, અર્થ પ્રકાશક સાચ પવારા સંજ્ઞા જે દીહકાલિકી તેણે સન્નિયા જાણ છે મન ઇંદ્રિયથી ઉપવું, સંજ્ઞી શ્રત અહિડાણ પવને ૩ મન રહિત ઇંદ્રિય થકી, નિપજ્યું જેને જ્ઞાન છે ક્ષય ઉપશમ આવરણથી, શ્રત અસંજ્ઞા વખાણ પવ છે૪છે જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ છે દર્શન દર્શન For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન ૨૧ હાય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ કે લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભૂર છે શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત મૃત વડનૂર છે પવ૦ ને પો ભંગજાલ નર બાલ મતિ, રચે, વિવિધ આયાસ તે તિહાં દર્શન દર્શન તણે, નહીં નિદર્શન ભાસ છે સદ્દ અસદ્દ વહેંચણ વિના, ગ્રહ એકાંતે પક્ષ છે જ્ઞાન ફલ પામે નહીં, એ મિથ્યા શ્રત લક્ષ છે પવને ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં,આદિ સહિત કૃતધારા નિજ નિજ ગણધર વિરચિયે,પામી પ્રભુ ધારાપવો ૭. દુપસહ સૂરીશ્વર સુધી, વર્તશે શ્રત આચાર એક જીવને આશરી, સાદિ સાંત સુવિચાર | પવ ૧ ૮ શ્રત અનાદિ દ્રવ્ય નય થકી, શાશ્વત ભાવ છે એહ છે મહાવિદેહમાં તે સદા, આગમ રયણ અછે. ૧ ૯ો અનેક જીવને આશરી, મૃત છે અનાદિ અનંત ને દ્રવ્યાદિક ચઉ ભેદમાં, આદિ અનાદિ વિરતંત ને પવ૦ મે ૧૦ | સરિખા પાઠ છે સૂત્રમાં, તે શ્રત ગમિક સિદ્ધાંત છે પ્રાયે દષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત છે પવ૦ મે ૧૧ છે સરિખા આલાવા નહીં, તે કાલિક શ્રતવંત છે આગમિક મૃત એ પૂછયે, ત્રિકરણ યોગ હસંત પવ૦ ૧૨ ને અઢાર હજાર પદે કેરી, આચારાંગ વખાણ તે આગલ દુગુણ પદે, અંગપ્રવિષ્ટ સુચનાણા પવને ૧૩ બાર ઉપાંગહ જેહ છે, અંગ બાહિર શ્રત તેહ છે અંગપ્રવિષ્ટ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ s ૨૨ દેવવંદનમાલા વખાણ, શ્રત લક્ષ્મસૂરિ ગેહા પવભ શ્રુતજ્ઞાનમ્ | છે અથ અવધિજ્ઞાન છે પછી ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શ્રી અવધિજ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણેતૃતીય શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ ક્ષય ઉપશમ આવરણનો, નવિ ઇંદ્રિય આપેક્ષા દેવ નિરય ભવ પામતાં, હોય તેને અવશ્ય છે શ્રદ્ધાવંતસમય અવધિ] લહે, મિથ્યાત વિભંગ વશ્ય છે નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ, કાઉસ્સામાં મુનિહાસ્યથી, વિઘટે તે ઉપગ ના જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા ઉત્કૃષ્ટી સવિ પુદ્ગલા, મૂર્તિ વસ્તુ મુણુતા છે ક્ષેત્રથી લઘુ અંગુલતણે, ભાગ અસંખિત દેખેલા તેહમાં પુદ્ગલ બંધ જે, તેને જાણે પખે લેક પ્રમાણે અલકમાં એ, ખંડ અસંખ્ય ઉક્કિ | ભાગ અસંખ્ય આવલિત, અદ્ધા લઘુપણે દિઠ રાા ઉત્સપિણી અવસપિણ એ અતીત અનાગત અઠ્ઠાાઅતિશય સંખ્યાતાપણે, સાંભલે ભાવ પ્રબંધા એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિરખે છે અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવે ગુરૂથી પરખે ચાર ભેદ સંક્ષેપથી એ, For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સાનપંચમી દેવવંદન નદીસૂત્ર પ્રકાશે વિજ્યલક્ષ્મસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે ૩ છે પછી નમુત્યુયું. જાવંતિ કહી, ખમાસમણ દઈ, જાવંત નમેહંત કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે છે શ્રી અવધિજ્ઞાનનું સ્તવન છે કે કમર ગભારો નજરે દેખતાં એ દેશી છે પૂજે પૂજે અવધિજ્ઞાનને પ્રાણિયારે, સમક્તિવંતને એ ગુણ હોય છે સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, માનવ મહેદય જોય રે છે પૂજે છે ૧શિવરાજ ષિ વિપર્યય દેખતે રે, દ્વીપ સાગર સાત સાત રે | વીર પસાથે દોષ વિભંગ ગયો રે, પ્રગટયો અવધિ ગુણ વિખ્યાત રે પૂજે છે ૨. ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગરૂ રે, કેઈને એક સમય લધુ જાણ રે ! ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે પૂજે છે ૩ ચારોં એક લાખ તેત્રીશ સહસ છે રે, આહીનાણી મુણીંદ રે હષભાદિક ચઉવીશ જિંણંદનાં રે, નમે પ્રભુ પદ અરવિંદ રા પૂજે છે ૪ અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કગાયમ સ્વામિરે વર આશાતન જ્ઞાન જ્ઞાનીતણી રે, વિજયલક્ષ્મી સુખ ધામ રે છે પૂજે છે. પો પછી જયવીયરાય કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શી અવધિજ્ઞાન આરાધનાથ કાઉસ્સગ્ન For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા કરૂં? ઈચ્છર કરેમિ કાઉસ્સગ વંદણ, અન્નત્થ૦ કહી એક લેગસ્સને, ન આવડે, તે ચાર નવકારને, કાઉસ્સગ" કરી પારી થાય કહેવી તે આ પ્રમાણે | શ્રી અવધિજ્ઞાનની થઈ છે છે શખેશ્વર સાહિબ જે સમાએ દેશી એહી નાણસહિત સવિ જિનવરૂ, ચવિ જનની કુખે અવતરૂ જસ નામે લહીયે સુખતરૂ, સવિ ઇતિ ઉપદ્રવ સંહરૂ છે હરિ પાઠક સંશય સંહરૂ, વીર મહિમા જ્ઞાન ગુણાયરૂ તે માટે પ્રભુજી વિશ્વભરૂ, વિજયાંકિત લક્ષ્મી સુકો ૧ પછી ખમાસમણ દેઈ ઊભા થઈ અવધિજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે– શ્રી અવધિજ્ઞાનના દુહા અસંખ્ય ભેદ અવધિ તણ, ષ તેમાં સામાન્ય ક્ષેત્ર પનક લઘુથી ગુરૂ, લેક અસંખ્ય પ્રમાણુના લેચન પરે સાચે રહે, તે અનુગામિક ધામ છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ ૧ ઉપન્ય અવધિજ્ઞાનને, ગુણ જેને અવિકાર છે વંદના તેહને માહરી, શ્વાસ માંહે સો વાર છે ૧૫ | (આ છે દરેક ખમાસમણે કહેવો) * જે ક્ષેત્રે હી ઊપવું, તિહાં રહ્યો વસ્તુ દેખતા For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન ૨૫ થિર દીપકની ઉપમા,અનનુગામી લહંતા ઉપગાલા અંગુલ અસંખ્યય ભાગથી, વધતું લેાક અસંખ્યા લેકાવધિ પરમાવધિ,વમાન ગુણકંખ્યા ઉપર મારા ગ્ય સામગ્રી અભાવથી,હીયમાન પરિણામો અધઅધ પૂરવ યાગથી,એ મનનો કામા ઉપ છે ૩. સંખ્યા અસંખ્ય જન સુધી, ઉત્કૃષ્ટ લોકાંતા દેખી પ્રતિપાતિ હોય, પુદગલ દ્રવ્ય એકાંત ઉપવો ૪. એક પ્રદેશ અલકનો, પેખે જે અવધિનાણ છે અપડિવાઈ અનુક્રમે આપે કેવલનાણા ઉપ૦૫ ૬ ઇતિ અવધિજ્ઞાન છે છે અથ મનઃ૫ર્યવજ્ઞાન છે પછી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રીમન:પર્યવસાનઆરાધનાર્થ ચૈિત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ચૈત્યંદન કરવું તે આ પ્રમાણે– છે શ્રી ચતુર્થ મન:પર્યવજ્ઞાન ચિત્યવંદના શ્રી મનપર્યવજ્ઞાન છે, ગુણપ્રત્યચી એ જાણે અપ્રમાદિ ઋદ્ધિવંતને, હૈયે સંયમ ગુણઠાણા કંઈક ચારિત્રવંતને ચઢતે શુભ પરિણામે મનના ભાવ જાણે સહી, સાગર ઉપગ ઠાચિતવિતા મનેદ્રવ્યના એ, જાણે ખંધ અનંતા છે આકાશે મનવર્ગનું, રહ્યા તે નવિ મુર્ણતા આવા સંજ્ઞી પંચંદ્રિય પ્રાણીયે, તનુ વેગે કરી ગ્રહીયા મનાયેગેકરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા તિર્ણ માણસ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ' રેવવંદનમાલા ક્ષેત્રમાં અઢી દ્વીપ સહી વિકેતિછલોકના મધ્યથી, સહસ જોયણ અધેલોકે ઉરધ [ઊર્થ] જાણે - તિષી લગે એ, પલિયન ભાગ અસંખ્ય કાલથી ભાવ થયા થશે,અતીત અનાગત સંખ્યારાભાવથી ચિતિત દ્રવ્યના અસંખ્ય પર્યાય જાણે છે ત્રાજુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણેમનના પુદગલ. દેખીને, અનુમાને ગ્રહે સાચું વિતથપણું પામે નહિ, તે જ્ઞાને ચિત્ત રાચું છે અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંતા ચરણકમલ નમું તેહનાં વિજયલક્ષ્મી ગુણવંત . ૩ અંકિચિ નમુત્થણું૦ જાનંતિ કહી, ખમાસમણ દઈ જાવંત મેહંતુ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે | ચતુર્થ શ્રી મન:પર્યવજ્ઞાન સ્તવન છે છે જી રે જી ! એ દેશી જીરે મહારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી એ જી રે જી રે જી ! સંયમ સમય જાણંત, તવ લોકાંતિક માનથી ઓછા જીતે તીથ વર્તાવે નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા છરે છોછ ષટ અતિશયવંત દાન, લેઈ હરખે સુર નરા છરે છે૨ આ જીવ છે ઈણ વિધ સવિ અરિહંત, સર્વવિરતિ જમ ઉચ્ચરે છેરે છાપા For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જ્ઞાનપંચમી દેવવંદન મન:પર્યવ તવ નાણ,નિર્મલ આતમ અનુસરે જીરે છારાજીવ જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઊપજે રે જીરેજી છો અપ્રમાદિ ઋદ્ધિવંત, ગુણઠાણે ગુણ નીપજે રેજી પાકા છો એકલક્ષ પિસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીયે જી રે જીએ જીવે છે મનનાણું મુનિરાજ, ચોવીશ જિનના. વખાણએ જી રે જી. પાં જીવે છે, હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મનતણો જી રે જી જી રે વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવજ્ઞાનના ગુણ ઘણું. || જી રે જી ! ૬ પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! ચોથું મન:પર્યવજ્ઞાન આરાધનાથ કાઉસ્સગ્ન કરું? ઈચ્છે ! કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ૦ કહી એક લેગસ્સનો અથવા ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી પારી થેય કહેવી તે આ પ્રમાણે– || શ્રી મન:પર્યવજ્ઞાનની થાય છે છે ખેશ્વર પાસ જિનેશ્વર છે એ દેશી છે પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારી છો છદ્મસ્થ અવસ્થા રહે છે જિહાં લગે. યોગાસન તપ ધારીએ ચોથું મન પર્યવ તવ પામે, મનુજ લેક વિસ્તારી જ છે તે પ્રભુને પ્રણમો ભવિ. પ્રાણી, વિજયલક્ષ્મી સુખકારી છે. ૧ પછી ખમાસમણ દઈ ઊભા થઈ મનઃપર્યવજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે– For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ R દેવવંદનમાલા | દુહા છે . મન પર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધા ભાવ મને ગત સંજ્ઞીના, જાણે પ્રગટ વિશુદ્ધ ૧. ઘટ એ પુરૂષે ધારી, ઈમ સામાન્ય ગ્રહંત છે પ્રાય વિશેષ વિમુખ લહે, જુમતિ મન મુર્હત ૨ એ ગુણ જેહને ઊપજે, સર્વ વિરતિ ગુણઠાણ છે પ્રણમું હિતથી તેહના,ચરણ કમલ ચિત્ત આણાના ખમાસમણ દઈનગર જાતિ કંચન તણો, ધાર્યો ઘટ એહ રૂપ છે ઈમ વિશેષ મન જાણત, વિપુલમતિ અનુરૂપ ર છે એ ગુણ જેહને, એ આંકણી | ઈતિ મન પર્યાવજ્ઞાન સંપૂર્ણ મા . અથ કેવલજ્ઞાન છે પ્રથમ ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! પંચમ કેવલજ્ઞાન આરાધનાથ ચૈત્યવંદન કરૂં? ઈ! કહી પંચમ શ્રીકેવલજ્ઞાનનું ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે- પંચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન | શ્રી જિન ચઊનાણ થઈ, શુકલધ્યાન અભ્યાસ છે અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકાશે નિદ્રા સ્વપ્ન જાગર દશા, તે સવિ દૂરે હવે ા ચોથી ઉજાગર દશા, તેહનો અનુભવ જે ક્ષપકશ્રેણી આરેઠિયા એ અપૂર્વ શક્તિ સંગા લહી ગુણઠાણું આરયું, તુરીય કષાય વિગે ૧ નાણુ દંસણ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેવવંદન ૨૯ આવરણ મોહ, અંતરાય ઘનઘાતી કર્મ દુષ્ટ ઉછે. દીને,થયા પરમાતમ જાતી દોય ધરમ વિવસ્તુનાસમયાંતર ઉપયોગ છે પ્રથમ વિશેષપણે ગ્રહે, બીજે સામાન્ય સંયોગ છે સાદિ અનંત ભાગે કરી, દર્શન, જ્ઞાન અનંત છે ગુણઠાણું લહી તેરમું, ભાવ નિણંદ જયવંતા રો મૂલ પયડીને એક બંધ, સત્તા ઉદયે ચાર છે ઉત્તર પયડીને એક બંધ, તિમ ઉદયે રહે બાયાલ સત્તા પંચાસી તણી, કર્મ જેહવાં રજુ છાર મન વચ કાયા યોગ જાસ,અવિચલ અવિકાર, | સયોગી કેવલી તણી એ, પામી દશાયે વિચરે છે. અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણ ઉચરે ૩ પછી નમુત્થણેજાવંતિ કહી, ખમાસમણ દઈ, જાવંત નમેહત કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે— | પંચમ શ્રી કેવલજ્ઞાનનું સ્તવન છે કપૂર હોયે અતિ ઉજલા રે એ દેશી છે શ્રી જિનવરને પ્રગટ થયું રેક્ષાયિક ભાવે જ્ઞાના દોષ અઢાર અભાવથીરે,ગુણ ઉપન્યા તે પ્રમાણ રે ભવિયાવંદ કેવલજ્ઞાનાના પંચમી દિન ગુણ ખાણ ભવિયાવદાએ આંકણું અનામીના નામને ર. કિડ્યો વિશેષ કહેવાય છે એ તો મધ્યમા વૈખરીરે. વચન ઉલ્લેખંઠરાયરે ભાવરાવદ ધ્યાન ટાણે For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા - - - પ્રભુ તું હાયરે, અલખ અગોચરરૂપો પરા પયંતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિરૂપરે ! ભવિ છે ૩ છે વંદો છે છતી પર્યાય જે જ્ઞાનના રે,તે તે નવિ બદલાય છે શેયની નવનવી વર્તના રે, સમયમાં સર્વ જણાય રે. ભવિ. ઝા વદ ના બીજા જ્ઞાન તણી પ્રભારે, એહમાં સર્વ સમાય રવિ પ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણ સમુદાય રે ભવિમા પો વંદો છે ગુણ અનંત જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ છે વિજયલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાનમહોદય ગેહ રે ભવિ૦ માદા વંદો છે . પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રીકેવલજ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? ઈછું કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અન્નત્થ કહી એક લેગસ્સને અથવા ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમેન્ કહી થેય કહેવી, તે આ પ્રમાણે – થાય છે પ્રહ ઉઠી વંદૂ એ દેશી છત્રત્રય ચામર,તરૂ અશેક સુખકાર દિવ્ય ધ્વનિ દુદુભિ, ભામંડલ ઝલકાર છે વરસે સૂર કુસુમે,સિહાસન જિન સારા વંદે લક્ષ્મી સૂરિ કેવલજ્ઞાન ઉદારો પછી ખમાસમણ દેઈ ઊભા રહી કેવલજ્ઞાનના ગુણ સ્તવવા અમે હા કહેવા, તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનું ગાણું | પંચમ શ્રી કેવલજ્ઞાનના દુહા ! બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂપ છે અનુભવિ જે પરમાતમા, ભેદ એક જ ચિદ્રપાલા પુરૂષોત્તમ પરમેશ્વરૂ, પરમાનંદ ઉપગ જાણે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખ ભંગ છે ર ગુણ પર્યાય અનંતતા, જાણે સઘલા દ્રવ્યો કોલત્રય વેદિ જિણંદ, ભાષિત ભવ્યાભવ્ય. ૩. અલેક અનંતે લેકમાં, થાયે જેહ સમસ્થ છે આતમ એક પ્રદેશમાં, વીય અનંત પસન્થ છે જો કેવલ દંસણ નાનો, ચિદાનંદ ઘન તેજ છે જ્ઞાન પંચમી દિન પૂછયે, વિજયલક્ષ્મી શુભ હે જ છે પો છે . શ્રી વિજયલક્ષ્મી સૂરિવિરચિત શ્રી જ્ઞાનપંચમી દેવવંદન સંપૂર્ણ. કકકકક કકકકકકર | શ્રી મૌન એકાદશીનું દેટસે કલ્યાણકનું ગણું છે ૧-જંબૂઢીપે ભરતે અતીત ચોવીશી. ૪ શ્રી મહાયશસર્વત્તાય નમઃ ૬ શ્રી સર્વાનુમતિ આહતે નમઃ | For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૨ : : દેવવનમાલા ૬ શ્રી સર્વાનુભૂતિનાથાય નમઃ ૬ ,, સર્વાનુભૂતિસર્વજ્ઞાય નમઃ ( ૭ ) શ્રીધરનાથાય નમઃ | ૨-જબૂદ્વીપે ભરતે વર્તમાન ચોવીશી. ૨૧ , નમિનાથ સર્વજ્ઞાય નમઃ ૧૯ - મહિલનાથ અર્હતે નમઃ | ૧૯ ,, મલ્લિનાથનાથાય નમઃ | ૧૯ - શ્રીમલિનાથસવાય નમઃ | ૧૮ , અરનાથ નાથાય નમઃ | ૩-જંબુદ્વીપે ભરતે અનાગત ચોવીશી. ૪ ,, સ્વયંપ્રભસર્વજ્ઞાય નમઃ ૬ , દેવભુતઅહંતે નમઃ | - ૬ , દેવકૃતનાથાય નમઃ | ૬ ,, દેવકૃતસર્વજ્ઞાય નમઃ | ૭ , ઉદયનાથનાથાય નમઃ | ૪-ધાતકીખડે પૂર્વ ભારતે અતીત ચોવીશી. ૪ , અકલંકસર્વશાય નમઃ | ૬શુભંકરનાથનાથાય નમઃ | ૬ ) શુભંકરનાથ અર્હતે નમઃ | ૬) શુભંકરનાથ સર્વશાય નમઃ ૭ ક સસતાથનાથાય નમઃ મા , For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનું ગણણું પ-ધાતકી ખડે પૂર્વ ભારતે વર્તમાન ચોવીશી. ૨૧ શ્રી બ્રહેંદ્રનાથસર્વશાય નમઃ | ૧૯ ) ગુણનાથ અર્હતે નમઃ ૧૯ , ગુણનાથનાથાય નમઃ | ૧૯ , ગુણનાથસર્વશાય નમઃ ૧૮ ) ગાંગિકનાથનાથાય નમઃ | ૬-ધાતકી ખડે પૂર્વ ભારતે અનાગત વીશી. ૪ શ્રી સાંપ્રત સર્વજ્ઞાય નમઃ | ૬ , મુનિનાથ અર્હતે નમ: ૬ ,, મુનિનાથનાથાય નમઃ | ૬ ,, મુનિનાથસર્વજ્ઞાય નમઃ | ૭ ,, વિશિષ્ટનાથનાથાય નમઃ | ૭–પુષ્કરવરદ્વીપે પૂર્વ ભારતે અતીત ચેવશી. ૪ શ્રી સુમૃદુનાથ અર્હતે નમઃ | ૬ , વ્યક્તનાથ અર્હતે નમઃ | ૬ , વ્યક્તિનાથનાથાય નમઃ | ૬ કે, વ્યક્તિનાથ સર્વજ્ઞાય નમઃ | ૭ ૪ કલાશતનાથાય નમઃ | ૮-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભારતે વર્તમાન વીશી. ૨૧ શ્રી અરણ્યવાસસર્વશાય નમઃ . ૧૯ ,, ગનાથ અર્હતે નમઃ | ૧૯ , યેગનાથનાથાય નમઃ | દે. ૩ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૪ . દેવવંદનમાલા in ૧૯ શ્રી યોગનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ , અગનાથનાથાય નમઃ | -પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે અનાગત ચોવીશી. ૪ શ્રી પરમસર્વજ્ઞાય નમઃ ૬ શુદ્ધાતિનાથ અર્હતે નમઃ ૬ , શુદ્ધાતિનાથનાથાય નમઃ | ૬ , શુદ્ધાત્તિનાથ સર્વજ્ઞાય નમઃ | ૭ , નિકેશનાથાય નમઃ | ૧૦-ધાતકીખંડે પશ્ચિમ ભરતે અતીત વીશી. ૪ શ્રી સર્વાર્થ સર્વજ્ઞાય નમઃ | , હરિભદ્રઅહત નમઃ | ૬ ,, હરિભદ્રનાથાય નમઃ | ૬ , હરિભદ્રસર્વજ્ઞાય નમઃ | ૭ , મગધાધિપનાથાય નમો ૧૧-ધાતકીખંડે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશી. ૨૧ શ્રી પ્રયછસર્વજ્ઞાય નમઃ | ,, અક્ષભનાથ અર્હતે નમઃ | ૧૯ ,, અક્ષભનાથનાથાય નમઃ | ૧૯ , અક્ષભનાથ સર્વજ્ઞાય નમઃ | ૧૮ ,, મલયસિંહનાથાય નમઃ | ૧૨-ધાતકીખંડે પશ્ચિમ ભરતે અનાગત વીશી. ૪ શ્રી દિનરૂર્વશાય નમઃ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ કયા મૌન એકાદશીનું ગણવું ૬ શ્રી ધનદનાથ અર્હતે નમઃ ૬ , ધનદનાથનાથાય નમઃ | ૬ , ધનદનાથસર્વજ્ઞાય નમઃ | ૭ ,, પૌષધનાથનાથાય નમઃ | ૧૩-પુષ્કરવરીપે પશ્ચિમ ભરતે અતીત વીશી. ૪ શ્રી પ્રલંબસર્વજ્ઞાય નમઃ | ૬ , ચારિત્રનિધિઅહત નમઃ | ૬ ,, ચારિત્રનિધિનાથાય નમઃ | ૬ , ચારિત્રનિધિસર્વજ્ઞાય નમઃ | ૭ ,, પ્રશમરાજિતનાથાય નમઃ | ૧૪-પુષ્કરવરદ્વીપે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશી. ૨૧ શ્રી સ્વામિસર્વશાય નમઃ | ૧૯ ,, વિપરિતનાથ અર્હતે નમઃ | ૧૯ , વિપરિતનાથનાથાય નમઃ | ૧૯ , વિપરિતનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ ,, પ્રસાદનાથનાથાય નમઃ | ૧૫-પુષ્કરવારદ્વીપે પશ્ચિમ ભરતે અનાગત વીશી. ' ૪ શ્રી અઘટિતનાથ સર્વજ્ઞાય નમઃ | ૬ ,, બ્રમણ્યેન્દ્રનાથ અર્હતે નમઃ | ૬ , ભમણેન્દ્રનાથનાથાય નમઃ | ૬ , ભમણેન્દ્રનાથ સર્વજ્ઞાય નમઃ | ૭ , ૦ષભચંદ્રનાથાય નમઃ | For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા ૧૬-જંબૂઢીપે ઐરાવતે અતીત વીશી. ૪ શ્રી દયાંતસર્વજ્ઞાય નમ: ૬ ,, અભિનંદનનાથ અહત નમઃ | ૬ ,, અભિનંદનનાથનાથાય નમઃ | ૬ , અભિનંદનનાથ સર્વજ્ઞાય નમઃ ૭ , રત્નેશનાથનાથાય નમઃ | ૧૭–જંબુદ્વીપે ઐરાવતે વર્તમાન વીશી. ૨૧ શ્રી શ્યામકેષ્ટસર્વજ્ઞાય નમઃ | ૧૯ ,, મરૂદેવનાથ અર્હતે નમ: ૧૯ ,, મરૂદેવનાથનાથાય નમઃ | ૧૯ ,, મરૂદેવનાથસર્વજ્ઞાય નમઃ | ૧૮ ,, અતિપાર્શ્વનાથનાથાય નમઃ | ૧૮-જંબૂઢીપે એરવતે અનાગત વીશી. ૪ શ્રી નંદિષેણસર્વજ્ઞાય નમ: ૬ કે, વ્રતધરનાથ અર્હતે નમઃ | કે આ વ્રતધરનાથનાથાય નમઃ | ૬ ,, વ્રતધરનાથસર્વજ્ઞાય નમઃ | ૭ , નિર્વાણનાથનાથાય નમઃ | ૧૯–ધાતકીખડે પૂર્વ ઐરાવતે અતીત વીશી. ૪ શ્રી સૌદર્યનાથ સર્વશાય નમઃ | ૬ , ત્રિવિક્રમનાથ અર્હતે નમ: For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનું ગણણું ૬ શ્રી ત્રિવિક્રમનાથનાથાય નમઃ | ૬ , ત્રિવિક્રમનાથસર્વશાય નમઃ | ૭ ,, નરસિંહનાથનાથાય નમઃ | ૨૦-ધાતકીખડે પૂર્વ ઐરાવતે વર્તમાન ચોવીશી. ૨૧ શ્રી ક્ષેમંતસર્વજ્ઞાય નમઃ | ૧૯ ,, સંતેજિતનાથઅત નમઃ | ૧૯ ,, સંતષિતનાથનાથાય નમઃ | ૧૯ ,, સંતપિતનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ - કામનાથનાથાય નમઃ | ૨૧-ધાતકીખડે પૂર્વ એિરવતે અનાગત વીશી. ૪ શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ | ૬ ,, ચંદ્રદાહઅહંતે નમઃ | , ચંદ્રદાહનાથાય નમઃ ૬ ,, ચંદ્રદાહ સર્વજ્ઞાય નમઃ | ૭ , દિલાદિત્યનાથાય નમઃ | ૨૨-પુષ્કરાડૅ પૂર્વ એરવતે અતીત વીશી. ૪ શ્રી અષ્ટાહિક સર્વજ્ઞાય નમઃ | ૬ , વણિકનાથઅહત નમઃ ૬ ,, વણિકનાથનાથાય નમઃ | ૬ , વણિકનાથસર્વજ્ઞાય નમ: ૭ , ઉદયજ્ઞાનનાથાય નમઃ | For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દેવવંદનમાલા ૨૩-પુષ્કરા પૂર્વ ઐરાવતે વર્તમાન વીશી. ૨૧ શ્રી તમે કંદસર્વજ્ઞાય નમઃ | ૧૯ , સાયકાફઅહંતે નમઃ | ૧૯ , સાયકાક્ષનાથાય નમઃ | ૧૯ ,, સાયકાક્ષસર્વજ્ઞાય નમઃ | ૧૮ શ્રી ક્ષેમંતનાથનાથાય નમઃ | ૨૪-પુષ્કરાન્હેં પૂર્વ ઐરાવતે અનાગત ચોવીશી. ૪ શ્રી નિર્વાણિસર્વજ્ઞાય નમઃ | ૬ , રવિરાજ અહંતે નમઃ | ૬ , રવિરાજનાથાય નમઃ | ૬ , રવિરાજ સર્વજ્ઞાય નમઃ | ૭ કે, પ્રથમનાથનાથાય નમઃ | ૨૫-ધાતકીખડે પશ્ચિમ એરવતે અતીત વીશી. ૪ શ્રી પુરૂરવાસર્વશાય નમઃ ૬ ,, અવબોધઅહત નમઃ | ૬ ,, અવબોધનાથાય નમઃ | ૬ , અવબોધસર્વજ્ઞાય નમઃ | ૭ , વિકમેંદ્રનાથાય નમઃ | ૨૬-ધાતકીખંડે પશ્ચિમ એિરવતે વર્તમાન ચોવીશી. ૨૧ શ્રી સુશાંતિસર્વજ્ઞાય નમઃ | ૧૯ , હરદેવઅર્હતે નમઃ | For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનું ગણણું ૧૯ શ્રી હરદેવનાથાય નમઃ | ૧૯ ,, હરદેવસર્વશાય નમઃ | ૧૮ ,, નંદિકેશનાથાય નમઃ | ર—ધાતકીખડે પશ્ચિમ એરવતે અનાગત વશી. ૪ શ્રી મહામૃગેંદ્રસર્વશાય નમઃ | ૬ , અશેચિતઅહંતે નમઃ | ૬ , અશેચિતનાથાય નમઃ | ૬ , અશેચિત સર્વજ્ઞાય નમઃ | ૭ ,, ધર્મેન્દ્રનાથનાથાય નમઃ | ૨૮-પુષ્કરવરદ્વીપે પશ્ચિમ એરવતે અતીત ચોવીશી. ૪ શ્રી અશ્વવંદસર્વજ્ઞાય નમઃ ૬ , કુટિલકઅહંતે નમઃ | ૬ , કુટિલકનાથાય નમઃ ૬ , કુટિલસર્વજ્ઞાય નમઃ | ૭ ,, વમાનનાથાય નમઃ ૨૯-પુષ્કરવરદ્વીપે પશ્ચિમ ઐરાવતે વર્તમાન ચોવીશી. ૨૧ શ્રી નંદિકેશસર્વજ્ઞાય નમ: ૧૯ ,, ધર્મચંદ્રમહંતે નમઃ | ૧૯ , ધર્મચંદ્રનાથાય નમઃ | , ધર્મચંદ્રસર્વજ્ઞાય નમઃ ૧૮ , વિવેકનાથનાથાય નમઃ | For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દેવવંદનમાલા ૩૦–પુષ્કરવરકીપે પશ્ચિમ એરવતે અનાગત ચોવીશી.. ૪ શ્રી કલાપસર્વજ્ઞાય નમઃ ૬ , વિશેામનાથ અર્હતે નમઃ | ૬ , વિશોમનાથનાથાય નમઃ | ૬ , વિશેમનાથસર્વશાય નમઃ | ૭ ,, અરણ્યનાથનાથાય નમઃ | છે પંડિત શ્રી રૂપવિજ્યજી વિરચિત છે છે મૌન એકાદશીનાં દેવવંદન | છે પ્રથમ દેવવંદન જેડે છે સ્થાપનાચાર્ય આગળનવકાર પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી અન્નત્થર કહી એક લોગસ્સનો કાઉસ્સગ કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે અત્યવંદન કરવું. તે પ્રથમ ચૈત્યવંદન નગરગજપુર પુરંદરપુર-શેભયા અતિજિત્વો ગજવાનિરવિરટિકલિત, ઇંદિરાભૂતમંદિર છે નરનાથબત્રીસસસસેવિત-ચરણપંકજ સુખકરે છે સુરઅસુરવ્યંતરનાથપૂજિત, નમો શ્રી અરજિનવરં છે ૧. અપ્સરાસમરૂપઅભુત-કલાયૌવનગુણભરી For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીના દેવવંદન એકલાખબાણુ સહસ ઉપર, સોહિયે અંતેઉરી છે ચોરાશી લાખ ગજ વાજી સ્પંદન,કેટિ છનૂ ભટવા સુર અવારા સગ પહિંદી સગ એગિંદી, ચઉદ રત્નશું શેભિત નવનિધાનાધિપતિ નાકી, ભક્તિભાવભતિર્નતં કેટિ છ— ગ્રામનાયક, સકલશરૂવિજિત્વરં સુર અવારા સહસ અષ્ટોત્તર સુલંછને --લક્ષિત કનકચ્છવિ છે ચિન્હનંદાવર્તશેભિત, સ્વપ્રભાનિજિંતરવિં છે ચકિ સપ્તમ ભુક્તભેગી, અષ્ટાદશમો જિનવરંડો સુર અવાજો લોકાંતિકામર બધિત જિન, ત્યક્તરાજ્યમાભરે મૃગશિર એકાદશ શુકલપક્ષે ગ્રહિતસંયમ સુખકરીઅરનાથપ્રભુપદ પદ્મસેવન, શુદ્ધરૂપ સુખાકરાસુર અબાપા પછી જંકિંચિ નમુત્યુ અને જયવીયરાય અદ્ધ કહી પછી ખમાસમણ દઈને બીજું ચૈત્યવંદન કરવું તે આ પ્રમાણે છે દ્વિતીય ચૈત્યવંદન રાય સુદર્શન કુલ નભે, નૂતન દિનમણિ રૂપ દેવી માતા જનમિયા, નમે સુરાસુર ભૂપાશા કુમાર રાજ્યચકી પણ,ભગવી ભાગ ઉદાર છે ત્રેસઠ સહસ વરષા પછી, લીયે પ્રભુ સંયમભાર મારો સહસ પુરુષ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા. સાથે લીયે, સંયમ શ્રી જિનરાય છે તપદ પન્ન નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય તેવા પછી અંકિંચિત્ર નમુત્થણુંઅરિહંત ચેઈયાણું અત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી એક થાય કહેવી. પછી લેગસ્સ સવ્વલેએ અરિહંત અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે પછી મારી બીજી થાય. કહેવી. પછી પુખરવર૦ સુઅસ્સે ભગવએ કરેમિ કાઉસગ્ગ વંદણ વિત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાયું વેયાવચ્ચગરાણું અન્નત્થ૦ કહી ચોથી થાય કહેવી. તે થે આ પ્રમાણે છે શ્રી અરજિનની થયે થો–શ્રી અરનાથ જિનેશ્વરૂ, ચકી સક્ષમ સેહે કનક વરણ છબી જેહની,ત્રિભુવન મન મોહા ભોગ કરમને ક્ષય કરી, જિન દીક્ષા લીધી મન પર્યવ નાણી થયા, કરી યોગની સિદ્ધિાવા માગશિર શુદિ એકાદશી, અરે દીક્ષા લીધી છે મલિજનમ વ્રત કેવલી, નમી કેવલ ઋદ્ધિા દશ ક્ષેત્રે ત્રણ કાલનાં પંચ પંચકલ્યાણતિણે એતિથિ આરાધતાં,લહીએ શિવપુર ઠાણ મારા અંગ ઈગ્યાર આરાધવાં,વલિ બાર ઉપાંગ છે મૂલસૂત્ર ચારે ભલાં, ષ છેદ સુચંગ છે દશ પન્ના દીપતા,નંદી અનુયોગદ્વાર આગમ એહ આરાધતાં, લહો ભવ જલ પાર છે ૩ જિનપદ સેવા નિત્ય કરે, For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મૌન એકાદશીનાં દેવવંદન સમકિત શુચિકારી છે જક્ષેશ જક્ષ સેહામ, દેવી. ધારણી સારી છે પ્રભુપદ પદ્મની સેવના, કરે જે નરનારી આ ચિદાનંદનિજ રૂપને, લહે તે નિરધારી ૪ો. પછી બેસી નમુત્યુ કહી અરિહંત ચેઈઆણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી નમેહંત કહી બીજા જેડાની પ્રથમ ય કહેવી. ત્યારપછી લેગસ સવ્વલેએ. અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી બીજા જેડાની બીજી થેય કહેવી. પછી પુખરવરદી સુઅક્સ ભગવઓ, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં વૈયાવચ્ચ૦ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પારી ચેથી થાય કહેવી. એ રીતે ચારે થાય કહેવી. તે થોભે નીચે પ્રમાણે. છે શ્રી અરજિનની થાયે છે શ્રી અરજિન ધ્યાવો, પુણ્યના કપાવો છે સવિ દુરિત ગમા, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે છે મદ મદન વિરા, ભાવના શુદ્ધ ભાવો જિનવર ગુણ ગાવે, જિમ લહો મોક્ષઠાવાલા સવિ જિન સુખકારી, ક્ષય, કરી મોહ ભારી કેવલ શુચિ ધારી, માન માયા, નિવારી થયા જગ ઉપગારી, ક્રોધ યોદ્ધાપહારી છે શુચિગુણગણધારી, જે વર્યા સિદ્ધિ નારી પારા નવતત્ત્વ વખાણું, સપ્તભંગી પ્રમાણી છે સગ નથી. મિલાણી, ચાર અનુયાગ ખાણ છે જિનવરની વાણી, For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા જે સુણે ભવ્ય પ્રાણી તિણે કરી અઘહાણી, જઈ વરે સિદ્ધિ રાણી રા સમકિતિ નરનારી, તેહની ભક્તિકારીએ ધારણ સુરી સારી, વિપ્નના થેક હારી છે પ્રભુ આણુ કાર, લ૭િ લીલા વિહારી સંઘ દુરિત નિવારી, હે આણંદ કારી છે પછી નમુત્થણું જાવંતિ ચેઈઆઈકહી ખમાસમણ દઈ, જાવંત કેવિસાહૂ કહી પછી નમહંતુ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે છે શ્રી અરજિન દીક્ષા કલ્યાણુક સ્તવના છે ફતેમના ગીતની દેશી છે જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાગપુર રાજી, જગપતિ રાય સુદર્શનનંદ, મહિમા મહિ મહે ગાયો છે જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરત | જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલકર ારા જગપતિ ષટ ખંડ ભરત અખંડ, ચક્રવર્તિની સંપદા. જગપતિસહસ બત્રીસ ભૂપાલ, સેવિત ચરણ કમલ સદારા જગપતિ હે સુંદર વાન, ચઉસડ સહસ અંતઉરી છે જગપતિ સહસ પુરુષ સંઘાત, મૃગશિર શુદિ એકાદશી છે જગપતિ સંયમ લીયે પ્રભુ ધીર,ત્રિકરણને ઉલ્લી ૫જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન ૪૫ ગહગહી છે જગપતિ નાચે સુરવધૂ કેડિ, અંગ મોડી આગલ રહી દા જગપતિ વાજે નવ નવ ઈદ, દેવ વાજિંત્ર સોહામણા છેસુરપતિ દેવદુષ્ય ઠરે બંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણા જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુરનર ખેચર એ જગપતિ જેણે કલ્યાણક દીઠ,ધન્ય જન્મ તે ભવ તર્યા ૮ જગપતિ પ્રભુપદ પદ્મની સેવ,ત્રિકરણ શુદ્ધ જે કરે છે જગપતિ કરીય કરમને અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે માલા પછી જયવીયરાય અદ્ધ કહીને ખમાસમણ દઈ દૈત્યવંદનને આદેશ માગી ત્રીજું ચૈત્યવંદન કહેવું, તે આ પ્રમાણે તૃતીય ચૈત્યવંદન છે અવધિજ્ઞાને આભગિને નિજ દીક્ષા કાલા દાન સંવછરી જિન દીયે,મનોવાંછિત તતકાલ ના ધન કણકંચન કામિની,રાજ ઋદ્ધિભંડાર છંડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર છે ૨ | મૃગશિર શુદિ એકાદશી એ, સંયમ લીયે મહારાજ ! તસ પદ પદ્મ. સેવન થકી, સીઝે સલાં કાજ પર પછી અંકિચિ કહી નમુત્થણું કહીને, વીયરાય સંપૂર્ણ કહેવા ઇતિ પ્રથમ દેવવંદન જોડે છે For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ દેવવંદનમાલા દેવવંદનને બીજે છેડે વિધિ–પ્રથમના જેડાની માફક જ હવે પછીના સઘળા જોડાની વિધિ જાણવી. છે પ્રથમ ચૈત્યવંદના જય જયમલિ જિર્ણોદ ચંદ,ગુણ કંદ અમંદા નમે સુરાસુર ચંદ,તિમ ભૂપતિ વંદના કુસુમમેહ શયા કુસુમ,કુસુમાભરણસોહાયો જનની કુખે જબ જિન હુતા,મહિલ નામ તિણે ઠાય ારા કુંભ નરેશ્વર કુલતિલ એ, મલ્લિનાથ જિનરાજ છે તસ પદપન્ન નમ્યા થકી, સિઝે સઘલાં કાજ રે ૩ છે છે દ્વિતીય ચૈત્યવંદન છે નીલ વરણ દુઃખ હરણ, શરણ શરણાગત વત્સલ છે નિરૂપમ રૂપ નિધાન સુજસ, ગંગાજલ નિરમલ પાલા સુગુણ સુરાસુર કેડિ નિત્ય સેવા સારે છે ભક્તિ જુકિતનિત્યમેવ કરી નિજ જન્મ સુધારે મારા બાલપણે જિનરાજને એ, વિમલી ફુલરાજિન મુખ પદ્મ નિહાલીને, બહુ આણંદપાવે છે ૩ છે થયોને પ્રથમ જોડે છે સુણ સુણરે સાહેલી, ઉઠી સહુથી પહેલી મે કરી For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન ૪૭ સ્નાન વહેલી, જિમ વધે પુણ્ય વેલી છે તજી મોહની પલ્લી, ખંડ કરી કામવલ્લી કરી ભક્તિ સુભલ્લી, જિ જિનદેવ મલ્લી લા સવિજિન સુખકારી,મોહ નિદ્રા નિવારી છે ભવિજન નિસ્વારી, વાણી સ્યાદ્વાદધારી નિર્મલ ગુણધારી, ધૌત મિથ્યાતગારી નમિએ નર નારી, પાપ સંતાપ વારી મારા મૃગશિર અજુઆલી,સર્વ તિથિમાં રસાલી એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલીએ આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલી છે શિવવધૂલટકાળી, પરણશે દેઈ તાલી ભારા વેસ્ટયા દેવી, ભક્તિ હિયડે ધરેવી, જિન ભક્તિ કરવી,તેહનાં દુઃખ હરેવી છે મમ મહિર કરેવી, લચ્છી લીલા વરેવી પાકવિરૂપ કહેવી,દેજે સુખ નિત્યમેવીકા છે ને બીજે છેડો છે મિથિલાપુરી જણી સ્વર્ગ નગરી સમાણી કુંભ નૃપ ગુણખાણ, તેજથી વજપાણી છે પ્રભાવતી રાણું, દેવનારી સમાણુ એ તસ કુખ વખાણ, જમ્યા જિહાં મલ્લી નાણી ને ૧ દિશિકુમરી આવે, જન્મ કરણી ઠરાવે. જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે છે જન્મોત્સવ દાવે, ઇંદ્ર સુર શૈલ ઠાવે હરિ જિનગૃહ આવે, લેઈપ્રભુ મેરૂ જાવે પારા અચુત સુર રાજા, સ્નાત્ર કરે ભક્તિ ભાજપ નિજનિજસ્થિતિભાજ, પૂજે For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૮ દેવવંદનમાલા જિનભક્તિ તાજા છે નિજ ચઢત દિવાજા, સૂત્રમર્યાદ ભાજપ સમકિત કરી સાજા ભોગવે સુખ માજા પાકો સુરવઘ મલી રંગે,ગાય ગુણ બહ ઉમંગે જિન લઈ ઉચ્છરંગે, ગોદે થાપે ઉમંગે જિનપતિને સંગે, ભક્તિરંગ પ્રસંગે સંઘ ભક્તિ તરંગે, પામે લચ્છી અભંગે છે ! છે શ્રી મહિલજિનજન્મકલ્યાણક સ્તવન છે છે મારે પીયુડે પર ઘર જાય, સખી શું કહીએ રે. કિમ એકલડાં રહેવાય, વિયેગે મરીએ રે એ દેશી છે મિથિલાતે નયરી દીપતીરે, કુભનૃપતિ કુલતંસા મલિ જિણંદ સોહામણો રે, સયલદેવ અવતંસ ૧ સખી સુણ કહિયે રે, મહારે જિનમોહનલિહિયડે. વહિયે રે એ આંકણી છપન દિશિકમરી મલી. કરતી જન્મનાં કાજ હજાલી હરખે કરીરે, હુલરાવે જિનરાજ પાસખીગારા મહારગાવીણા વાવે વાલહી રે,લળી લળી જિન ગુણ ગાય ચિરંજીવો એ બાલડો રે, જિમ કંચનગિરિ રાય | સખી મારા મહાવે છે કેઈ કરમાં વીંજણ ગ્રહી રે,વીજે હરખે વાય છે ચતુરા ચામર ઢાલતી રે; સુરવધૂ મન મલકાય છે સખીમાયા મહા રે નાચે સાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્તા જાચે સમકિત શુદ્ધતા રે, ભવજલ તરણ નિમિત્ત સ . પ મહાવો ઉર શિર સ્કંધ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન ઉપર ધરે રે, સુરવધૂ હોડાયેડિ; જગત તિલક ભાલે ધરી રે, કરતી મોડા મોડી. સત્ર મહાત્ર ૬ તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કર જોડી; તીર્થોદક કુંભા ભરિ રે, સાઠ લાખ એક કેડિ. સ. મહા જિન જનની પાસેઠવી રે,વરશી રયણની રાશિ સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉલ્લાસ. સ. મહા. ૮ સુરપતિ નરપતિએ કરે, જન્મ ઉછવ અતિ ચંગ; મલ્લિ નિણંદ પદ પદ્મશું રે, રૂપવિજય ધરે રંગ. સ. મહા રે ૯ છે તૃતીય ચિત્યવંદન | પુરૂષોત્તમ પરમાતમા, પરમ જ્યોતિ પરધાન; પરમાનંદ સ્વરૂપ રૂપ, જગતમાં નહિ ઉપનામ છે? મરકત રત્ન સમાન વાન, તનુ કાંતિ બિરાજે; મુખ સોહા શ્રીકાર દેખી,વિધુમંડલલાજે મારા ઇંદિવરદલ નયન સલ, જન આણંદકારી; કુંભરાય કુલ ભાણ ભાલ, દીધિતિ મનોહારિારા સુરવધુ નરવધૂ મલિ મલિ, જિનગુણ ગણ ગાતી; ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અઘ ઘાતી મહિલા જિર્ણ પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ; રૂપવિજય પદ સંપદા, નિશ્ચય પામે તેહ છે પ [ ઇતિ દ્વિતીય ડે] For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ॥ અથ દેવવંદનનેા તૃતીય જોડા વિધિ—હવે પછીના બધા જોડામાં પ્રથમ જોડાની પેઠે સર્વ વિધિ કરવી. ॥ પ્રથમ ચૈત્યવંદન અદ્ભુત રૂપ સુગ ંધિ શ્વાસ, નહિં રાગ વિકાર, મેલ નહી જસ દેહ રહે,પ્રસ્વેદ લગાર ।। સાગરવર ગભીર ધીર, સુગિરિસમ જેહ, ઔષધિપતિ સમ સૌમ્ય કાંતિ, વર ગુણગણ ગેહ ા૨ા સહસ અષ્ટોત્તર લક્ષણે એ, લક્ષિત જિનવર દેહ; તસ પદ પદ્મ નમ્યા થકી, ન રહે પાપની રેહ । ૩ ।। ૫ દ્વિતીય ચૈત્યવંદન દેવવ નમાલા મલ્લિનાથ શિવ સાથે, આ વર અક્ષયદાચી; છાત્રે ત્રિભુવન માંહિ, અધિક પ્રભુની કરાઈ ॥ ૧ ॥ અનુત્તર સુરથી અનંતગુણ,તનુ શાભા છાજે; આહાર નિહાર અદૃશ જાસ, વર અતિશય રાત્રે ॥ ૨ ॥ મૃગશિર શુદી એકાદશી એ, લીયે દીક્ષા જિનરાજ; તસ પદ્મ પદ્મ નમ્યા નકી, સીઝે સહ્યલાં કાજ ॥ ૩ ॥ ના થાયાના પ્રથમ જોડા !! નમા મહ્લિ જિણંદા,જિમ લહે। સુખ વ્રુદા, ટાલે For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન ૫૧ દુરગતિ દંદા, ફેરી સંસાર ફંદા પદ યુગ અરવિંદા, સૈવિયે થઈ અમંદા, જિમ શિવમુખ કંદા, વિસ્તરે ઠંડી ઠંદાલા જિનવર જયકારી, વિશ્વ ભવ્યાપકરી કરે જબ વ્રત ત્યારી, જ્ઞાન ત્રીજે નિહારી; તવ સુર અધિકારી, વિનવે ભક્તિ ધારી વર સંયમનારી, પરિગ્રહારંભ છારી ૨ મણપજજવ નાણી, હુઆ ચારિત્ર ખાણ. સુરનર ઇદ્રાણી, વંદે બહુ ભાવ આ, તે જિનની વાણી, મૂત્રમાંહિ લખાણ,આદરે જે પ્રાણ, તે વરે સિદ્ધિ પ્રાણ છે પારણું જસ ગેહે, નાથે કરે જઈ સ્વદેહે ભરે કંચન મેહે, એક તસ દેવ ને હે; સંઘ દુરિત હરહિ, દેવ દેવી વરેટિ કુબેર સુરહિ, રૂપવિજય પ્રદેહિક છે અથ દ્વિતીય થય જોડો છે મલ્લિ જિન નામે, સંપદા કોડિ પામે; દરગતિ દુઃખ વામે, સ્વર્ગના સુખ જામે સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામેલા પંચ ભરહ મઝાર, પંચઐરવત્ત સાર: બિહંકાલ વિચાર, નેવું જિનનાં ઉદાર કલ્યાણક વાર, જાપ જપિયે શીકાર; જિમ કરી ભવ પાર, જઈ વરે સિદ્ધિ નાર ારા જિનવરની વાણી, સૂત્રમાહે ગુથાણી; પર્ દ્રવ્ય વખાણી, ચાર અનુગ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૨ દેવવંદનમાલા ખાણીસગભંગી પ્રમાણી,સત નયથી ડરાણી, સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિ રાણી. ૩. વેરૂટયાદેવી, મલિ જિન પાય સેવી; પ્રભુ ગુણ સમરેવી, ભક્તિ હિયડે ધરેવી; સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ એવી; રૂપવિજય કહેલી, લચ્છી લીલા વરેવી ૪ ને શ્રી મહિલજિનદીક્ષા કલ્યાણક સ્તવના [સખી આવી દેવદિવાલી રે, એ દેશી ] પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસી રે; કરે વિનતિ ગુણની રાશિ 1 મલ્લિજિન નાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવસુખ દીજે; મલિએ આંકણું. તમે કરૂણારસ ભંડાર રે, પામ્યા છે. ભવજલ પાર રે સેવકનો કરો ઉદ્ધાર છે મલ્લિ૦ ભવિ૦ મે ૨. પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે; ભવ્યત્વ પણે તસ છાપે [થાપે] છે મલ્લિ૦ ભવિ૦ | ૩ | સુરપતિ સઘલા મલિ આવે રે, મણિ ચણ સેવન વરસાવે રે; પ્રભુ ચરણે શીશ નમાવે છે. મલ્લિ૦ ભવિ. ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે સુરપતિ ભકતે નવરાવે મલિ૦ ભવિ છે પ વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલ માલા હૃદય પર ધારે રે; દુઃખડાં ઈંદ્રાણી ઉવારે છે મહિલ૦ ભવિ૦ | ૬ | મલ્યા સુર નર કેડાછેડી રે, For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન ૫૩ પ્રભુ આગે રહ્યા કર જોડી રે, કરે ભક્તિ યુક્તિ મદ મોડી મલ્લિ૦ ભવિકા મૃગશિર સુદીની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે વર્યા સંયમ વઘુ લટકાલી છે મલ્લિ૦ ભવિ૦ ૮ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતા દુઃખ ન રેહ રે; લહે રૂપવિજય જસનેહ મલિક ભવિ છે ૯ તૃતીય ચૈત્યવંદન જય જય મલિ જિહંદ દેવ, સેવા સુરપતિ સારે; મૃગશિર સુદી એકાદશી, સંયમ અવધારે છે ? અત્યંતર પરિવારમેં, સંયતિ ત્રણશે જાસ; ત્રણશે ષ નરસંયમે, સાથે વ્રત લીએ ખાસ ૨ દેવદુષ્ય ખંધ ધરી એ, વિચરે જિનવર દેવ; તસ પદ પદ્મની સેવના, રૂપ કહે નિત્ય મેવ છે ૩છે | | ઇતિ તૃતીય જોડે છે છે અથ દેવવંદનને ચેાથે જોડે છે વિદર્ભ દેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલ ભાણ; પુણ્યવલી મલિ નમો, ભવિયણ સુહ જાણો ૧ પણવિશ ધનુષની દેહડી, નીલ વરણ મહાર; કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર ર. મૃગશિર શુદી એકાદશી એ, પામ્યા પંચમ નાણુ; તસ પદ પદ્મ વંદન કરી, પામો શાશ્વત ઠાણ ૩ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા આ છે દ્વિતીય ચૈત્યવંદન પહેલું ચોથું પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે; ક્ષક શ્રેણી જિનજી ચઢી, ઘાતિકર્મ ખપાવે છે ૧ | દીક્ષા દિન શુભ ભાવથી, ઉપનું કેવલનાણ, સમવસરણ સુરવર રચે, ચઉવિ સંઘ મંડાણ છે ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; તસ પદ પદ્મ નમ્યા થકી, ચિદ્રપ ચિત્ત ઠાય ? છે પ્રથમ સ્તુતિ | નમ મહિલા જિર્ણદા, જસ નમે દેવ વૃંદા; તિમ ચોસઠ ઈંદા, સેવે પાદાદા દુરગતિ દુઃખ દંદા, નામથી સુખકંદા; પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભકતે નરિંદાના નવનિ જિનરાયા, શુકલ ધ્યાને સહાયા; સહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા સુર નવ ગુણ ગાયા, કેવલશ્રી સુહાયા, તે સવિ જિનરાયા, આપજે મેક્ષ માયા છે ૨ કેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે; બાર પરિષદ ઠાણે, ધર્મ જિનજીવખાણે ગણધર તિણે ટાણે, ત્રિપદીએ અર્થમાણે; જે રહે સુહઝાણે, તેરમે આત્માનાયા વૈદ્યાદેવી, ભક્તિ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીના દેવવંદન ૫૫ હિયડે ધોવીજિનસેવા કરવી, વિપ્નનાં વૃંદ ખેવી, સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી; રૂપવિજય કહેવી; આપજે મૌજ દેવી છે કે છે દ્વિતીય સ્તુતિ છે મલિજિનરાજ સેવીયે પુણ્ય ભાજજિમ ચડત દિવાજા, પામિયે સુખ તાજા; કોઈ લોપે ન મા, નિત્ય નવા (વ) સુખ સાજા; કોઈન કરે જા જા, પુણ્યની એહ માજા છે ૧ મલિ નમી નામે, કેવલજ્ઞાન પામે, દસ ક્ષેત્ર સુકામે, તિમજ ભિન્ન ભિન્ન નામે; ત્રણ્ય કાલ નિમે, ઘાતિયાં કર્મ વામે તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે ારા જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણી; નવતત્ત્વ વખાણી, દ્રવ્ય ષમાં પ્રમાણીક ગણધરે ગુથાણી, સાંભલે જેહ પ્રાણી; કરી કર્મની હાણી, જઈ વરે સિદ્ધિ પાણી છે ૩ મે સુર કુબેર આવે, શીશ જિનને નમાવે; મિથ્યાત ખપાવે, શુદ્ધ સમ્યકત્વ પાવે; પુણ્ય થાક જમાવે, સંઘભક્તિ પ્રભાવે પદ્મ વિજય સુહાવે, શિષ્ય તરૂપ ગાવામા ૧. મર્યાદા, ૨. નિર્મમત્વ, ૩. ખપાવે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૬ દેવવંદનમાલા શ્રી મલ્લિજિન કેવલજ્ઞાન કલ્યાણક સ્તવન [સાંભવ રે તું સજની મેરી,રજની કિહાં રમી આવી જી રે, એ દેશી મલ્લિ જિનેશ્વર અરચિત કેશર, અલસર અવિનાશી છે; પરમેશ્વર પૂરણ પદ ભક્તા, ગુણરાશી શિવ વાસી; જિન ધ્યાવે ૧ મહિલ જિદ મુહિંદ, ગણ ગણ ગાવે છે (એ આંકણી) . મૃગશિર શુદી એકાદશી દિવસે, ઉપવું કેવલનાણજી, લેકાલાક પ્રકાશક ભાસક, પ્રગટ અભિનવ ભાણ છે જિનછ મલિવારા મત્યાદિક ચઉનાણુનું ભાસેન, એહમાં સકલ સમાય છે, ગ્રહ ઉડ તારા ચંદ્રપ્રભા જિમ, તરણી તેજમાં જાય છે જિનજી મલિક ફા યભાવ સવિ શાને જાણે, જે સામાન્ય વિશેષ છે, આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુગલ સંકલેશ પ જિનજી મલ્લિ૦ ૪ ચાલીશ સહસ મહામુનિ જેહના રત્નત્રય આધાર છે; સહસ પંચાવન સાહણિ જાણો, ગુણમણિ યણ ભંડાર છે જિનજી મલ્લિ૦ | ૫ | શત સમન્યૂન સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતા જી; વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપગારને કરતા જિન૦ મલિ૦ | ૬ કેવલનાણુ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવે છે; જિન ઉત્તમ પદ ૫% પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે છે જિન છ મલિ૦ | ૭ | ૧, પ્રકાશ, ૨.. નક્ષત્ર, ૩. સૂર્ય, ૪. વર્ષ. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન છે તૃતીય ચૈત્યવંદના જય નિજિત મદ મલ્લ, શલ્યત્રય વર્જિત સ્વામી; જય નિર્જિત કંદર્પદર્પ, નિજ આતમ રામી ૧ દુર્જય ઘાતિ-કર્મ મર્મ, ભંજન વડવીર; નિર્મલ ગુણ સંભાર સાર, સાગર વર ગંભીર આર અનંત જ્ઞાન દર્શન ધરૂ એ, મલ્લિ જિર્ણદ મુર્ણિદ વદન પદ્મ તસ દેખતાં, લહે ચિદ્રપ અમંદ |ઇતિ એથે જોડો છે દેવવંદનનો પાંચમો જોડો છે પ્રથમ ચૈત્યવંદન સકલ સુરાસુર ઇંદ વૃંદા, ભાવે કર જોડી સે પદ પંકજ સદા, જઘન્ય થકી એક કડી ૧ જાસ ધ્યાન એક તાન, કરે જે સુરનર ભાવે; સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પારો સર્વ સમીહિત પૂરવા એ, સુરત સમ સહાય; તસ પદ પદ્મ પૂજયા થકી, નિશ્ચય શિવ સુખ થાય. ૩ ૧. મને વાંછિત. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ આ દેવવંદનમાલા છે દ્વિતીય ચૈત્યવંદન નમો નમો શ્રીનમિજિનવરૂ, જગનાથ નગીને પદ યુગ પ્રેમે જેહના, પૂજે પતિ શચીન છે. ૧૫ સિંહાસન આસન કરી, જગ ભાસન જિનરાજ; મધુર ધ્વનિ દીયે દેશના, ભવિ જનને હિત કાજ છે ર છે ! ગુણ પાંત્રીશ અલંકરી એ, પ્રભુ મુખ પદ્મની વાણી તે નમિ જિનની સાંભલી, શુદ્ધરૂપ લહે પ્રાણી છે કે છે છે પ્રથમ સ્તુતિ | શ્રી નમિજિન નમિય, પાપ સંતાપ ગમીયે; નિજ તવમાં રમીયે, સર્વ અજ્ઞાન વમીએ સવિ વિનને દમી, વર્તિએ પંચ સમીએ; નવિ ભવ વન ભમીયે, નાથ આણ ન કમીયે૧. દશે ખેત્રના ઇશ, તીર્થ પતિ જેહ ત્રીશ; ત્રિ કાલ ગણીશ, નેવું જિનવર નમીશ; અહંત પદ ત્રીશ, સાઠ દીક્ષા જપીશ કેવલી જગદીશ, સાઠ સંખ્યા ગણીશ . ૨ સગ નય યુત વાણી, દ્રવ્ય છ ગવાણી, સગ ભેગી કરાયું; દ. તવે વખાણી; જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધાન આણી; તે વરે શિવરાણી, શાશ્વતાનંદ ખાણી દેવી ગંધારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; પ્રભુ સેવા કારી, સંઘ ચઉવિહ સંભારી કરે સેવના સારી, વિપ્ન દરે વિદારી, રૂપવિજયને પ્યારી,નિત્ય દેવી ગંધારી પાક ૧. ઇંદ્રાણી. ૨. નવ. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન દ્વિતીય સ્તુતિ નમિ જિન જયકારી,સેવિયે ભક્તિ ધારી મિથ્યાત્વ નિવારી, ધારીએ આણ સારી; પરભવ વિસારી, સેવિયે સુખકારી; જિમ લહા શિવનારી, કર્મફલ દરે ડારીલા વર કેવલનાણી,વિશ્વના ભાવ જાણી શુચિ ગુણ ગણ ખાણી, શુદ્ધ સત્તા પ્રમાણી; ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાંતા વખાણી; તે જિન ભવિ પ્રાણી, વંદીયે ભાવ આણી | ૨ | આગમની વાણી, સાત નયથી વખાણું નવતત્ત્વ ડરાણી, દ્રવ્ય ષમાં પ્રમાણ; સગ ભંગ ભરાણું, ચાર અનુયોગ જાણી; ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આપ્યું છે ૩ એકાદશી સારી, મૃગશીર્ષે વિચાર કરે જે નર નારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; તસ વિમ્બ વિદારી, દેવી ગંધારી સારી; રૂપવિજયને ભારી, આપજે લચ્છી પ્યારી રે ૪ શ્રી નમિનાથ જિન સ્તવન થારા મહેલા ઉપર મેહ ઝબૂકે વીજલી, મારા લાલ, એ-દેશી પરમ રૂપ નિરંજન, જન મન રંજણે લલના ભક્તિવલ ભગવંતતું ભવ ભય ભંજણી લલના જગત જંતુ હિતકારક, તારક જગધણી, લલના, તુજ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પદ પંકજ સેવ,હેવ મુજને ઘણી, લલનાના૧૫આવ્યો રાજ હજીર,પૂરવા ભગતિ ભરે,લલના॰ આપેા સેવના આપ, પાપ જિમ સવિ ટલે; લલના॰ તુમ સરિખા મહારાજ,મહેર જૈનહિ કરે, લલના॰ તા અમ સરિખા જીવનાં, કારજ કિમ સરે. લલના॰ ॥ ૨ ॥ જગતારક જિનરાજ, બિરૂદ છેતુમ તણા; લલના॰ આપે સમ કિત દાન, પરાયા મત ગણા, લલના॰ સમરથ જાણી દેવ, સેવના મેં કરી; લલના॰ તુહિ જ છે. સમરથ, દેવવનમાલા २ તોરણ તરણ તરી લલનાના ૩૫ મગશિર સિત એકાદશી, ધ્યાન શુકલ ધરી; લલના॰ ઘાતિ કરમ કરી અંત કે, કેવલ શ્રી વરી, લલના જગ નિસ્તારણ કારણ, તીરથ થાપીયા: લલના॰ આતમ સત્તા ધમ, ભવ્યને આપીએ,લલનાનાજના અમ વેલાકિમ આજ,વિલ અ કરી રહ્યા; લલના॰ જાણેા છે. મહારાજ, સેવકે ચરણાં ગ્રહ્યાં; લલના॰ મન માન્યા વિના માહરૂ, નવિ છેડુ કદા; લલના સાચા સેવક તેહ જે સેવા કરે સદા. લલના॰ ॥ ૫॥ વા માત સુજાત, કહાવા શ્યુ ઘણુ લલના॰ આપે। ચિદાનંદ દાન, જનમ સફલા ગણ લલના॰ જિન ઉત્તમ પદ પદ્મવિજય પદ દીજીએ; લલના॰ રૂપવિજય કહે સાહિબ, મુજરા લીજીએ લ લના ૫૬ ॥ ૧. ટેવ, ૨. વહાણુ, ૩. શુકલ. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન તૃતીય ચૈત્યવંદન સકલ મંગલ કેલિ કમલા, મંદિરે ગુણસુંદરં, વર કનકવર્ણ સુપથ (ર્વ) પતિ જસ,ચરણ સેવે મનહરે; અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્યભાર ધરાધરં; પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખકર લા ગજ વાસ્પિંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી; ત્રણશે અયાશી કેડિ ઉપર, દીએ લખ એંશી ગણી; દીનાર જનની જનક નિામાં અંકિત, દિયે ઈચ્છિત જિનવરં પ્રણવોરા સહસ્રામ વનમાં સહસ નર યુત, સૌમ્ય ભાવ સમાચરે; નરક્ષેત્ર સંજ્ઞી ભાવ વેદી, જ્ઞાન અને પર્યવ વરે; અપ્રમત્ત ભાવે ઘાતિ ચઉ ખય, લહે કેવલ દીનકર આ પણ છે કા તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે; જય જગત જંતુ જાત કરુણવંત તું ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જન મન ભયહરે છે પ્રણવ જો સપ્તદશ જસ ગણધર મુનિ,સહસ વિંશતિ ગુણનીલા સહસ એકતાલીસ સાહુણી, સેલસે કેવલી ભલા ૧. રથ, ૨. ચારિત્ર, સૂર્ય, ૩. નમસ્કાર. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા જિનરાજ ઉત્તમ પદ્મની રૂપવિજય સુહા () કર છે પ્રણવ | પ પછી જ કિંચિત્ર નમુત્થણું કહી જયવીયરાય સંપૂર્ણ કહેવા mys છે પંડિત શ્રી રૂપવિજયજીવિરચિત મૌન એકાદશી છે వంత દેવવંદન સંપૂર્ણ. છે શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિતા મૌન એકાદશીનાં દેવવંદન વિધિ :-પ્રથમના મૌન એકાદશીના દેવવંદન પ્રમાણે સર્વ વિધિ પાચે જેડામાં હું પણ જાણી લેવી. માત્ર એટલે જ ફેરફાર કે જે ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિ હતાં, તેને બદલે અહીં જણાવેલાં ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિએ લેવી. a દેવવંદન પ્રથમ જોડે છે છેપ્રથમ ચૈત્યવંદન છે સયલ સંપત્તિ સયલ, સંપત્તિ તણે દાતાર શ્રી અરનાથ જિનેસર, શુદ્ધ દરિસણ જેહ આપે; ભૂપ સુદર્શન નંદને, કઠિન કર્મ વન વેલિ કાપે; એહી જ ચકી સાતમ, અરસમો જિન એહ; જ્ઞાનવિમલ સુખ સુજસનો, વર ગુણ મણિનો ગેહ છે ૧છે For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન છે દ્વિતીય ચૈત્યવંદન છે કલ્પતરૂવર કલ્પતરૂવર,આજ મુજ બાર ફલ દલ સંયુત પ્રગટિઓ, કામ કુંભ શુભ સુર-વેલિ-પાઈ ચિતામણિ કરતલે ચઢિયે, કામધેનુ ઘર આજ આઈ દિપ અઢાર રહિત પ્રભુ દીઠે, સવિ સુખકારક જ્ઞાનવિમલ અરજિન તણા, ગુણ અનંત અપાર છે ઇતિ છે પ્રથમ સ્તુતિ છે અરનાથે સાથે કરે સ્વામી,મેં તુમ સેવા પુણ્ય પામી, કરૂં વિનતિ લાળ લળિ શિર નામી, આપો અવિચલ સુખનો કામી ૧ જિનરાજ સર્વે પર ઉપગારી, જિણે ભવની ભાવઠ સવિ વારી, તે પ્રમો સહુ એ નર-નારી ચિત્તમાંહિ શંકા સવિ વારી મારા આગમ અતિ અગમ એ છે દરીયે, બહુ નય પ્રમાણ રયણે ભરી તેહને આવી અનુસરિયે તે ભવિ ભવ સંકટ નિસ્તરિ ધરા શ્રી શાસન સુર રખવાલિકા, કરે નિત્ય મંગલ માલિકા, શ્રી જ્ઞાનવિમલ પ્રભુ નામ પે, તે દિન દિન તરણ પેરે તપે પાકો છે દ્વિતીય સ્તુતિ છે અરિજિન આરાધો, સંયમ માર્ગ સાધે; મનુજ જન્મ લાધ્યો, કામ ક્રોધ ન(નવિ) બાંધે,ચઉગતિ દુઃખ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા દાધે, ન હોયે તસ મોહ ગાધે; સુખ સંપત્તિ વધે, મેહમિથ્યા ન બાંધેલા વિજિનસુખકારી.વિશ્વ વિશ્વોપકારી; ત્રણ જિન ચકધારી, શાંતિ કુંથુઅર જિતારી મદ મદન નિવારી, વદીયે પુણ્ય ધાર; નમે સવિ નર-નારી, દુઃખ કર્મારિ વાર મારા સકલ નય તરંગા, નૈગમાનેક ભંગા, જિહાં છે બહુ રંગા, જેહ એકાદશાંગા વલી દશદેય અંગાજેન વાણી સુચંગા; ભવદવ સમ ગંગા, સાંભલો થઈ સુચંગારા જિન ચરણ ઉપાસે, જક્ષણી ધારણી પાસે; જૉંદ્રસહવાસે, નામથી દુઃખનારો, જ્ઞાનવિમલ પ્રકાશેબેધ(ધિવાસે સુવાસે, અરિ સકલ નિકાસે હોય સંપૂર્ણ આસાજા | શ્રી અરનાથ-જિન સ્તવન છે [ આદર છવ ક્ષમા ગુણ આદર, એ-દેશી] આદર કરીને અહોનિશ સેવા, શ્રીઅરનાથજિદજી અનુપમ ફલ દીએ દરિસણ જેહનું, કેવલનાણ દિણંદ જી આદરવાલા પાપસ્થાન અઢાર નિવારી રથ શીલાંગને ધારી જી; કિરિયા વિધિ જેગે દેખાડે, એહવા સહસ અઢાર છો આદર મારા ગજપુર રાય સુદર્શન ભૂપતિ, દેવી રાણી નંદજી; રેવતી રિખ મૃગશિર શુદી દશમી, દિને જાયા સુખકંદજી આદર૦ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન ૬૫ અનુક્રમે ચક્રી થઈમૃગશિર શુદિ, એકાદશી દિને દીક્ષા વિજયા શિબિકા સહસનર છ તપ, પાછલે પ્રહરે શિક્ષા છે. આ કામ મીન રાશિ નંદાવર્ત લંછન, ત્રીશ ધનુષતનુ કણગા જી આયુ ચોરાશી વરસ સહસનું કેવલલહી શિવસંગાછાઆપા તેત્રીશ ગણું ગણધર જસ જાણો, મુનિવર સહસ પચાસ છે; આઠ સહસ સુખદાયી સાહૂણ, પૂરે વાંછિત આશ છાઆ૦ Bદા જેહ અખંભ અઢાર નિવારી, દાખે શિવ-પદ પંથાજી જ્ઞાનવિમલ ગુણ પામે અહોનિશ, જે નિશ્ચય નિગ્રંથાઇ આદર કરીને અહોનિશ, સેવે, શ્રીઅરનાથ જિમુંદાજ આ૦ હા છે ઇતિ પ્રથમ દેવવંદન જોડે છે. અથ દ્વિતીય ડો પ્રારંભ છે તત્ર પ્રથમ ચેન્યવંદન છે રયણરાશિ પર જે ગંભીર મંદિર ગિરિધર વિધુમંડલ પર નિર્મલા, જિમ શારદનીર રાગ દોષ દૂષિત નહિ, નહીં ભવભય જેહને, ગુણ અનંત ભગવંત, તે પ્રણમું હું તેને; જ્ઞાનવિમલગુણ જેહનાએ, કહેતાંના આવે પાર;મલિ જિનેશ્વર પ્રણમતાં,લહિયે ભવજલ પાર ૫૧ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા છે દ્વિતીય ચૈત્યવંદન છે અત્યંતર જસ પર્ષદા, કન્યા ત્રણ શતની; બાહ્ય પર્ષદા જાણુએ, નૃપ સુત ત્રણ શતની; મૃગશિર શુદિ એકાદશી, દિન સંયમ લેવે, સકલસુરાસુર તિહાં મલિ, જિનના પદ સેવે; દીક્ષા સમયથી ઉપજે એ, તિમ મણપજજવ નાણ; મલ્લિનાથ કેવલ લહે, જ્ઞાનવિમલ સુહ ઝાણા છે પ્રથમ સ્તુતિ છે મનમોહન મલ્લિ નિણંદજી, જ્યાં કુંભ નરેસર નંદજી; ઉપગારી જિન ઓગણીશમે, મારે મન અહોનિશ તે ર લા ઝષભાદિક ઉવીસ જિનવરા,જે વરતે છે ભવિ સુખકરા વલી કેવલજ્ઞાન દિવાકરા, તે વંદે સુરવર નરવરારા મલિજિનવર દીયે દેશના, સુણે ભવિ જન બહુવિધ દેશના; દૃષ્ટિવાદ મહામૃત વંદીએ; જિમ પાતક દૂર નિકદીએ પરા કુબેર દેવ સાન્નિધ્ય કરે,વૈરૂટયા સવિસંકટ હરેવાણું સુણવા મન ખતી, જ્ઞાનવિમલ તણી સોહામણીકા દ્વિતીય સ્તુતિ છે મલ્લિજિનેશ્વર વાને લીલા, દીયે મુજ સમકિત લીલા અણુપરણે જિણે સંયમ લીધે, સુધા સંયમ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન શીલા જી; તે નરભવમાં પશુ પરે જાણો, જે કરે તુમ અવહીલા જીતુમપદ પંકજ સેવાથી હોય,બોધિબીજ વસીલા છો ૧. અષ્ટાપદ ગિરિષભ જિનેશ્વર, શિવપદ પામ્યા સાર; વાસુપૂજ્ય ચંપાએ યદુપતિ, શિવ પામ્યા ગિરનારજી; તિમ અપાપાપુરી શિવ પહોત્યા; વમાન જિનરાય છે; વશ સમેતશિખર ગિરિ સિધ્યા, ઈમ જિન ચઉવિશ થાય છે પરા જીવ અજીવ પુણ્ય પાપને આવ, બંધ સંવર નિજ જરણાજી; મોક્ષ તત્વ નવ ઈણ પરે જણે, વલી પદ્રવ્ય વિવરણા જી; ધર્મ અધર્મ નભ કાલ ને પુદગલ, એહ અજીવ વિચારાઇ, જીવ સહિત પદ્રવ્ય પ્રકાશયા, તે આગમ ચિત્ત ધારે છે કા વિદ્યાદેવી સેલ કહી જે, શાસન સુરાસુરી લીજે જી; લેકપાલ ઇંદ્રાદિક સલા, સમકિતદષ્ટિ ભણી જે જી, જ્ઞાનવિમલ પ્રભુ શાસન ભક્તા, દેખી જિનને રીઝે અબોધિ બીજ શુદ્ધ વાસન દઢતા, તાસ વિરહ નવિ કીજે જી છે શ્રી મલ્લિનાથ જિન સ્તવન છે [ લોછલ દે માત મલ્હાર, એ દેશી ] મલિલ જિનેશ્વર દેવ, સારે સુર નર સેવ, આજ હે જેહનો રે મહિમા મહિમાંહે ગાજતે જ ૧ | નીલ વરણ જસ છાય, પણવીશ ધનુષની કાય, આજ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દેવવંદનમાલા હો આયુરે પંચાવન વરસ સહસનું છે . ૨. કુંભ નરેસર તાત, પ્રભાવતી જસ માત; આજ હા દીઠ આનંદિત હોયે ત્રિભુવન જના છારા લંછન મીસી રહ્યો કુંભ, તારક ગુણથી અદંભ; આજ હો હોય એહવારે ગુણ વસીયા અતિ મહપૂર; આજ હો પાવે રે મનવાંછિત પ્રભુના નામથી જો પ ા છે તૃતીય ચિત્યવંદન . મલ્લી જિનવર મલ્લિ જિનવર, સયલ સુખહેત; સંયમ ગુણધારી થયા, ભૂપ મિત્ર ષ બોધિ આપે, કંચનમય કરી પુતળી, પૂર્વ પ્રેમ સંકેત થાપ; માયા તપ પરભાવથી એ, પામ્યા સ્ત્રીનો વેદ; જ્ઞાનવિમલ ગુણથી થયા, અચલ અરૂણ અવેદાફા દેવવંદનને ત્રીજે છેડો છે છે પ્રથમ ચૈત્યવંદન છે - જે જિનવર, જય જિનવર, જીમ ય લેય જસ પસ; દહરિસિઘણે દૂધ સિંધુ વર ફેણ પર, લૌકિક દેવતણો જિણે ખય કીધ પાખંડ ઇંબર, અંબરમણિ જિમ ઝલહલે એક દિન દિન અધિક પ્રતાપ, જ્ઞાનવિમલ પ્રભુ મલિ જિન, ધ્યાને નાસે પાપ છે ૧ | For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન છે દ્વિતીય ચૈત્યવંદન બુદ્ધિ થયિ બુદ્ધિ થડિય જિભ મુખે, એક મહિમા જસ મહિમંડલે જલધિ જેમ ગુડ્ઝહિર ગાજે; ત્રિભુવનમાં ઉપમાન કે, તુમહ સમાન જે વસ્તુ છાજે; જ્ઞાનવિમલ ગુણ પ્રભુતણુ, ભાંખી શકે કહો કેય; જાણે પણ ન કહી શકે, અક્ષર જ્ઞાન જે હોય છે ? છે પ્રથમ સ્તુતિ છે સુણો વિનતડી મલ્લિનાથજી,તું મલિયો મુગતિને - સાથ છ, મન ભલીયું તુજશું નિર્મલું, તે કહીએન હો વેગળું છે ૧. સિત્તરી સે જિનવર વંદિયે, ભવ સંચિત પાપ નિકદીયે; ત્રણ કાલ નમું ધરી નેહશું, ભવ ભવ મને બાંધ્યું જેહશું છે ૨ | જિહાં પંચકલ્યાણક જિન તણાં, જિનરાજ સયલનાં જિહા ભણ્યાં તે આગમ અતિ ઉલટ ધરિ, સુણીએ સવિ કપટ નિરાકરીયા સમકિતદષ્ટિ પ્રતિપાલિકા, જિનશાસનની રખવાલિકા; જિનધર્મે નિત્ય દીપાલિકા, જ્ઞાનવિમલ મહદય માલિકા છે ૪ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ७० દેવવંદનમાલા છે દ્વિતીય સ્તુતિ છે નમું જિનવર મલ્લી, જેહથી બોધિ વલ્લી બહુ વિધ ગુણ ફેલી,જાણીએ જૈનશૈલિક લહો મુગતિ વહેલી ભાંજીએ કર્મ પલ્લી ભવ ભેદન ભલી, દુર્ગતિ દ્વાર ખીલીલા સવિ જિનવર રાજે, કર્મના મર્મ ભાંજે; નમે સુરનર રાજે, તીર્થની ઋદ્ધિ છાજે, સજલ જલદ ગાજે, દુંદુભિ તેમ વાજેસવિ ભવિ હિતકાજે, ચાર નિક્ષેપે રાજે છે ૨ જિનવરની વાણી, દ્વાદશાંગી ચાણું, ગણિ મતિ [ગુણ ખાણું] ગુથાણી, પુણ્ય પીયષ પાણી; ભવિ શ્રવણે સુહાણી, ભાવશું ચિત્ત આણી લહી તિણે શિવરાણી, સાર કહી એહ જાણી છેડા જસ યક્ષ કુબેર, સેવ સારે સર; કરે દુશમન જેર ન હોય સંસાર ફેરફ શિવ વધુ તસ હેરે, પુણ્ય સંપત્તિ પેરે, લહે સમકિત સેરે,જ્ઞાનવિમલાદિ કરેારા || શ્રી મહિલજિનદીક્ષા કલ્યાણક સ્તવના છે શત્રુંજય ઋષભ સમેસર્યા–એ દેશી છે મૃગશિર સુદી એકાદશી, દિન જાયા રે, ત્રિભુવન ભયે રે ઉદ્યોત, સેવે સુર આયારે સુખીયા થાવર નારી શુભ છાયા રે, પવન થયા અનુકુલ, સુખાલા વાયા રે મારા અનુક્રમે વન પામીયા, સુણી આયા રે, પૂરવાના ષ, મિત્ર, કહી સમજાયા રે ૩ો શુદિ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન ૭૧ એકાદશીને દિને, વ્રત પાયારે તિણે દિન કેવલ નાણુ, લહે જિનરાયા રે | ૪ | જ્ઞાનવિમલ મહિમા થકી, સુજસે સવાયા રે; મલિલ જિનેસર ધ્યાને, નવ નિધિ પાયા રે પરે છે તૃતીય ચિત્યવંદન છે મલિ જિનવર મલિલ જિનવર, ભવિક સુખદાય, મિથિલા નયરી ઉપન્ય; કુંભરાય કુલ કમલ હંસા, કુંભલંછન ઓગણીશમા, પ્રભાવતી કુખે સર રાજહિંસા, ત્રણ કલ્યાણક જેહનાં એ, જનમ ચરણને નાણ, મૃગશિર શુદિ એકાદશી, જ્ઞાનવિમલ ગુણખાણ ૩ છે દેવવંદનને ચોથે જોડો છે | | પ્રથમ ચૈત્યવંદન છે નમો મલિ નમે મલિનાથ શિવ સાથ, હાથ દિયે ભવિ બૂડતાં એ; અપાર ભવ જલધિ માંહે, પાપ તાપ વ્યાપે નહિ, એહ જિન સુવૃક્ષ [છાહે] છાજે, સકલ સમીહિત પૂરણો, ઓગણીશમ જિનરાજ જ્ઞાનવિમલ પ્રભુ નામથી, સિધ્યાં સઘળાં કાજપના છે દ્વિતીય ચૈત્યવંદન ! નીલ વાને નીલ વાને, જેહ જિનરાજ, પણવીશ ધનુષ તનુ દીપ, ઇંદ્રનીલ જિમ રત્ન સહે, ત્રિગડે For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૨ દેવવંદનમાલા બેઠા જિનવરું, કહે ધર્મ, ભવિ ચિત્ત મહેક જ્ઞાન વિમલ ગુણથી થયો, લોકાલોક પ્રકાશ, મલ્લી જિનવર પ્રણમતાં, પહોંચે મનની આશરે ૨. પ્રથમ સ્તુતિ મલ્લી જિનવરશું પ્રિતડી, તે ભેદ રહિત જુગતિ જડી, અલગે ન રહું હું એક ઘડી, જિમ ભાતી પટલામાંહિ પડી છે છે સવિ જિનવરના ગુણમાલતણી, કઠે આરે ભવિક ગુણ; શિવસુંદરી વરવા હુંશ કરે, તો શ્રી જિન-આણું શિર ધરારા ઉપદેશ અનુપમ જલધરૂ, વરસે નિત્ય મલ્લી જીનવરૂ, બોધિબીજ સુભિક્ષ હોય અતિ ઘણે, એ મહિમા શ્રી નવર તણે છે કે એ શાસનવચ્છલ જે ભાવિક જના, જનધમેં જે છે એકમના; તસ સાન્નિધ્ય કરજો સુરવરા, શ્રી જ્ઞાનવિમલ ઉદ્યોતરા ૪ છે દ્વિતીય સ્તુતિ છે કુંભ નરેશ્વર ઘર જિન જાયા, મલિ નામે જીનવર રાયા, નીલવરણ જસ છાયા, પ્રભાવતી છે જેની માયા, પણવીશ ધનુ માને છે કાયા, કુંભલંછન સુખદાયા, પરવતપની પ્રકટી માયા, સ્ત્રીરૂપે એ અચરિજ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન ૭૩ થાયા, સકલ સુરાસુરે ગાયા; બાલપણે સુખકાર કહાયા, ઇંદ્ર ઇંદ્રાણી સવિ મલિ આયા, મેરૂ શિખરે નવરાયા ૧૫ ચોવિશે જિન સંપ્રતિ કાળે, પ્રણમતાં સવિ પાતક ગાળે, ભવિજનને પ્રતિપાલે,જેહ અનાદિ મિથ્યામત ટાળે, કરતાં સમકિત સુખ સુગાલે, નાઠાં દુષ્કૃત દુકાલે, ગ્રંથભેદ કરી પંક પખાલે, આતમ અનુભવ શક્તિ સંભાળે, પુણ્ય સરોવર પાલે; અનંત ચોવીશી જિનવર માલે, લેકે ચઉ નિક્ષેપ રસાળે, પ્રણમું તેહ ત્રિકાલે રા મતિ શ્રત અવધિ ગ્રહે ત્રણ નાણ, સંયમથી મણુપજજવનાણુ, જિહાં છદ્મસ્થ મંડાણ, પામે પંચમ કેવલનાણ, જાણે ઉદયો અભિનવ ભાણ, સમવસરણ ગુણખાણ; તિહાં તીર્થ થાયે સુપ્રમાણ, અર્થ થકી ભાખે પ્રભુ વાણ, સરખી જોયણ પ્રમાણ સૂત્રે થે ગણધર જાણ, નયે નિક્ષેપ ગમ ભંગ પ્રમાણે, સમજે જે હોય જાણે છે ૩ મે મલિ જિનેશ્વર મહિમા પૂરે, વેરૂટયા સવિ સંકટ ચેરે, દિન દિન અધિક સનરે. યક્ષ કુબેર તે પરતા પૂરે, ત તણું વલી વાજે તૂરે, ના દુશ્મન દૂરે, પ્રગટે જ્ઞાનવિમલને નૂર, જાણે ઊગ્ય અનુભવ સુર, તેજ પ્રતાપ પર, હર્ષિત હેજે હોય હજુર, મહિમાદિક ગુણ સવિ મહેમૂર, શ્રીજિન ધ્યાન સકૂર ૪ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ GY દેવવંદનમાલ છે શ્રી મલ્લિનાથ જિન સ્તવન છે જાવડ સમરા ઉદ્ધાર–એ દેશી શ્રી મણિ જિનસાર,અડવીશ ગણ ગણધાર; સહસ ચાલીસ અણગાર,પંચાવન સહસ સાહુણી સારા એક લાખ સહઅચોરાશી, શ્રાવક સમકિત વાસી, ત્રણ લાખ પાંસઠ સહસ્ત્ર, શ્રાવિકા એહ જગદીશ છે ૨ પણવીશ ધનુ તનુ માન, અણુપરણ્યા વ્રત ધ્યાન સહસ પંચાવન વરસ, આયુ સકલ ગુણ ધરીશારા કુબેર શાસન દેવ, વૈરૂટયા કરે સેવ, માસ સંલેષણ કીધ, કાઉસ્સગ્યે થયા સિદ્ધ છે જે જિનવરને આરાધે,જ્ઞાનવિમલ સુખ સાધક એપેરે દેવ વાંદિ જે, માનવભવફલ લીજે | પ છે તૃતીય ચૈત્યવંદન ગોત્ર કાયપત્રકાશ્યપ, વંશ ઈક્ષાગ સ્વિામી ત્યાગ નિદભ જે, કુંભ ભૂપ કુલે જે કુમારી, મયણ મહા ભડ ભંજી, વય તરુણપણે નિર્વિકારી, સારી સંયમસિરિવરી; ઓગણીશમા જીન એહ, મલ્લિનાથ નામે થયા; જ્ઞાનવિમલ ગુણ ગેહ. ૩. છે દેવવંદનનો પંચમ જોડો છે પ્રથમ ચૈત્યવંદન છે નમે નમિજિન નમો નમિજિન, મુગતિ દાતા For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૫ મૌન એકાદશીનાં દેવવંદન રે, સોવન વાને સોહ, સકલ લેક જસસેવા સારે, સુમતિ સુગતિને આપતે, સકલ કર્મના દોષ વારે, એકવીશમો જીન પૂજીએ, જિમ લહિયે ભવ પાર; જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, એ પ્રભુ જગદાધારાશા | દ્વિતીય ચૈત્યવંદન ! ગોત્ર કાશયપ ગોત્ર કાશ્યપ, વંશ ઈફખાગ; શ્રી નમિજિનને જાણીયે, સકલ લેય આણંદ કારણ, અવનિતલમાં ઉપન્યા, માનું તેહ સવિ ભવિક તારણ, કારણ એહી જ મુગતિનું, શ્રી જીનવરની સેવ; જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, આય મલે સ્વયમેવ છે ૨ છે પ્રથમ શ્રેય જોડો છે નમિનાથ નિરંજન દેવતણી, સેવા ચાહું છું) નિશદિન ઘણી; જસવંછન નિલ કમલ હે, એકવીશમા અનવર મન મેહેલા દોઢ કલ્યાણક જીન તણાં, દશ એહ ક્ષેત્રે સહામણું; મૃગશિર એકાદશી ઉજલી, જીન સેવા પુણ્ય આવી મલી ૨ | એહ અંગ ઈગ્યાર આરાધિ, જ્ઞાન ભાવે શિવસુખ સાધીયે; આગમ દિનકર કર વિસ્તરે, તે મોહ તિમિરને અપહરે સારા સમકિત દષ્ટિ સુપ્રભાવિકા, શાસનની સાન્નિધ્ય કારિકા કહે જ્ઞાનવિમલ સૂરિસરૂ, જગમાંહેહોજ જયકર ! ૪ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા છે દ્વિતીય થય જેડો છે શ્રી નમિનાથ નિરંજન દેવા, કીજે તેહની સેવા, જી; એ સમાન અવર નહી દીસે, જીમ મીઠા બહુ મેવાજી; અહનિશ આતમ માંહી વસીયા, જીમ ગજને મન રેવાજી; આદર ધરીને પ્રભુ તુમ આણા, શિર ધારૂં નિત્ય સેવા જીલા ચેત્રીશ અતિશય પાંત્રીશ જાણો, વાણીના ગુણ છાજે જી; આઠ પ્રાતિહારજ નિરંતર, તેહને પાસે બિરાજે છે; જાસ વિહારે દશ દિશિકરા, ઇતિ ઉપદ્રવ ભાજે જી; તે અરિહંત સકલ ગુણ ભરિયા, વાંછિત દેઈ નિવારે છારા મિથ્યામત તત દુષ્ટ ભુજંગમ, તેણે જે જન ડસયાજી; આગમ નાગમતા પેરે જાણે, તેથી તે વિષ નસીયાં જી; શ્રી જીન વયણ સુણવાને હેતે, ભવિ મધુકર છે રસીયા જી; ભાવ ગંભીર અનુપમ ભાંખ્યા, ધન્ય તે જ ચિત્ત વસીયાજીએ ૩ | શ્રી નમિ જીનવર શાસન ભાસન, ભ્રકુટી યક્ષ જયકારી જી; પરતા પૂરે સંકટ ચેરે, વરદાઈ ગંધારી છે, જ્ઞાનવિમલ પ્રભુ આણા ધરે, કુમતિ કદાગ્રહ વારી જી; બેધિબીજ વડ બીજા પાણી પરે, હો મુજ વિસ્તાર છે એક ૧ નર્મદા નદી. ૨ તીડ વિગેરેનું પતન. ૩ વિસ્તાર. ૪ નાગદમની ઔષધી. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશીનાં દેવવંદન છે શ્રી નમિનાથ જિન સ્તવન [ રાગ-કાફી] નમિયે શ્રી નમિનાથને રે લાલ, વિજય નરેસર, નંદ મેરે પ્યારે રે; અપરાજીતથી આવીયા રે લોલ, વપ્રા ઉર અરવિંદ મેરે પ્યારે રે! મિત્ર છે ૧ મૃગશિર સુદી એકાદશી રે લાલ, નક્ષત્ર અશ્વિની સાર મેરે પ્યારે રે; પ્રથમ પ્રહર અ૬મ તપે રે લાલ, બકુલ તરુ તલે સારા મેરે પ્યારે રે નમિયે રા ઘાતિ કરમ ક્ષયે કેવલી રે લાલ, સત્તર ગણધર જાસ મેરે પ્યારે રે; વિશ સહસ મુનિ સાધવી રે લાલ, સહસ એકતાલીસ ખાસ મેરે પ્યારે રે છે નમિયે ૩ છે શ્રાવક એક લક્ષ ઉપરે રે લાલ, સત્તરી સહસ્સ ઉદાર મેરે પ્યારે રે; ત્રણ લાખ વર શ્રાવિકા રે લાલ, અડતાલીશ હજાર મેરે પ્યારે રે! નમિયે ૪ પત્નર ધનુષ તનુ જેહનું રે લાલ, દસ સહસ વરસનું આય મેરે પ્યારે રે; નિલ કમલ લંછન ભલું રે લાલ, સમેતગિરિ સિદ્ધ થાય મેરે પ્યારે રે નમિયે છે એ છે. - ૧ વીરવિજયજીકૃત ચેમાસી દેવ વિગેરે સ્થળોએ પ્રાણુત” દેવલેક છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દેવવંદનમાલા એકવીશમે જીન જાણીયે રે લાલ, પ્રણમતાં પાતક જાય મેરે પ્યારે રે; જ્ઞાનવિમલ પ્રભુ સાન્નિધે રે લોલ, નામે નવનિધિ થાય મેરે પ્યારે રેનમિયે પેદા છે તૃતીય ચૈત્યવંદન છે દુઃખ દેહગ દુઃખ દેહગ, જાય સવિ દૂર, દુર્મ તિદુર્ગતિ સુપનમાં, તેહ જનની પાસે નાવે; જે શ્રી નમિજીનનું સદા, નામ ધ્યાન એકાગ્ર ધ્યા; કરૂણારસને કંપલ, ત્રિભુવનનો આધાર; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લહીયે લીલા અપાર છે ૩ છેવટે અગીયાર લેગસ્સને કાઉસગ્ગ કરી બેસીને અગીયાર નવકાર ગણવા. ઈતિ શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત મૌન એકાદશી દેવવંદન સંપૂર્ણ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત છે ચેત્રી પૂનમના દેવવંદનનો વિધિ છે પ્રથમ પ્રતિમા ચાર માંડીએ તથા ચૌમુખ હોય તે ચૌમુખ માંડીએ. તિહાં પ્રથમ ટીકી દશ કરવી, ફૂલના હાર દશ, અગરબત્તી દશ વાર ઊખેવવી, દશ દીવેટને દી કરે, દશ વાર ઘંટ વગાડે, દશ વાર ચામર વિંઝવા, દશ સાથિયા ચોખાના કરવા, જેટલી જાતિનાં ફલ મળે તે સર્વ જાતિના પ્રત્યેક દશ દશ મૂકવાં, સેપારી પ્રમુખ સર્વ દશ દશ મૂકવાં, નૈવેદ મળે સાકરિયા ચણા તથા એલચી પાક, દ્રાક્ષ, ખારેક, શિંગડાં, નિમજો, પિસ્તા, બદામાદિ મેવા જે જાતિના મળે તે સર્વ જાતિના પ્રત્યેકે દશ દશ વાનાં મૂકવા, અખીયાણું– ગોધૂમ અથવા ચોખા શેર ત્રણ, લીલાં નાળીયેર ચાર મૂકવાં. ઇત્યાદિક વિધિ મેળવીને દેવ વાંદવા. | દેવવંદન-વિધિ–સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર પંચિંદિયવડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી અન્નત્ય કહી એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ન કરી પારી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ', કહી ગમુદ્રાએ એસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું. છે દેવવંદનને પ્રથમ જોડો છે છે પ્રથમ ચૈત્યવંદન છે આદીશ્વર અરિહંતદેવ,અવિનાશી અમલ,અક્ષય For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા સરૂપીને અનુપ, અતિશય ગુણ વિમલ, મંગલકમલા કેલી વાસ, વાસવ નિત્ય પૂછત; તુજ સેવા સહકાર સાર, કરતાં કલ કુંજિત, જીત યુગ આદિ જીણે એ, સકલ કળા વિજ્ઞાન, શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુણ તણો, અનુપમ નિધિ ભગવાન છે ૧. પછી અંકિચિ નમુત્થણું અને જયવીયરાય અદ્ધ કહી પછી ખમાસમણ દઈને બીજું ચૈત્યવંદન ! નીચે પ્રમાણે કરવું. છે દ્વિતીય ચૈત્યવંદન | વંશ ઇક્વાગ સંહાવતો, સેવન વન કાય; નાભિ રાયા કુલ મંડણ,મરૂદેવી માય,ભરતાદિક શત પુત્રના, જે જનક સહાય, નારી સુનંદા સુમંગલા, તસ કંત કહાય, બ્રાહ્મી સુંદરી જેહની એ,તનયા બહુ ગુણખાણ જ્ઞાનવિમલ ગુણ તેહના, સંભારે સુવિહાણ ૨ પછી અંકિચિ નમુત્થણું અરિહંત ચેઈયાણું અત્યંત કહી એક નવકારને કાઉસ્સગ્યા કરી મારી નમેહંત કહીં એક થાય કહેવી. પછી લેગસ સવ્વલેએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે પછી મારી બીજી ય કહેવી. પછી પુખરવર૦ સુઅલ્સ ભગવઓ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પરી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં વેયાવચ્ચગરણું અન્નત્થ૦ કહી પારી નમેષ્ઠત્ કહી એથી ય કહેવી. તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન છે પ્રથમ થાય જેડે છે શ્રી શત્રુંજય મંડણ, રિસહ જિણેસર દેવાસુરનર વિદ્યાધર, સારે જેહની સેવ, સિદ્ધાચલ શિખરે, સહાકર શંગાર; શ્રી નાભિ-નરેસર,મરૂદેવીનો મલ્હાર છે. એ તીરથ જાણી, જિન ત્રેવીસ ઉદાર; એક નેમ વિના સવિ, સમવસર્યા સુખકાર; ગિરિકંડણે આવી, પહોતા ગઢ ગિરનાર; ચૈત્રી પુનમ દિને, તે વંધ્ર જયકાર મારા જ્ઞાતાધર્મકથાગે,અંતગડ સૂત્ર મઝાર; સિદ્ધાચલ સિદ્ધા, બેલ્યા બહુ અણગાર; તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર; જિણ ભેટે થાવે, સુખ સંપત્તિ વિસ્તાર એવા ગોમુખ ચશ્કેસરી, શાસનની રખવાલી; એ તીરથ કેરી, સાન્નિધ્ય કરે સંભાળી; ગિઓ જસ મહિમા, સંપ્રતિ કાલે જાસ, શ્રી જ્ઞાનવિમલસૂરિ, નામે લીલ વિલાસ પે પછી બેસી નમુત્થણું, અરિહંત ચેઈઆણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ કરી પારી નમેહંત કહી બીજા થય જેડાની પ્રથમ થાય કહેવી. પછી લેગસ સવ્વલેએ અન્નથ૦ કહી કાઉસ્સગ્ન કરી પારી બીજી થેય કહેવી. પછી પુખરવરદી સુઅસ્ત ભગવઓ૦ અન્નત્થ૦ કહી કાઉસ્સગ કરી પારી ત્રીજી થાય હેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણં વેયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી કાઉસ્સગ્ન કરી પારી નેમેર્હત કહી ચેથી થેય કહેવી. એ રીતે નીચે પ્રમાણે ચારે થાય કહેવી.. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ દેવવનમાલા છે દ્વિતીય થય જોડે છે ત્રેસઠ લખ પૂરવ રાજ્ય કરી, લીયે સંયમ અતિ આણંદ ધરી, વરસ સહાઁ કેવલ લચ્છી વરી, એક લખ પૂર્વે શિવરમણ વરી છે ૧. ચોવીશે પહિલા નહષભ થયા, અનુક્રમે ત્રેવીશ જિણુંદ ભયાત્રી પૂનમ દિન તેહ નમો, જિમ દુર્ગતિ દુઃખમાં દૂર ગમે મેરા એકવીસ એકતાલીસ નામ કહ્યાં, આગામે ગુરુ વયણે તેહ લહ્યાં; અતિશય મહિમા ઈમ જાણીએ, તે નિશદિન મનમાં આણીએ૩શત્રુંજયનાં સવિ વિઘન હરે, ચક્કસરી દેવી ભક્તિ કરે; કહે જ્ઞાનવિમલસૂરીસરૂ, જિનશાસન તે હાજ જયકર જો પછી નમુથુણું કહી, જાવંતિ ચેઈઆઈ. ખમાસમણું દઈ, જાવંત કેવિ સાહૂ નઈ કહી શ્રીસિદ્ધાચલજીનું સ્તવન કહેવું. તે આ પ્રમાણે– || શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે ( [ લાછલદે માત મલ્હાર, એ દેશી ] સિદ્ધાચલ ગુણગેહ, ભવિ પ્રણમો ધરીને આજ હો સોહે રે મન મોહે તીરથ રા જીલા આદીશ્વર અરિહંત, મુગતિ વધુને કંત; આજ હો પૂરવ વાર નવાણુ આવી સમોસર્યા છારા સકલ સુરાસુર રાજ, કિન્નર દેવ સમાજ; આજ હો સેવા રે સાકર For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ચેત્રી પૂનમનાં દેવવંદન ૮૩ જોડી કરી મારા દરશનથી દુઃખ દૂર, સેવે સુખ ભરપૂર; આજ હા એણે રેકલિકાલે કલ્પતરૂ અછે જી જાપુંડરીક ગિરિધ્યાન,લહીએ બહુ યશમાન,આજ હો દીપેરે અધિકી તસ જ્ઞાન કલા ઘણું છોપા પછી અર્ધા જયવીયરાય કહીને ખમાસમણ દઈ ચિત્યવંદનને આદેશ માગી ત્રીજું ચૈત્યવંદન, નીચે પ્રમાણે કહેવું. છે તૃતીય ચૈત્યવંદના પ્રથમ નાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાંજે; પરમ તત્વ પરમાત્મ રૂપ, પરમાનંદ દાઈ, પરમ જ્યોતિ જસ જળહળે, પરમ પ્રભુતા પાઈ,ચિદાનંદ સુખ સંપદા એ, વિલાસે અક્ષય સમૂર અષભદેવને ચરણે નમે, શ્રી • જ્ઞાનવિમલ ગુણસૂર છેડા પછી અંકિંચિત્ર નમુત્થણું કહી, જયવીયરાય સંપૂર્ણ કહેવા. [ ઇતિ પ્રથમ દેવવંદન જે] પછી સંતિકરું કહેવું. છે શ્રી સંતિકર સ્તવનમ્ સંતિક સંતિજિર્ણ જગસરણુંજય-સિરીઈદાયારં; સમરામિ ભર–પાલગ, નિવાણીગરૂડકસેવં વા મ્સન વિપસહિ, પત્તાણું સંતિસામિ-પાયાણું બ્રિા સ્વાહા મંતેણું, સવાસિવદુરિઅહરણ રા For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા » સંતિ નમુક્કારે, ખેલો સહિમાઈ લદ્ધિ પત્તાણું સૉ હી નમો સહિ-પત્તાણું ચ દેઇ સિરિયા વાણી તિહુઅણ સમિણિ,-સિરિદેવી જખરાય– ગણિ પિગા; ગહ દિસિપાલ સુરિંદા, યાવિ રખંતુ જિણભક્તિ ૫૪ ૨૬ખંતુ મમરોહિણી, પન્નરી વજસિંખલા ચ સયા, વજેસિ ચકેસરિ, નરદત્તા કાલી મહાકાલી આપા ગેરી તહ ગંધારી, મહાલા માણવી આ વરૂટ્ટાફ અબ્દુત્તા માણસિયા, મહુમાણસિયાઓ દેવીદાજખાગોમુહ મહ જફખ,તિમુહ જસ નંબર કુસુમાયંગ વિજયઅજિયા,અંભે મણુઓ સુરકુમારપાકા છમ્મુહ, પયાલ કિન્નર, ગરૂલે ગંધવ તહેય જકિંખ કુબેર વરૂણે ભિડી, ગોમેહ પાસ માયંગાઢવા દેવીઓ કેસરિ, અજિયા દુરિઆરી કાલી મહાકાલી અચુઅ સંતા જાલા,સુતારયા સોય સિરિવછા લા ચંડા વિજયંકુચિ, પન્નઇત્તિ નિવાણિ અચુઆ ધરણી; વઈરફ છત્ત ગંધારી, અંબ પઉમાવઈ સિદ્ધા ૧ઇઅ તિર્થી રમુખણરયા, અનેવિ સુરાસુરીય ચઉહાવિ, વંતર જોઈણિ પમુહા, કુસંતુ રમુખ સયા અલ્હાલા એવં સદિદ્વિસુરગણુ, સહિઓ સંઘસ્સ સંતિ જિણચંદો; મક્ઝવિ કરેઉ ૨,ખં, મુણિસુંદરસુરિ શુઅમહિમા ૧૨ ઇઅ સંતિનાહ સમ્મદિ૬, રખં સરઇ તિકાલું For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ચૈત્રી પૂનમનાં દેવવંદન જે સવવદવરહિએ, સ લહઈ સુહ સંપર્યં પરમં ૧૩ તવગછગયણદિણયર, જુગવર સિરિસામસુંદર ગુરૂણું સુપસાયતંદ્ધ ગણહર-વિજજસિદ્ધિ ભણઈ સીસા ૧૪ પછી દશ નવકાર ગણવા અને ત્યાર પછી ખમાસમણ પૂર્વક શ્રી શત્રુંજયનાં એકવીશ નામ લેવાં તે નીચે પ્રમાણે – ૧. શ્રી શત્રુંજયાય નમઃ ૧૨. શ્રી દઢશક્તયે નમ: ૨. શ્રી પુંડરીકાય નમઃ ૧૩. શ્રી મુક્તિનિલયાય ૩. શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ નમઃ ૪. શ્રી વિમલાચલાયનમઃ ૧૪. શ્રી પુષ્પદંતાય નમઃ ૫. શ્રી સુરગિરિયે નમઃ |૧૫. શ્રી મહાપદ્માય નમઃ ૬. શ્રી મહાગિરિયે નમઃ ૧૬. શ્રીપૃથ્વીપીઠાય નમઃ ૭. શ્રી પુણ્યરાશયે નમઃ |૧૭. શ્રી સુભદ્રાય નમ: ૮. શ્રી શ્રી પદાય નમઃ ૧૮. શ્રી કૈલાસાય નમઃ ૯ શ્રી પર્વતંદ્રાય નમઃ |૧૯. શ્રી પાતાલમૂલાય ૧૦.શ્રી મહાતીર્થાય નમઃ ૧૧.શ્રીશાશ્વત પર્વતાય |૨૦.શ્રી અકર્મકાય નમઃ નમઃ ૨૧.શ્રી સર્વકામદાય નમઃ પછી ભંડાર છે અને દસ ખમાસમણ દઈ પ્રદક્ષિણ નમઃ દસ દેવી. ! દેવવંદનને દ્વિતીય જડે છે વિધિ-દેવવંદનના બીજા જેડાની વિધિ પ્રથમ જોડા પ્રમાણે જ છે. વસ્તુઓ પણ તે જ સર્વ મેળવવી, પરંતુ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા એટલે ફેર કે, દશ દશ વસ્તુને ઠેકાણે વિશ વીશ વસ્તુ મૂકવી. અખીયાણું તેટલું જ મૂકવું. ખમાસમણ, નવકાર, પ્રદક્ષિણ વગેરે વીસ કરવા અને સંતિકરને સ્થાનકે નમિઊણ કહેવું, તેમજ દેવ વાંદવાની વિધિ પણ પ્રથમની પેઠે જ છે. છે પ્રથમ ચૈત્યવંદન છે નાભિ નરેસર વંશ મલય, ગિરિચંદન સહેજસ પરિમલ વાસિયો, ત્રિભુવન મન મહે; અપછર રંભા ઉર્વશી, જેહના અવદા; ગાયે અહોનિશ હર્ષશું, મરુદેવી માત; નિરૂપાધિક જસ તેજશું એ, સમમય મુખને ગેહ; જ્ઞાનવિમલ પ્રભુતા ઘણું અખય અનંતી જેહ છે ૧. છે દ્વિતીય ચૈત્યવંદન છે મિચેત્રી પૂનમ તણો, અધિકે વિધુ દીપે, ગ્રહ ગણ તારાદિક તણા, પરમ તેજને તિમલૌકિકના દેવ તે, તુમ આગે હીણા લેકર અતિશય ગુણે રહે સુર નર લીણા, નિવૃત્તિ નગરે જાયવા એ, એહિ જ અવિચલ સાથ જ્ઞાનવિમલસૂરિ એમ કહે, ભવ ભવ એ મુજ નાથ મારા પ્રથમ થાય જેડો છે શ્રી શત્રુંજય મંડણ રિસહ નિણંદ, પાપ તણે For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ 9 ચૈત્રી પૂનમના દેવવંદન ઉજૂલે કંદમરુદેવી માતાનો નંદ,તે વંદૂ મન ઘરી આણંદના ત્રણ ચોવીશી બિહત્તર જિના ભાવ ધરી વંદૂ એકમના; અતીત અનાગત ને વર્તમાન, તિમ અનંત જિનવર ધરો (ધ) ધ્યાન મારા જેહમાં પંચ કહ્યા વ્યવહાર, નય પ્રમાણ તણું વિસ્તાર તેહના સુણવા અર્થ વિચાર, જિમ હોય પ્રાણુ અલ્પ સંસાર. શ્રી જિનવરની આણ ધરે, જગ જશવાદ ઘણા વિસ્તરે શ્રી જ્ઞાનવિમલસૂરિ સાન્નિધ્ય કરે, શાસનદેવી સંકટ હરે માદા છે દ્વિતીય થાય જેડો છે પ્રણો ભવિયા રિસહ જિસેસર, શત્રુંજય કરે રાયજી, વૃષભ લંછન જસ ચરણે સોહે, સોવન વરણી કાય ,ભરતાદિક શત પુત્ર તણો જે,જનક અયોધ્યા રાયજી, ચિત્રી પુનમને દિન જેહના, મોટા મહોત્સવ થાય છે તો અષ્ટાપદ ગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસહસરસ્વામીજી,ચંપાએ વાસુપૂજ્ય નરેસર,નંદન શિવગતિ ગામી જી, વીર અપાપાપુર ગિરનારે, સિદ્ધા મણિંદ જી,વીશ સમેત ગિરિશિખરે પહોંતા.એમ ચોવિશે વંદો જી મારા આગમ નાગમતા પર જાણે, સવિ વિષનો કરે નાશ ; તાપ વિષ દૂર કરવા,નિશિદિન જેહ ઉપાસે છે; મમતા કંચુકી કીજે અલગી, For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૮ દેવવંદનમાલા નિર્વિષતા આદરીયે છે, ઈણી પરે સહજ થકી ભવ તરીયે, જિમ શિવસુંદરી વરીએ છરા વડ જક્ષ પ્રત્યક્ષ થઈનેજેના પરતા પરેજી,દોહગ દૂર્ગતિ દુર્જ. નનો ડર, સંકટ સઘળાચૂરેજી; દિન દિન દેલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂરજી, છત તણા નિશાન વજ, બધિ બીજ ભરપૂર જી જા છે પુંડરીકગિરિનું સ્તવન છે [નાયકાની દેશી.] એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ, પૂછે શ્રી આદિનિણંદ સુખકારી રે કહીયે તે ભવજલ ઊતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવ વારી રે એકદિનવાલા કહે જિન ઈણ ગિરિ પામશે રે લાલ, જ્ઞાન અને નિર્વાણ જયકારીરે તીરથ મહિમા વાધશેરેલાલ,અધિક અધિક મંડાણ નિરધારીરે એકદિનગારાએમ નિતિહાં આવીયા રે લાલ, ઘાતિ કર્મ કર્યા દૂર તમ વારી રે; પંચકોડી મુનિ પરિવર્યારે લાલ,હુવા સિદ્ધિહજુરભવ વારી રે એક દિનારા ચૈત્રી પૂનમ દિન કીજીયેરે લાલ, પૂજા વિવિધ પ્રકારે દિલ ધારી રે, ફલ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગારે લાલ, લેગસ્સ થઈ નમુક્કાર નર નારી કરે છે એક દિન કા દશ વીશ ત્રીશ ચાલીશ ભલારે For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮e ચૈત્રી પૂનમનાં દેવવંદન લાલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ જિમ હેયે જ્ઞાન વિશાલ મનોહારી રે. એક દિન | ૫ | તૃતીય ચેત્યવંદન | અજર અમર અકલંક અરૂજ,નિરજ અવિનાશી; સિદ્ધ સરૂપી શંકર, સંસાર ઉદાસી; સુખ સંસારે ભોગવી, નહીં ભોગ વિલાસી, છતી કર્મ કષાયને, જે થયો જિત કાશી,દાસી આશી અવગણીએ, સમીચીન સર્વાગ, નય કહે તસ ધ્યાને કહો, જિમ હોય નિર્મલ અંગોના છે નમિઉણુ સ્તોત્રમ્ | નમિણ પણય સુરગણ-ચૂડામણિ કિરણ રંજિએ મુણિશે; ચલણ જુઅલ મહાભયપણાસણું સંવિં પુષ્ઠ ના સડિયર–ચરણ–નહ-મુહ, નિબુ નાસા વિવન્ત લાયન્ના; કુદ મહારેગાનલ-કુલિંગ નિદ્રઢ સવંગા તેરા તે તુહ ચલણ રાહણ-સલિલંજલિ સેય વઢિય-છાયા; વણદવ દઢા ગિરિપાય–વશ્વ પત્તા પુણે લચ્છેિ દુવાય-બુભિય જલનિહિ, ઉબ્લડ કલ્લેબ ભીસણારાવે; સંભંત ભય વિસંકુલ–નિજજામય મુદ્દે વાવારે યોજા અવિદલિએ જાણવત્તા, ખણણ પાવંતિ ઈછિએ કૂલ; પાસજિણચલણજીઅલં, નિર્ચા ચિ જે નમંતિ ના પા For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા ભયવિહુરાવસાર, તુ ઇચ્છિય કાણ ખર૫વશુધ્ધય વણદવ–જાલાવલિ મિલિય સયેલ દુમગહણે ડેજઝત મુદ્ધ મયવહુ-ભીસણ રવ ભીસણુમિ વણે . જગગુરૂ કમજુઅલં, નિવ્વાવિએ સયલ તિહુઅણુએ જે સંભતિ મછુઆ, ન કુણઈ જલણે ભયં તેસિં છા વિલસંત ગભીસણ-કુરિયારૂણ નયણ–તરલાહાલ; ઉષ્ણભુજંગ નવ જલય–સત્થહં ભીસણયાર ૫૮ મનંતિ કીડસરિસં, દૂર પરિષ્કૃઢ વિસમ વિસવેગા તુહ નામફખર કુડસિદ્ધ, મંતગુરૂઓ ના લેએ લા અડવીસુ ભિલ તકકર-પુલિંદ સદ્દલ સદ્ ભીમાસુ ભયવિહુર વુનકાયર-ઉલૂરિય પહિય સત્યાસુ ૧૦ અવિલુર વિહવસારા, તુહ નાહ પણામ મત્ત વાવારા વાગવિગ્ધા સિગ્ધ, પત્તાહિય ઈચ્છિયં ઠાણે ૧૧ પજજલિઆનલ નયણું, દૂર વિયારિય મુહં મહાકાયં; નહકુલિસઘાય વિઅલિઅગઈંદ કુંભOલા અં ૧ર. પણ સસંભમ પWિવ,ત્નમણિ માણિક પડિઅપડિમસ્યા તુહ વયણ પહરણુધરા, સહં કુદ્ધપિ ન ગણુતિ ૧૩ સસિ ધવલ દંતમુસલ, દીહ કરૂલાલ વઢી ઉઠ્ઠાણું; મહુપિંગ નયણજુઅલ, સસલિલ નવ જલહરારાવ ૧૪. ભીમં મહાગઇદં, અભ્યાસન્નપિ તે ન વિ ગણું તિ; જે તુમ્હ ચલણ જુઅલં, મુણિવઈ તુંગં સમલ્લીણ ૧ પા. સમરશ્મિ તિખખમ્મા-ભિગ્ગાપવિદ્ધ ઉધુય કબધે; કુત વિણિભિન્ન કરિકલહ-મુક સિકકાર પઉમિ ૧દા નિજિજઅ દપુદ્ધરરિઊ–નરિંદનિવહા ભડા જસં ધવલં; પાવંતિ પાવ-પસમિણ, પાસજિણ! તુહ૫ભાવેણ ૧૭ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવ ́દન ૯૧ રાગ–જલ—જલણ-વિસહર–ચારારિ–મઇદ—ગય રણભયાઇ; પાસજિણ-નામસ કિત્તણેણુ, પસમંતિ સવ્વાઈ ૫૧૮૫ એવં મહા-ભયહર, પાસજિણિદસ્સ સથવમુઆર', ભવિયજણાણું દૈયર, કલ્લાણુ પર પર નિહાણું ૫૧૯મા રાયભય-જક્ખ-રક્ખસ્સ, કુસુમિણ-દુસ્સઉણ-રિક્ખપીડાસુ; સઝાસુ દાપુ પથે, ઉવસગ્ગ તહય રયણીસુ ર૦ા જે પઢઈ જો આ નિસુણુઇ, તાણું કઈ શેા ય માણતુંગસ; . પાસેા પાવ' પસમે, સયલભુવણચ્ચિયચલણા ર૧૫ ઉવસગ્ગ ́તે કમઠા–સુરશ્મિ ઝાણાએ જો ન સંચલિએ; . સુર નર–કિન્નર જીવઇહિં, સથુએ જયઉ પાસજા ૫૨૨૫ એઅમ્સ મજઝયારે, અદૃારસખહિં જો મતા; જો જાણઈ સેા ઝાયઈ, પરમ-યસ્થ કુંડ પાસે ર૩ પાસહ સમરણ જો કુણુઈ, સંતુš હિયએ; અત્તરસય વાહિ ભય, નાસઈ તસ્સ ફ્રે પરકા ॥ અથ દેવવંદનને તૃતીય જોડા વિધિ-પ્રથમ થાય જોડા પ્રમાણે વિધિ જાણવી. વિશેષમાં અધી ક્રિયામાં દશને ઠેકાણે ત્રીશ ત્રીશ વસ્તુ સમજવી અને સંતિકરને સ્થાને ‘ જયતિહુઅણુ સ્તંત્ર ’ કહેવું તેમજ દેવ વાંઢવાની વિધિ પણ પ્રથમની પેઠે જાણવી. ॥ પ્રથમ ચૈત્યવંદન આદીશ્વર જિનરાયનેા, પહેલા જે ગણધાર; પુ’ડરીક નામે થયા,વિ જનને સુખકાર, ચૈત્રી પૂન For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૨ દેવવ નમાલ “મને દિને, કેવલસિરિ પામી,ઈણ ગિરિ તેહથી પુંડરીક –ગિરિ અભિધા પામી,પાંચ કાડી મુનિશુ' લહ્યા એ કરી અનશન શિવ ઠામ;જ્ઞાનવિમલસૂરિ તેહના, પર પ્રણમે અભિરામ un ૫ દ્વિતીય ચૈત્યવંદન 1 જાઈ જીઈ માલતી, દમણેા ને મા; ચંપક કેતકી કુંદ જાતિ, જસ પરિમલ ગિરૂવા, એલિસિર જાસુલવેલી; વાલા મદાર, સુરભિ નાગ પુન્નાગ અશાક, વળી વિવિધ પ્રકાર, ગ્રથિમ વેઢિમ ચઉવિષે એ, ચારૂ રચી વમાલ, નય કહે શ્રી જિન પુજતાં; ચૈત્રી દિન મ’ગલમાલ રા ૫ પ્રથમ થાય જોડા ચૈત્રી પૂનમ દિન,રાત્રુ ંજય ગિરિ અહિઠાણ,પુંડરીક વર ગણધર, તિહાં પામ્યા . નિર્વાણ, આદીશ્વર કેરા, શિષ્ય પ્રથમ જયકાર, કેવલ કમલા વર, નાભિ નરિંદ મલ્હાર ૫૫ ચાર જ બુદ્રીપે,વિચરતા જિનદેવ, અડ ધાતકીખંડે, સુર નર સારે સેવ,અપુષ્કર અધે, ઇણિપરે વીશ જિનેશ સંપ્રતિ એ સાહે, પંચ વિદેહ નિવેશ ારા પ્રવચન પ્રવહેણ, સમ, ભવજલ નિધિ [થી] ને તારે; કૈાહાર્દિક મહોટા, મત્સ્ય તણા For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ચૈત્રી પૂનમનાં દેવવંદન ભય વારે, જિહાં જીવદયારસ,સરસ સુધારસ દાખે ભવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખ્યો ારા જિનશાસન સાન્નિધ્ય કારી, વિઘન વિદારે, સમકિતદષ્ટિ સુર,મહિમા જાસ વધારે, શત્રુંજય ગિરિ સે, જેમ પામે ભવ પાર; કવિ ધીરવિમલનો શિષ્ય કહે સુખકાર ના છે દ્વિતીય શ્રેય જોડો છે વંદુ સદા શત્રુંજય તીર્થરાજે, ચૂડામણી આદિ જિર્ણોદ ગાજે, દ૬ કમ્મદ્ વિરોધ ભાજે,માનું શિવારોહણ એહ પાજે ૧છે દેવાધિદેવા કૃત દેવ સેવા, સંભારીયે ક્યું ગજ ચિત્ત રેવા સવિ તે શુત્તિથયા મહિયા,અણાગયા સંપઈજે અઈયા રાજે મોહના ધ વડા કહાયા, ચત્તારિ દુદુ કસિણા કસાયા તે છતીયે આગમ ચખુ પામી, સંસારપારૂત્તરાય ધામી મારા ચક્કસરી ગેમુહ દેવજુત્તા, રક્ષા કરી સેવય ભાવ પત્તાક દિ સયા નિમ્મલ નાણ લછી, હવે પસન્મા શિવ સિદ્ધિ લચ્છી છે ૪ | શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે .. [શેત્રુજે જઈએ લાલન એ—દેશી ] સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા, સિદ્ધગિરિ ધ્યા; ઘેર. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ " દેવવંદનમાલ બેઠાં પણ બહુ ફલ પાવે,ભવિકા બહુ ફલ પાવે , નંદીશ્વર યાત્રાએ જે ફલ હેવે, તેથી બમણું ફલ તે કુંડલગિરિ હોવે ભવિકા કું છે ત્રિગણું રૂચા ગિરિ, ચઉ ગજદંતા,તેથી બમણેરું ફલ,જબૂમહંત ભવિકા જબુગાવા પણું ધાતકી,ચૈત્ય જુહરે છત્રીશ ગણું ફલ, પુષ્કર વિહારે ભવિકા પુણાકા તેહથી તેરસ ગણું મેરુ ચેત્ય જુહારે સહસ ગણું ફલ, સમેતશિખરે ભવિકા સોપા લાખ ગણું ફલ, અંજન ગિરિ જુહારે, દશ લાખ ગણું ફલ, અષ્ટાપદ ગિરિનારે ભવિકા છે અને ૬ કેડી ગણું ફલ, શ્રી શત્રુ જે ભેટે, જેમ રે અનાદિના, દુરિત ઉમે. ભવિકા છે દુર ૭ ભાવ અનંતે, અનંત ફલ પાવે, જ્ઞાન વિમલસૂરિ, એમ ગુણગાવે ભવિકા એ ૮ છે તૃતીય ચૈત્યવંદન ચિત્રી પૂનમને દિન, જે ઈણ ગિરિ આવે; આડ સત્તર બહુ ભેદશું, જે ભક્તિ રચા, આદીશ્વર અરિહંતની, તસ સઘલાં કર્મ, દૂર ટલે સંપદ મલે, ભાંજે ભવ ભર્મ, ઈહિ ભવ પરભવ ભવ ભવ એ,ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ, જ્ઞાનવિમલ ગુણમણિ તણો, ત્રિભુવન તિલક સમાન છે. ૩. પછી જયતિહૂઅણ તેત્ર કહેવું તે નીચે પ્રમાણે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૯૫ છે જય-તિહઅણુ સ્તોત્રમ્ | જય તિહુઅણ વરકપરૂખ! જય જિણધન્નતરિ! જય તિહુઅણ કહ્યાણકોસ! દુરિઅરિ કેસરિ ! તિહઅણજણ-અવિલંધિઆણભુવત્તયામિઅ! કુણસુ સુહાઇજિPસપાસ થંભણપુરડિઆલા તઈ સમરંત લહંતિઝત્તિવરપુત્તકલત્ત ધણ સુવર્ણ હીરણ પુરણ જણ ભુજઈ રજઈ,પિકુખઈ મુખ અસંખસુખ તુહ પાસ! પસારણ ઈસ તિહુઅણવરકપઅખ! સુખઈ કુણ મહ જિણ! જરા જરજજરપરિ જુણકણ ન૬ સુકૂણિ, ચખુખીણખએણખુણ નરસલિયસૂલિણ તુહ જિણ સરણરસાયણેણ લહુ હુંતિ પુણવ, જય ધનંતરિ પાસે મહવિ તુહ રોગહરો ભવ પારા વિજાઈસમંતવંત સિદ્ધઉ અપત્તિણ, ભુવણભુઉ અહિ સિદ્ધિ સિઝહિ તુહ નામિણ તુહ નામિણ અપવિત્તવિ જણ હોઈ પવિઉતં તિહુઅણ કહ્યાણકોસ તુહ પાસ નિરુત્તઉકા ખુદ પઉત્તઈ મંતવંત જંતાઈવિસુન્નઈ,ચર થિરગરલગહુગ્ગખમ્મરિઉવષ્ણુ વિગંજઈદુથિયWઅત્ય -ઘર્થી નિત્યારઈદય કરિ દુરિયઈ હરઉસ પાસ દેઉ દરિયરિકેસરિયાપા તુહ આણ થંભેઈ ભીમદપુદર સુરવર,રફખસજકુખફર્ણિવિંદરાનલ લહર, જલથલ ચારિરઉદ-ખુદપ-સુજેઈણિ જોઇયાય તિ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા હુઅણ અવિલંધિઆણ જય પાસ સુસામિય છેદ છે. પસ્થિય અર્થે અણસ્થ તત્થ ભક્તિભર નિર્ભર રેમંચંચિયચાકાય કિન્નરનર સુરવર; જસુ સેવહિ કમકમલજુયલ પખાલિય કલિમલુ; સા ભુવણત્તય પાસ મહ મ રિઉબલુ કા જય જોઇયમણમલભલભયપંજરકુંજર; તિહુઅણજણઆણંદચંદ ભુવણરયદિણયર, જય મઈમેઈણિ વારિવાહ જય જંતુપિયામહ, થંભણયઠ્ઠિયપાસનાહ નાહરૂણ કુણ મહ ાા બહુ વિહ વનુ અવનું સુનું વનિઉ છપન્નિહિ; મુખધમ્મકામથકામ નર નિયનિય - ચિહિ, જે ઝાયહિ બહુ દરિસણથબહુનામ પસિદ્ધ સે જાય મણ કમલ ભસલ સુહ પાસ પદ્ધઉપલા ભય વિષ્ણલરણઝણિરદસણ થરહરિયસરરય તરલિય નયણ વિસુન્નસુન્ન ગમ્મરગર્વેિ કરુણય, તઈ સહસત્તિ સરંત હુંતિ નરનાસિયગુરુદર,મહ વિજઝવિ સિઝિસઈ પાસ ભયપંજર-કુંજર ! ૧૧ પઇ પાસિ વિયસંતનીત્તપત્ત પવિત્તિય, બાહપવાહપવૃઢરૂઢ દુહદાહસ પુલય, મન્નઈ મનુ સઉનું પુનું અખાણ સુરનર ઈગ તિહુયણઆણંદ ચંદ જય પાસજિણેસર ૧૧ાાતુહ કહ્યાણમહેસુઘંટ ટંકારવપિલિય, વલિરમક્ષમહેલ્લભત્તિસુર વરગં જુલિય, હલુફિલિયપત્તયંતિ મુવણેવિ મહુસવ; ઈય તિહુઅણુ આણંદ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૯૭ ચંદ જય પાસ સુહુર્ભાવો ૧૫ નિમ્પલકેવલકિરણ નિયરવિહરિયતમ પહયર; દંસિયસયલપત્ય વિOરિય પહાયેર, કાલકલુસિય જણ ધૂલયલયહહાગોચર તિમિરઈનરહર પાસનાહ સુવણરય દિણયરા લકાતુહ સમરણ જલવારિસ સિત્તમાણવમઈ મણિ અવરાવર સુહુમFબોહદલદલહણિ જાયઈકુલભરભરિયહરિય દુહદાહઅવમય મઈમેઈણિવારિવાહ દિસ પાસ મ મમ ૧૪મા કય અવિકલ કહ્યાણ વલ્લિકલુરિયદુવણુ દાવિયસગ્નપવગૂમ દુગઈ ગમવાણુઃ જિય જંતુહુ જરૂએણ તુલ્લ જંજણિય હિયાવહુ રમ્મુ ધમ્ જય સે પાસ જય જંતુ પિયામ. ૧૫. ભુવણરહણ નિવાસ દરિય પરદરિસણ દેવય; જેઇણિ પૂયણ ખિત્તવાલ ખુદાસુર પસુવયક તુહ ઉત્તસુનઃસઅવિસંકુલ ચિહિ; ઈય તિહુઅણુવણસીહ પાસ પાવાઈ પણાસહિ. ૧૬ ફણિકણહાર કુરંત રણકર સંજય નહયલ; ફલિણી કદલદલતમાલનીલપલ સામલ; કમઠાસુરઉવસગ્ન વગ સંસગ્ન અગંડ્યજય પચ્ચખણેસ પાસ થંભણયપુરયો ૧૭ મહમણ તરલ પમાણુનેય વાયાવિ વિસંડલુ નેય તણુરવિ અવિણયસહાવુઅલસવિલંઘલ; તુહ માહપુ પમાણુ દેવ ! કારણ - ' ૧. આ ગાથાના ઉચ્ચારણ વખતે સ્તુતિ કર્તાને પ્રભુ પ્રતિમાના પ્રત્યક્ષ દર્શન થયેલાં, તેથી જ અહિયાં. પચ્ચખ” શબ્દ મૂકી છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯૮ દેવવંદનમાલા પવિત્તઉ, ઈય મઈમાં અવહીરિ પાર પાલિહિ વિલ વંતઉ ૧૮ કિ કિં કપિઉ નેય કલુણ કિં કે વને જંપિઉ, કિં વન ચિ૯િ૬ કિટૂ દેવ! દીણયમવલંબિઉ કાસુને કિય નિષ્ફલ લલિ અમહેહિ દેહત્તહિ; તહવિ નgઉ તાણું કિંપિ પઈ પહુ પરિચત્તહિ લા તુહુ સામિક તુહ માય બમ્પ તુહુ મિત્ત પિયંકર; તુહ ગઈ તુહુ મઇતુહુ તાણુ તુહુ ગુરુમંકહર્ષદુહભરભરિંઉ વરાઉ રાઉલ નિભગ્રહ; લીઊ તુંહ કમકમલ સુરણ જણ પાલાહ અંગહ છે ૨૦ છે પઈ કિવિ કય નીરાયેલાય કિવિ પાવિય સુહલય; કિવિ મઈમંત મહંત કેવિ કિવિ સાહિસિવાય કિવિ ગંજીયરિઉવન્ગ કેવિ જસધવલિય ભૂયેલ; મઈ અને વહીરહિ કેણ પાસ સરણાગવચ્છલ ! ર૧ પચ્ચવયાનિરીહ નાહ નિષ્ફન્ન પઓયણ તુહ જીણ પાસ પરેવયારકરણિપરાયણ સત્તમિત્તસમચિત્ત વિત્તિ નયનિંદયસમમણ મા અવહીરિઅજુગ્ગઉવિ મઈ SSS SSSSSSSSSS પાસનિરંજણ! રાા હઉ બહુ વિહદહતત્તગત તુહ દુહનાણપરૂફ હઉ સુયણહ કરૂણિઠાણુ તુ નિરૂકણાય; હઉ જણપાસના સામિસાલુ તુ તિહુઅણુ સામિય; જ અવહીરહિ ગઈ ઝખંત ઈય પાસ નં સહિયારા જુગ્ગાજુગ વિભાગ નાહ નહુ જયહિ તુહ સમ ભુવણવયાસહાવભાવકરૂણારસંસત્તમ સમવિસમઈ કિ ઘણુ નિયઈ ભુવિ દાહ સમંતઉ, ઇય દુહિબંધવ પાસનાહ મઈપાલ થુણંતઉ રજા નય For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન દણહદીયું મુયહિ અનૂવિ કિવિ જુગ્ગય; જેઈવિ ઉવયાર કહિઉવચાર સમુજય;દણહ દીણુ નિહીશું જેહ તઈનાહિણચત્તલે; તે જુગઉ અહમેવ પાસ પાલહિ મઈ ચંગઉ ૨૫ અહ અનુવિ જુગેય વિસે કિવિ મન્નહિ દીણહક જંપાસિવિ ઉવયારૂ કરઈ તુહ નાહ સમગ્રહ; સુચિય કલિ કલાણ જેણે જિણ તુહ પસીયહ, કિ અનિણ તે ચેવ દેવે! મા મઈ અવહીરહરદા તુ પત્થણ ને હુ હાઇ વિહલુ જીન જાણઉ કિં પુણ દુકિંખય નિરુત્ત ચત્ત દુખહુ ઉસુયમણ, તમન્નઉ નિમિણ એઉ એવિ જઈ લભઈ, સચ્ચે જે ભુખિયવણ હિ ઉબર પચ્ચઈ પારકા તિહઅણ સામિય પાસ નાહ માં અપુ પયાસિઉ, કિજજ જંનિયરૂવ સરિસુ ન મુણઉ બહુ જંપિઉ; અત્ન ન જીણ જગ્નિ તુહ સમાવિ દકિખ—દયાસઉ, જઈ અવગન્નસિ તુહ જણ અહહ કહ હસુ યાસ પર જઇ તુહ રૂવિણ કિવિ પયપાઈણ વેલવિયઉ; સુવિ જાણુઉજિણ પાસ તુહિ હઉ અંગીકરિઉફ ઇય મહ ઈચ્છિઉ જ ન હોઈ સા તુહ ઓહાવણુ, રખ તહનિયનિય કિત્તિણેય ! જીજજઈ અવહીરણુ ારા એહ મહાવિય જdદેવ બહુ હવણ મહુસઉ જે અણલિયગુણ ગહણહ મુણિજણ અણિસિદ્ધઉ,એસ પસીય સુપાસકનાહ થંભણયપુર, ઇય મુણિવરુ સિરિ અભયદેઉ વિન્નઈ અણિદિય ૩૦ (ઇતિ શ્રી જયતિહુઅણસ્તોત્ર સમાપ્તમ) For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ દેવવંદનમાલા છે દેવવંદનનો ચોથો જોડો છે , વિધિ-પૂર્વની માફક જાણવી. વિશેષમાં સઘળી વસ્તુ અને સઘળી ક્રિયામાં દશને ઠેકાણે ચાલીસ જાણવી. અહીંયાં સંતિકને સ્થાને “ભક્તામર” અગર “કલ્યાણ-મંદિર” કહેવું. જે જોડાને અંતે લખેલ છે. તેમજ દેવવંદનની વિધિ પહેલાંની પેઠે જાણવી. છે પ્રથમ ચિત્યવંદન છે શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીક ગિરિ સાચે વિમલાચલને તીર્થરાજજસ મહિમા જા, મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણજે, મહાપ ને સહસ્રપત્ર, ગિરિરાજ કહીજે; ઇત્યાદિક બહુ ભાતિસં એક નામ જપો નિરધાર, ધીરવિમલ કવિરાજને શિષ્ય કહે સુખકાર ના છે દ્વિતીય ચૈત્યવંદન ! રજત કનક મણિ જડિતનાં, ભૂષણ વિરચા તિલક મુકુટ કુંડલ યુગલ, બેહેરખા બનાવે; રૂચિર જ્યોતિ મેતી તણા, કંઠેઠવો હાર કંદરે શ્રીફલ કરે, આપીજે સાર; એણિ પરે બહુવિધ ભૂષણે, શોભા જીન દેહ જ્ઞાનવિમલ કહે તેહને, શિવવધૂ વરે ધરી નેહ ના છે પ્રથમ ય જોડો છે નહષભદેવ નમું ગુણ નિર્મલા, દૂધ માંહે ભૂલી સીપલા; વિમલશેલ તણા શણગાર છે, ભવ ભવ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૦૧ મુજ ચિતે રૂાલાજેહ અનંત થયા છન કેવલી, જેહ હશે વિચરંતા તે વલી; જેહ અસાય સાસય વિહું જગે, જનપડિમા પ્રણમું નિત જગમગે મારા સરસ આગમ, અક્ષર મહોદધિ, ત્રિપદી ગંગ તરંગ કરી વધી; ભવિક દેહ સદા પાવન કરે, દુરિત તાપ રજમલ અપહરે પરાજીનશાસન ભાસન કારિકા, સુરસુરીજીન આધારિકા; જ્ઞાનવિમલ પ્રભુતા દિયે દંપતી, દુરિત દુષ્ટતણ ભય જીપતી છે કે છે દ્વિતીય થાય જેડો છે [માલિની વૃત્ત ] સવિ મલિ કરી આવો, ભાવના ભવ્ય ભાવે; વિમલગિરિ વધાવો, મોતિયાં થાલ લાવે; જે હોય શિવ જાવ, ચિત્ત તો વાત ભાવો ન હોય દુમન દા, આદિ પૂજા રચા ના શુભ કેશર [ધસી] ઘોલી, માંહે કર ચોલી પહેરીસિત પટલી,વાસિયે ગંધ ધોલી; ભરી પુષ્કર નોલી, ટલિયે દુઃખ હોલી; સવિ 'નવર ટોલી, પૂછયે ભાવ ભોલી પારા શુભ અંગ અગ્યાર તેમ ઉપાંગ બાર વલી મૂલ સૂત્ર ચાર, નંદી અનુગદ્વાર; દશ પન્ના ઉદાર, છેદ ષ વૃત્તિ સાર,પ્રવચન વિસ્તાર ભાષ્ય નિર્યુક્તિસાર એવા જય જયનંદા, જેનદૃષ્ટિ સૂરદા; કરે પરમાનંદા, ટાલતા દુઃખ દંદા, જ્ઞાનવિમલ સૂરદા, સામ્ય માકંદ કંદા; વર વિમલ ગિરીંદા, ધ્યાનથી નિત્ય ભદાયકા For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દેવવંદનમાલા | શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે [આજ સખી શંખેસર–એ દેશી ] એ ગિરૂઓ ગિરિ રાજી, પ્રણમીજે ભાવે ભવ ભવ સંચિત આકરાં, પાતકડાં લાવે છેલો વજલેપ સમ જે હોવે,તે પણ તસ દૂરએહનું દર્શન કીજીએ, ધરી ભક્તિ પડુરો રો ચંદ્રશેખર રાજા થયે, નિજ ભગિની લુબ્ધ તે પણ એ ગિરિ સેવતા, ક્ષણ માટે સિચ્યો જેવા શુક રાજા જય પામીયો, એહને સુપસાયે; ગૌહત્યાદિક પાપ જે, તે દૂર પલાયે છે જ અગમ્ય અપેય અભક્ષ્ય જે, કીધાં જેણે પ્રાણી; તે નિર્મલ ઈણ ગિરિ થયા એ જનવર વાણીપા વાઘ સર્પ પ્રમુખ પશુ, તે પણ શિવ પામ્યા; એ તીરથે સેવ્યા થકી, સવિ પાતક વાગ્યા દરે ચૈત્રી પૂનમે વંદતાં, ટલે દુખ કલેશ જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, હોય સુજસ વિશેષ કા પ્રેમે પ્રણમે પ્રથમ દેવ, શત્રુંજય ગિરિ મંડન; ભવિયણ મન આનંદ કરણ, દુઃખ દોહગ ખંડણ; સુર નર કિન્નર નમે તુજ, ભક્તિશું પાયા; પાવ પંક ફેડે સમી, પ્રભુ ત્રિભુવન રાયા: જ્ઞાનવિમલ પ્રભુ તુમ તણે, ચરણે શરણે રાખે; કર જોડીને વિનવું, મુક્તિમાર્ગ મુજ દાખો ફા પછી મામા હતોત્ર ની માળે રહેવું. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૦૦ || શ્રી ભક્તામર સ્તોત્રમ્ | | (સપ્તમં રમતા). ભક્તામર પ્રણતમૌલિમણિપ્રભાણા-મુધોલકંદલિત પાપતમવિતાના સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદા-વાલંબનું ભવજલે પતતાં જનાનામ છેલા ય સંસ્તુતઃ સકલવાડ્મયતત્ત્વબોધા-દુદ્દભૂતબુદ્ધિપટુભિઃ સુરલેકનાથે છે સ્તોત્રર્જગત્રિત ચિત્તહરૂદાર, તેણે કિલામપિ તે પ્રથમ જિનેન્દ્રમ પર બુદ્ધયા વિનાપિ વિબુધાચિંતપાદપીઠ !, તેનું સમુદ્યતમતિવિગતપહેમ છે બાલં વિહાય જલસંસ્થિતમિંટુબિબ-મન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતમાકાવતું ગુણ ગુણસમુદ્ર શશાંક કાંતાન, કતે ક્ષમઃ સુરગુરુપ્રતિમપિ બુક્યા છે કલ્પાંતકાલાવનોદ્ધતનકચકંકો વા તરીમલમંબુનિધિ ભુજાભ્યામ્ પાક સાડહં તથાપિ તવ ભક્તિવશાત્મનીશ , કતું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્ત છે પ્રીત્યાત્મવીર્યમવિચાર્ય મૃગ મૃગેન્દ્રનાભેતિ કિં નિજશિશ પરિપાલનાથ પાપા અભ્યશ્રત કૃતવતાં પરિહાસધામ, ત્વભક્તિરેવ મુખરીકરૂતે બલાત્મામ્ યસ્કોકિલ કિલ મધ મધુર વિરતિ, સચ્ચારૂતકલિકાનકરકહેતુઃ ૬ો ત્વસંસ્તવેન ભવસંતતિસન્નિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરબાજામ આકાંતલે For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દેવવંદનમાલા કમલિનીલમશેષમાશુ, સૂર્યાશુભિન્નમિવ શાર્વરમ ધકારમા મતિ નાથ ! તવ સંસ્તવને મદમારભૂતે તનુધિયાપિ તવ પ્રભાવાતુ ચેતે હરિ. ગતિ સતાં નલિનીદલેષ, મુક્તાફલતિમુપૈતિ નનૂદ બિદુઃ ૮૧ આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્ત દોષ, ત્વસંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ રે સહજ કિરણ કુરુતે પ્રર્ભવ, પદ્માકરેછુ જલજાનિ વિકાશભાજિ છેલા નાત્યદ્ભુત ભુવનભૂષણ ભૂતનાથ, ભુતૈગુણ ભુવિ ભવંતમભિષ્ણવન્તઃ | તુલ્યા ભવતિ ભવતે નનુ તેની કિંવા, ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મસમ કરેતિ ૧. દક્ષે ભવન્ડમનિમેષવિલેકનીયં, નાન્યત્ર તોષમુપયાતિ જનમ્ય ચક્ષકો પીત્વા પય શશિકરયુતિ દુષ્પરિક્ષારં જલં જલનિશિતું કઈચ્છત પાલલા શાંતનાગચિભિઃ પરમાણુભિસ્વ,નિર્મા પિતસ્ત્રિભુવર્નકલલામભૂતા તાવંતએલ ખલુ તેયણવઃ પૃથિવ્યાં, યત્તે સમાનમપર નહિ રૂપમસ્તિ મારા વટ્ઝર્વ તે સુર-નરગનેત્રહારિ, નિઃશેષનિજિત જગત્રિતપમાનમા બિબ કલંકમલિનં કુવ નિશાકરસ્ય ચંદ્રાસરે ભવતિ પાંડુપલાશકલ્પમ ૧૩ સંપૂર્ણમંડલશશાંકકલાકલાપ, શુભ્રા ગુણાત્રિભુવન તવ ઘનિત છે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેક, કસ્તાન્નિવાસ્થતિ સંચરતે યથેષ્ટ છે ૧૪ ચિત્ર For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૦૫ કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ-નત મનાગપિ મને નવિકારમાર્ગમ કલ્પાંત-કાલમતા ચલિતાચલેન, કિ મંદરાદિશિખરં ચલિતં કદાચિત પાપા નિર્ધમવતિરપતિતતલપુરા, કર્ના જગત્રયમિદં પ્રકટીકરષિ છે ગમ્યો ન જાતુ મરતાં ચલિતાએલાનાં, દીપો પરત્વમસિ નાથ ! જગત્મકાશ ૧દા નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુ ગમ્યા, સ્પષ્ટીકરષિ સહસા યુગપજગતિ નાંધરદરનિરૂદ્ધ મહાપ્રભાવઃ | સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીંદ્ર: લોકેલા નિત્યોદયે દલિત મહમહiધકારં, ગમ્ય ન રાહુવદનસ્ય ન વારિદાના વિશ્વાજતે તવ મુખાજમનલ્પકાંતિ, વિદ્યોતયજગદપૂર્વશશાંકબિબમ ૧૮ કિ શર્વરીષ શશિનાદ્ધિ વિવસ્વતા વા, યુગ્મ—ખંદુદલિતેષ તમાસુ નાથ નિષ્પન્નશાલિ વનશાલિનિ જીવોકે, કાર્ય કિજલધજંલભારનઃ માલા જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવં તથા હરિહરાદિષ નાયકેવુ છે તેજઃ કુરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નવંતુ કાચકલે કિરણકુપિ પર મળે વરં હરિહરાદય એવ દેશ, દDષ યેષુ હદયં ત્વયિ તેષમેતિપાકિ વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્યા, કશ્ચિમનોહરતિનાથ!ભવાંતરે પિરાસ્ત્રીણ શતાનિ શતશે જનયતિ પુત્રાનું, નાન્યા સુતં વૈદુપમ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દેવવંદનમાલા જનની પ્રસૂતા છે સર્વા દિશો દધતિ ભાનિ સહસરમિ, પ્રાચ્ચેવ દિ જનયતિ ખુરદંશુજાલ મારા –ામામનતિ મુનઃ પરમં પુમાંસ-માદિત્યવર્ણમલં તમસા પરસ્તાતુ છે –ામેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુ, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીંદ્રા પથાર | ૨૩ ત્વામ-વ્યયં વિભુમચિયમસંખ્યમાધું, બ્રહ્માણમીશ્વરમનંતમનંગકેતુમ ગીશ્વર વિદિતયેગમનેકમેકં, જ્ઞાનસ્વરૂપ-મમલં પ્રવદંતિ સંતરારકા બુદ્ધત્વમેવ વિબુધાચિંતબુદ્ધિધાતુ, વંશંકરસિ ભુવનત્રયશંકરત્યાધાતાસિ ધીર! શિવમાર્ગ વિધવિધાનાતુ, વ્યક્ત ત્વમેવ ભગવન પુરૂષોત્તમોડસિ રપા તુલ્યું નમસ્ત્રિભુવનાન્નિહરાય નાથ! તુષં નમઃ ક્ષિતિતલામલભૂષણાય છે તુલ્યું નમત્રિજગતઃ પરમેશ્વરાયતુલ્યું નમો જિન ! ભવદધિશેષણાય પારકા કે વિસ્મયોત્ર યદિ નામ ગુર્ણરશે-ત્ત્વ સંશ્રિત નિરવકાશયામુનીશા દીર્ઘરપાત્તવિવિધાશ્રયજાતગર્વે સ્વપ્નાતરેડપિનકદાચિદીક્ષિડિસિારા ઉચ્ચેરશેકતરુસંશ્રિતમુન્મયુખ -માભાતિ રૂપમમેકં ભવને નિતાંત સ્પષ્ટોત્સસકિરણમસ્તિતમવિતાન, બિલ્બ રિવ પયોધરપાર્થવર્જિારા સિંહાસને મણિમયૂખશિખાવિચિત્ર, વિભાજતે તવ વપુઃ કનકાવદાતમ છે બિબં For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૈિત્રી પૂનમનાં દેવવંદન ૧૦૭* વિયદિલ દંશુલતાવિતાનં, તુંગે દયાદ્વિશિરસીવ સહસ્રરમે મારા કુંદાવદાતચલચારચારૂશોભે, વિભ્રાજવે તવ વપુઃ કલધૌતકાંત ઉચ્છશકશુચિનિર્જરવારિધાર-મુચ્ચસ્તટે સુરગિરિવ શાત ભુમાફળી છત્રયં તવ વિભાતિ શશાંકકાંતમુ સ્થિત સ્થગિતભાનુકરપ્રતાપ મુક્તાફલપ્રકરજાલવિવૃદ્ધશભં, પ્રખ્યાપત્રિજગતઃ પરમેશ્વરત્વમ ૩૧ ઉત્રિદ્રહેમનવપંકજકુંજકાંતિ-પર્યલ સન્નખમયખશિખાડભિરામને પાદ પદાનિ તવ ચત્ર નિંદ્ર! પત્તા, પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પતિ છેરા ઈર્થે યથા તવ વિભૂતિભૂજિજનંદ, ધર્મોપદેશનવિધ ન તથા પરસ્ય છે ચાદક પ્રભા દિનકૃતઃ પ્રહર્તાધરા, તાદક કુતિ ગ્રહગણમ્ય વિશિડપિ ચોતન્મદા વિવિલોલકપિલમૂલ-મત્તભ્રમદ્દ ભ્રમરનાદવિવૃદ્ધકામ ઐરાવતાભભિમુદ્દતમાપતન્ત, દા ભર્યા ભવતિ નો ભવદાશ્રિતાનામ thકા ભિભભગવદજજવલશાણિતાક્ત, મુક્તાફલપ્રકરભૂતિભૂમિભાગ છે બદ્ધક્રમ: ક્રમમાં હરિણાધિપોડપિ, નાકામતિ મયુગાચલ સંશ્ચિત તાપા કલ્પાંતકાલ પવનોતવલ્લિકલ્પ, દાવાનલ જવલિતમુજજવલ મુકુલિંગમા વિશ્વ જિઘન્સમિવસંમુખમાતંતું, ત્વનામ કીર્તનજલ, શમત્યશેષમાદા રકતેક્ષણું સમદકોકિલકંઠનીલ, કેન્દ્રિત ફણિનમુત્ક For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દેવવંદનમાલા માતંતમ્ | આકામતિ કમયુગેન નિરસ્તશંકસ્વનામનાગદમની હદિ યસ્ય પુંસક ૩૭ વા સુરંગગજગર્જિતભીમનાદ-માજ બલવતામપિ ભૂપતીનામા ઉદિવાકરમચખશિખાપવિદ્ધ, વીર્તનાત્તમ છવાશુ ભિદામુપૈતિ મારા કુતાગ્રંભિન્નગજશેણિતવારિવાહ, વેગાવતારતરણાતુરોધભીમે મે યુદ્ધ જયં વિજિતદુર્જયપક્ષા-સ્વત્પાદપંકજ વનાયિણ લભતે કલા સંભનિધી શ્રુભિતભષ નકચક–પાડીનપીઠભયદોબણવાડવાની રંગત્તરંગશિખરસ્થિતયાનપાત્રા, ત્રાસં વિહાય ભવતા સ્મરણદ્ વ્રજતિક ઉભૂતભીષણજદર ભાર ભગ્ના, શેાચ્યાં દશામુપગતાશ્રુતજીવિતાશા છે ત્વત્પાદપંકજ મૃતદિગ્ધદેહા, મત્ય ભવંતિ મકરવજતુલ્યરૂપા ૪૧. આપાદકંઠમુશૃંખલખ્રિતાંગા, ગાઢ બહનિગડટિનિવૃષ્ટજઘાટ છે ત્વનામમંત્રમનિશ મનુજ સ્મરંતર, સધઃ સ્વયં વિગતબંધભયા ભવંતિ કરા મત્તક્રિફેંદ્રમૃગરાજદવાનલાહિ–સંગ્રામ-વારિધિ-મહોદરબંધનેમ છે તસ્વાશુ નામુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવક સ્તવમિમં મતિમાનધીતે કલા તેત્રસ્ત્રજં તવ જિનેન્દ્ર ગુણનિબદ્ધો, ભત્યા મયા રૂચિરવર્ણવિચિત્રપુપ્પામ ધરે જન ય ઈહ કંડગતામજસંત માનતુંગમવશા સમુપૈતિ લક્ષ્મીજા For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૦૯ છે દેવવંદનનો પાંચમો જાડો છે વિધિ–અહીંયાં પૂર્વની પેરે સર્વ વસ્તુ દસને બદલે પચાસ લેવી, અને સર્વ વિધિમાં દશને ઠેકાણે પચાસ પચાસ કરવી. છેવટે ચૈત્યવંદન ભાષ્ય કહેવું અને દેવવંદનની વિધિ પણ પ્રથમની પેઠે જાણવી, જે જેડાને અંતે આપેલ છે. છે પ્રથમ ચિત્યવંદન છે શેત્રુંજય શિખરે ચઢીયા સ્વામી, કહીયે હું અર્ચીશું;રાયણ તરૂવર તલે પાય, આણું દેચચીશું; ન્હવણ વિલેપન પૂજના, કરી આરતી ઉતારીશ; મંગલ દીપક જ્યોતિ શુતિ, કરી દુરિત નિવારીશ; ધન્ય ધન્ય તે દિન મારે એ, ગણેશ સફલ અવતાર; નય કહે આદીશ્વર નમો, જીમ પામો જયકાર છે ૧ છે દ્વિતીય ચૈત્યવંદન | તુજ મૂર્તિને નિરખવા, મુજ નયણું તરસે તુમ ગુણગણુને બોલવા, રસના મુઝ હરખે; કાયા અતિ આણંદ મુજ, તુમ યુગ પદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહા કિમ હવે સરશે, એમ જાણીને સાહેબ એ, નેક નજરે મોહિ જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનાજરથી, તે શું જે નવિ હોય છે For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દેવવંદનમાલા ! છે પ્રથમ થાય છેડો છે જિહાં ગયેતર કડાકડી, તેમ પંચાશી અલખ વલી જેડી, ચુમ્માલીશ સહસ્સ કેડી; સમવસર્યા જિહાં એતી વાર, પૂર્વ નવાણું એમ પ્રકાર, નાભિ નરિદ મલ્હાર છે ૧. સહકુટ અષ્ટાપદ સાર, જિન ચૈવીશ તણું ગણધાર, પગલાંને વિસ્તાર; વલી જિનબિંબ તણો નહીં પાર, દેહરી થંભે બહુ આકાર, વંદુ વિમલગીરિ સાર છે ૨ એંશી સીત્તેર સાઠ પચાસ, બાર યણ માને જસ વિસ્તાર, ઈગ દુતિ ચઉ પણ આર; માને કહ્યું એનું નિરધાર, મહિમા એહન અગમ અપાર, આગમ માંહે ઉદારોફાચૈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમકિતદૃષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચાવે; જ્ઞાનવિમલસૂરિ ભાવના ભાવે, દુરગતિ દરગ દૂર ગમાવે, બોધિબીજ જસ પાવાઝા | દ્વિતીય થય જોડો છે શત્રુંજય સાહેબ પ્રથમ નિણંદ, નાભિ ભૂપ કુલ કમલ દિણંદ, મરૂદેવીને નંદ જસ મુખ સેહે પૂનમ ચંદ, સેવા સારે ઇંદ નરિંદ, ઉમૂલે દુઃખ દંદ વંછિત પુરણ સુરતરૂકંદ, લંછન જેહને સુરભિનંદ, કેડે ભવ ૧. વૃષભ. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ અધિકારીઓ તાલ સાયલા તાર ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૧૧ ભયફેદ રણમે જ્ઞાનવિમલ સૂરદ જેહના અહોનિશ પદ અરવિંદ, નામે પરમાનંદ ૧ શ્રી સીમંધર જિનવર રાજે, મહાવિદેહે બાર સમાજે, ભાખે ઈમ ભવિ કાજે; સિદ્ધક્ષેત્ર નામે ગીરિરાજે, એહ જ ભરત માંહે એ છાજે, ભવજલ તરણ જહાજે; અનંત તીર્થકરવાણ ગાજે, ભવિ મન કેરા સંશય ભાંજે, સેવક જનને નિવાજે, વાજે તાલ કંસાલ અવાજે ચૈત્રી મહોત્સવ અધિક દીવાજે, સુર નર સજી બહુ સાજે ૨ રાગ દ્વેષ વિષે ખીલણ મંત, ભાજી ભવ ભય ભાવઠ બ્રાંત, ટાલે દુઃખ દુરંત; સુખ સંપત્તિ હોય જે સમરંત, ધ્યાયે અહનિશ સઘલાં સંત, ગાયે ગુણ મહંત, શિવસુંદરી વશ કરવા તંત, પાપ તાપ પીલણ એ જંત, સુણીએ તે સિદ્ધાંત, આણી મોટી મનની ખંત,ભવિયણ ધ્યાવો એકણું ચિત્ત, રાનવેલાઉલહંત મારા આદિ નેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઊંચી રહે ધરતી, દુરિત ઉપદ્રવ હતી; સરસ સુધારસ વચણ ઝરંતી, જ્ઞાનવિમલ ગીરિ સાનિધ્ય કરંતી, દુમન દુષ્ટ દલંતી; દાડિમ પદ્ધ કલી સમદંતી, જતી ગુણ ઇહાંરાજીપંતી, સમકિત બીજ વપંતી ચકેસરી સુરસુંદરી હુંતી, ચૈત્રીપૂનમ દિન આવું તી, જય જયકાર ભણતી . ૪ ૧. બાર પર્ષદે, ૨. નષ્ટ કરવા, ૩. ભવભ્રમણ, ૪. વશીકરણ, ૫. રણ, દ. બંદર, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દેવવંદનમાલ શ્રી વિમલગિરિજીનું સ્તવન છે. તીરથ વારૂ એ તીરથે વારૂ સાંભલજે સે તારે રે, ભવજલનિધિ તરવા ભવિ જનને, પ્રહણ પરે એ તારૂ રેતીરથ૦ લા એ તીરથનો મહિમા મોટા, નવિ માને તે કારૂ રે; પાર ન પામે કહેતાં કેઈ, પણ કહીયે મતિ સારૂ રે છે તીરથ છે ર છે સાધુ અનંતા ઈહાંકણે સિદ્ધા, અંત કર્મના કીધાં રે; અનુભવ અમૃત રસ જિણે પીધા, અભયદાન જગ દીધાં રે છે તીર્થ છે ૩ છે નમિ વિનમિ વિધાધર નાયક, દ્રવિડ વારિખિલ જાણો રે; થાવા શુક સેલગ મુનિ ને નારદ મુનિવર, શાંબ પ્રદ્યુમ્ન કુમારે રે; મહાનંદ પદ પામ્યા તેહના, મુનિવર બહુ પરિવાર કરે છે તીરથ૦ ૫. તેહ ભણું સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર રે, શત્રુજય કલ્પ માહામે, એહનો બહુ અધિકાર રે તીરથ છે | તીરથ નાયક વાંછિત દાયક, વિમલાચલજે ધ્યાવે રે; જ્ઞાનવિમલસૂરિ કહે તે ભવિને, ધર્મ શર્મ ઘરે આવે રે તીરથ૦ | ૭ | ઈતિ છે તૃતીય ચૈત્યવંદન છે માદલ તાલ કંસાલ સાર, ભુગલ ને ભેરી ઢોલ દદામા (દુંદુભી) દડવડી, સરણાઈનફેરી; શ્રી મંડલ વીણા બાવ, સારંગી સારી, તંબૂરા કડતાલ શંખ, For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૧૩ ઝાલરી ઝણકાર; વાજિંત્ર નવ નવ છંદ શું એ, ગાઓ જિનગુણ ગીત; જ્ઞાનવિમલ પ્રભુતા હો, જિમ હોય જગે જસ રીત છે છે અથચૈત્યવંદન ભાષ્ય પ્રારભ્યતે | વંદિતૃ વંદણિજે, સવે ચિઇવંદણાઈ સુવિયાર છે બહુ વિતિભા ચૂણી-સુયાણસારેણ ગુચ્છામિલા દહતિ અહિગમપણુગ, દુદિસિ તિહુગ્રહ ૧ દિવાળીના દેવવંદને દિવાળી પર્વમાં આરાધાય છે. અને તેમાં પ્રભુ મહાવીર પરમાત્મા તથા ગૌતમ ગણધર ભગવંતની પર્યું પાસના અને ગુણાનુવાદ કરવામાં આવે છે. જ્ઞાનપંચમીનાં દેવવંદનાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ અને તેનું વર્ણન કરવામાં આવેલ છે. મૌન એકાદશીનાં દેવવંદન–મૌન એકાદશી-માગશર સુદી ૧૧ના દિવસે આરાધાય છે, તેમાં મૌન એકાદશીએ તીર્થકર ભગવાનનાં થયેલાં કલ્યાણકે તેમ જ વર્તમાન ચૌવીશીના તીર્થકર ભગવાનનાં કલ્યાણકનાં સ્તવને, ચૈત્યવંદને વગેરે આપવામાં આવેલ છે. ચોમાસીનાં દેવવંદનમાં વીશે તીર્થકર ભગવાનની તથા પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહાન તીર્થોની સ્તવના અને આરાધના કરવામાં આવે છે. આ ઉપરનાં બધાં દેવવંદને નિયત નિયત પર્વ દિવસે ધમભાવના ભાવિક ભક્તવર્ગ અવશ્યમેવ આરાધે છે. * પરંતુ આ ચૈત્રી પૂનમનાં દેવવંદનની આરાધના તે પરમ પાવન શાશ્વત પર્વ ચૈત્રી અદૂઈને અંતિમ દિવસે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દેવવંદનમાલા તિહાઉ વંદણયા પણિવાય નમુક્કારા, વરૂણા સેલ સયસીયાલા છે ૨ ઈગસિઈસયં ત પયા, સગનઉઈ સંપયા ઉ પણ દંડા બાર અહિગાર ચઉર્વ-દણિજજ સરણિજજ ચકહ જિનું રા ચઉરો થઈ નિમિત્ત-બારહ હેઉ આ સેલ આગાર છે ગુણવીસ દોસ ઉસ્સગ્ગ, માણ થરં ચ સંગ વેલા જ દસ. આસાયણચાઓ, સર્વે ચિઈવંદણાઈ ઠાણાઇ છે ચઉવીસ દુવારેહિં, દુસહસ્સા હુતિ ચઉ સયા આપા તિત્નિ નિસીહી તિન્નિઉ, પાહિણા તિત્રિ ચેવ આરાધાય છે. નવપદપર્વારાધન અતિ મહાન પ્રભાવશાળી છે અને દિવસે દિવસે તેની આરાધના બલવત્તર રીતે પૂબ જ શાસન પ્રભાવના પૂર્વક આરાધાય છે. આ ચૈત્ર માસના નવપદ આરાધનના પર્વને અંતિમ દિવસ તે સર્વમાં સર્વશ્રેષ્ઠ છે ને તે દિવસે ચૈત્રી પૂનમ દેવવંદન આરાધાય છે. આ દેવવંદન સામાન્ય રીતે કોઈ વિશિષ્ટ શક્તિસંપન્ન કરાવે ત્યારે થાય છે. કારણ કે આને મહિમા મંગલકારી સાથે વિદ્ધના નાશરૂપ છે અને તેની પાછળ શક્તિ મુજબ અર્થવ્યય પણ હોય છે. ઉપરાંત આ ચિત્રી દેવવંદનમાં સંતિક, નમિઉણું, જયતિહઅણુ, ભક્તામર અને ચૈત્યવંદનભાષ્ય એ પાંચ મહાચમત્કારિક તેની પણ આરાધના કરવામાં આવે છે. સંતિક તેત્રમાં શાંતિનાથની સ્તુતિદ્વારા શાસનદેવ અને શાસનદેવીઓની આરાધના અને તે દ્વારા શાંતિની પ્રાર્થના છે. નમિઊણસ્તોત્ર, આનું બીજું નામ મહાભયને For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૧૫ ચપણમા તિવિહા પૂયા ય તહા,અવસ્થતિય ભાવણ ચેવાદા તિદિસિ નિરિખણ વિરઈ, પયભૂમિ પમજજનું ચ તિખુત્તો છે વિજ્ઞાતિયં મુદા-તિયં ચ તિવિહં ચ પણિહાણે કા ઘર જિગુહર જિણપૂઆ, વાવારાઓ નિસાહિતિગં છે અગ્નદારે મઝે, તઈયા ચિઇવંદણાસમા અંજલિબદ્ધો અદ્ધો, ણઓ પંચંગઓ આ તિપણામાં એ સવ્વસ્થ વા તિવારં, સિરાઇનમણે પણામતિયા અંગગ્ય ભાવ ભેયા, પુષ્કાહાર ઘુઈહિં પૂયાતિગ પંચુવયારા અ, ચાર સવયારા વા ૧૦ ભાવિન્જ નાશ કરનાર સ્તોત્ર છે. આમાં પાર્શ્વનાથની સ્તુતિદ્વારા અષ્ટ ભયનો નાશ અને વિનને નાશ થાય છે. આ સ્તંત્ર પણ ચમત્કારિક તેત્ર છે, જયતિહુઅણ. આ તેત્ર અપભ્રંશ ભાષામાં રચાયેલા પાર્શ્વનાથનું ચમત્કારિ સ્તોત્ર છે. આ સ્તંત્ર દ્વારા અનેક ઉપદ્રવના નારા સાથે લબ્ધિપ્રાપ્તિ સમાયેલ છે, માનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્ર પણ પ્રભુના ગુણગાનમાં તલ્લીન બનાવનાર ભાવવાહી તેત્ર છે. આ ઉપરાંત ચૈત્યવંદન ભાષ્ય દ્વારા ચૈત્યની મર્યાદા પ્રભુનાં દર્શન, દેવવંદનને ફલિતાર્થ વિગેરે જણાવ્યું છે. આથી આ દેવવંદનમાં સ્તવને, ચૈત્યવંદને ઉપરાંત આ પાંચ વસ્તુ મૂકી શાંતિકારક અને ફલદાયક એ બે ઈષ્ટ સિદ્ધિરૂપ આ દેવવંદન ખૂબ જ આરાધનીય છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા અવFતિયં, પિંડથ પયત્ન રૂવરહિઅત્તો છઉમા કેવલિૉ,સિદ્ધ ચેવ તસ્સાફલાહુવચ્ચગેહિ છઉમથ, વત્થપડિહારગેહિ કેવલિયં પલિયંક સ્ટગેહિય,જિણસ્સ ભાવિકજ સિદ્ધાં રાઉન હો તિરિઆણં, તિદિસાણ નિરિકખણું ચઇજજહવા કે પછિમ દાહિણુ વામણ, જિસમુહનત્ય દિ૬ જુઓ વન્નતિયં વન્નત્થાલંબણમાલંબણ તું પડિમાઈ જેગ જિણ મુત્તમુત્તી,મુદાભેણ મુદતિય ૧૪ અન્ન્ત રિ અંગુલિ-કોસાગારેહિ દહિં હહિં પિટ્ટોવરિપરિસંડિએહિં તહ જોગ-મુદત્તિ પા ચારિ અંગુલાઈ, પુરઓ ઉણાઈ જી પચ્છિમઓ છે પાયાણું ઉસ્સો , એસા પુણ હોઈ જિમુદા ઉદા મુત્તાસુન્ની મુદા, જી સમા વિ ગભિઆ હત્યા માં તે પુણનિલા દેસે, લગા અને અલગ્નત્તિ ૧ પંચગે પણિવાઓ, થયપા. હોઈ જોગમુદાએ એ વંદણ જિણમુદ્દાએ, પણિહાણું મુત્તસુત્તીએ ૧૯લા પણિહાણતિગ ચેઈ–મુણિવં. દણ પણ સરવં વા ! મણવયકાએગd, સેસતિગર્ભે ય પયડત્તિ ૧૯ સચિત્તદવ મુઝણમચિત્તમણઝણ મણેગાં છે ઈગસાડિ ઉત્તરાસંગ, અંજલિ સિરસિ જિદિ પાર ઇય પંચવિહાભિગમ, અહવા મુઐતિ રાય ચિન્હાઈ એ ખગ્ગ છત્તો-વાણહ, મઉર્ડ ચમરે આ પંચમએ પારલા વંદંતિ જિણે દાહિણ,-દિસિદ્ધિઆ પુરિસ વામદિસિ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૧૭ નારી છે નવકર જહન્જ સદ્િ કર; જિમyગ્રહ સંસારરા નમુક્કારેણ જહેન્ના, ચિઇવંદણ મઝ દંઘુઈ જુઅલા છે પણદંડ થઈ ચઉગ, થયપણિહાણહિં ઉોસા રવા અને બિંતિગેણં, સક્ક એણે જહન વંદણયા છે તદુગતિગેણ મજઝા, ઉોસા ચઉહિં પંચહિં વા પરમ પણિવાઓ પંચગો, દો જાણુ કરદુગુત્તમંગ ચ છે સુમહત્ય નમુકારા, ઈગ દુગ તિગ જાવ અયં રપા અડસડિ અવસાનવ નય સયં ચ દુસયસગનઉઆ છે ગુગતીસ દુસ, દુલ અડનઉઅસય દુવન્નસયં પરદા નવકાર ખમાસમણ, ઈરિય સક્કથઈ દડેસુ છે પણિહાણેનું અર–ત્ત, વન સાલસય સીયાલા ર૭ા નવ બત્તીસ તિત્તીસા, ચિત્ત અડવીણ સોલ વીસ પયા છે મંગલ ઈરિયા સત્ય-વાઈસુ ઇગસીઇસય પુરા અ૬ નવય અવસ, સાલસ , વીસ વિમાસો છે કમ મંગલ ઈરિયા, સત્યયાઈસુ સનનઉઈ પારલા વનસદ્િ નવ પય, નવકારે અ૬ સંપયા તી કે સંગ સંપર્યે પય તુલા,સત્તરખર અ૬મી દુપયા ૩ના પશિવાય અખરાઈ, અાવીસ મહા ય ઇરિયાઓનવનઉયમખિરસર્યા, દૂતિ પયસંપયા અ૬ ૩૧ જુગ જુગ ઈને ચક ઇગ પણ, ઈગાર છગ ઇરિય સંપયાઈ પયા છે ઇચ્છા ઈરિ ગરમ પાણી, જે મે એગિદિ અભિ તસ્સ કરો અશ્લવગ નિમિત્ત, હેયર હેઉ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દેવવંદનમાલા સંગહ પંચ છે જીવવિરાહણ પડિમણ-ભેયઓ તિન ચુલાએ સાદુતિ ચઉ પણ પણ પણ દુચી, તિપય સથય સંપયાઈપયા છે નમુ આઈગ પુરિસો લાગુ, અભય ધમ્મપ જિણ સવં ૩૪ થાઅવ સંપયા આહ,ઇયરહેઉ–વઓગતફાસવિસેસુવઓગ સરૂવહેઉ, નિયમફલય મુફખે કપા દેસગ નઉઆ વણા, નવસંય પય તિત્તીસ સકત્યએ ચેઈથય સંપ, તિચત્તપ, વણ દુસચગુણતીસા ૩૬ો દુ છે સંગ નવ તિય છે ઊ, છપય ચિઇસંપયા પયા પઢમા છે અરિહં વંદણ સદ્ધા,અન્ન સુહુમ એવ જા તાવારૂણા અભુવગમો નિમિત્ત, હેઉ ઈગ બહુવયંત આગારા આગંતુગ આગારા, ઉસ્સગાવહિ સરવ૬ ૩૮ાા નામથયાસુ સં૫ય, પય સમ અડવીસ સેલ વીસ કમા ! અદરૂત્ત વન દાસ, દુસયસાલનઉ સયં એક પણિહાણિ દવન્નસર્યા, કમેણ સગતિ ચઉવીસ તિત્તીસા | ગુણતીસ અવસા; ચઉતીસિંગનીસ બાર ગુરુવ ણા ૪ો પણ દંડા સથય, ચેઈઅ નામ સુબ સિદ્ધWય ઈલ્થ છે દો ઈગ દો દો પંચ ય, અહિગારા બારસ કમેણાકના નમુ ય અ અરિહં, લેગ સવ પુખ તમ સિદ્ધ જે દેવા એ ઉજિજે ચત્તા વૈયાવચ્ચગ, અહિગાર પઢમપયા જરા પઢમાહિગારે વંદે, ભાવજિણે બીયઅંમિ દવજિણે For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૧૯ ચેય ઠવણજિણે, તઈયે ચઉધંમિ નામ જણે મારા તિહુઅણ ઠવણજિણે પુણ, પંચમએ વિહરમાણ જિણ છે . સુત્તમ સુનાણું, અદ્મએ સવૅસિદ્ધથુઈકા તિસ્થાહિર વીર શુ, નવમે દસમેય ઉજયંતશુઈ અાવયાઈ ઇગદિસિ, સુદિઠિ સુરસમરણ ચરિમે ૪પા નવ અહિંગારા ઈહિ, લલિ-અવિરા વિત્તિઓઈ અણસારા તિનિન સુયપર પરયા, બીઓ દશમે ઈગારસમે ૪૬ આવસ્મયચુરણીએ, જે ભણિયં સેસયા જહિંછાએ છે તેણે ઉજિજતાઈવિ, અહિંગારા સુયમયા ચેવ Iકા બીઓ સુઅત્યયાઈ, અસ્થઓ વનિઓ તહિં ચેવ થયંત પઢિઓ, દવારંવરિયો ૪૮ અસટાઈનણવજ, ગીઅર્થી અવારિયંતિ મક્ઝથા આયરણાવિહુઆણ-ત્તિ,વયણઓ સુબહુ મનંતિ કલા ચઉવંદણિજ જિણ મુણિ, સુયસિદ્ધા ઈહા સુરા ય સરણિજજા ચઉહ જિ નામ શ્રવણ, દવ ભાવજિણ ભેએણે પગે નાજિણ જિણનામા, ઠવણજિણ પુણ જિણિંદ ડિમાએ છે દશ્વજિણા જિણ જીવા, ભાવજિણ સમવસરણસ્થા પtો અહિયજિણ પઢમ થઈ બીયા સરવાણ તઈ નાણસ્સો વેયાવચ્ચગરા, ઉવએ થે ચઉત્થથઈuપરા પાવખવણલ્થ ઇરિયાઈ, વંદણવત્તિઓઈ છ નિમિત્તા પવયણ સુર સરણë, ઉસ્સગે ઈસ નિમિત્ત૬ પરા ચઉ તસ્સ ઉત્તરિકરણ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દેવવદનમા પમુહ સદ્દાઇયા ય પણ હેઊ । . વૈયાવચ્ચગરત્તાઇ, તિમ્નિ ઇઅ હેઊ આરસગ ાપા અન્નથયા ખારસ, આગારા એવમાઇયા ચ। ।। અગણી પણિઢિ છીંદણુ, મહી ખેાભાઈ ટકો યાપા ધાડગ લય ખ’ભાઇ, માલુદ્ધિ નિઅલ સબરિ ખલિણ વજ્ર ! લબુત્તર ઘણું સજઇ, ભમુહગુલિ વાયસ કવિકો ૫૫૬ા સિરકપ મૃઅ વારુણિ, પેત્તિ ચઇજ્જ દાસ ઉસ્સગ્ગ ! લવ્યુત્તરથણુ સજઈ, ન દાસ સમણીણ સવહુસદ્ધીણાપા ઇઉિસ્સગ્ગ પમાણું, પણવીસુસ્સાસ અ! સેસેસુ !! ગ ંભીર મહુરસ, મહત્વનુત્ત હવઇ થ્રુત્ત પદા પરિક્રમણે ચેઇચ જિમણ, ચરમ પરિંક્રમણ સુઅણુ પરિહે ! ચિઇવંદણુ ઇઅ જઇણા, સત્તઉ વેલા અહોરને પા પડિમએ ગિહિણાવિ હુ,સગવેલા પચવેલ ઇયરસ્સ ।। પ્રઆસુ તિસ ઝાસુઅ, હોઇ તિવેલા જહન્નેણું ૫૬૦ના તબેલ પાણ ભાયણ-વાહ મેહુન્ન સુઅણુ નિર્દેવણ ! મુત્તુચ્ચાર જીઅ, વજ્જે જિષ્ણુનાહજ ગઇએ ૫૬૧૫ ઇરિનમુક્કાર તમૃત્યુણ, અરિહત થઇ લાગ સબ્ય શુઇ પુક્ષ્મ । શુઇસિદ્ધા વેઆ શુઇ,નમ્રુત્યુ જાવતિથય જયવી ના સબ્બાવાહિ વિરુદ્ધ એવ જો વંદએ સયા દેવે વિદવિદ મહિંઅં, પરમપય પાવઇ લહુ સા ૫૬ા ચૈત્યવંદન ભાષ્ય સમાણ । For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત૧ ચતુવિ શતિ જિન દેવવંદન | શ્રી આદિજિન દેવવંદન છે સ્થાપનાચાર્ય (આચાર્યજી આગળ અથવા નવકાર, પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને ઈરિયાવહીયા તસ્સઉત્તરી, અન્નત્થ૦ કહી એક લોગસ્સને કાઉસગ્ગ કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી, પારી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રી રાષભનાથ જિનઆરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચિત્યવંદન કરવું. ચૈત્યવંદન-પ્રથમ જિનેશ્વર ઋષભદેવ, સવદૂથી ચવીયા; વદી ચઉથે આષાઢની શકે સંસ્તવિયા; અષ્ટમી ચિત્રહ વદી તણી, દિવસે પ્રભુ જાયા; દીક્ષા પણ તિહિજ દિને, ચઉનાણું થાય; ફાગુણ વદી ઈગ્યારસે એ, જ્ઞાન લહે શુભ ધ્યાન; મહા વદી તેરસે શિવ લહ્યા, પરમાનંદ નિધાન : ૧ પછી અંકિચિ નમુત્થણે અરિહંત ચેઈથાણું અર્થ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમેડીંત કહી એક થય કહેવી. પછી લેગસ્સ સવ્વલેએ અરિહંત અન્નથ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે પછી પારી બીજી થાય કહેવી. પછી પુખરવર૦ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ અત્થવ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી મારી ત્રીજી થય કહેવી. પછી સિદ્ધાણું૦ બુદ્ધાણં વેયાવચ્ચગરાણું અન્નથઇ કહી નમેડીંત કહી ચાથી થાય કહેવી. તે થો આ પ્રમાણે For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા થાય-Xઋષભ જિન સુહાયા, શ્રીમરૂદેવી માયા; કનક વરણ કાયા, મંગલા જાસ જાયા; વૃષભ લંછના પાયા, દેવ નર નારી ગાયા; પણ સંય ધનુ છાયા, તે પ્રભુ ધ્યાન ધ્યાયા છે ૧છે એ તીરથ જાણી, જિન ત્રેવશ ઉદાર; એક નેમ વિના સવિ, સમવસર્યા નિરધાર; ગિરિકંડણે આવી, પહોતા ગઢ ગિરનાર ચૈત્રી પૂનમ દિને, તે વંદૂ જયકાર . ૨જ્ઞાતાધર્મ ગે, અંતગડ સૂત્ર મઝાર; સિદ્ધાચલ સિયા, બેલ્યા બહુ અણગાર; તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર; જિન ભેટે થાવે, સુખ સંપત્તિ વિસ્તાર મારા ગોમુખ ચસરી,શાસનની રખવાલ; એ તીરથ કેરી, સાંનિંધ કરે સંભાલ; ગિરૂઓ જસ મહિમા. સંપ્રતિકાલે જાસ; શ્રી જ્ઞાનવિમલસૂરિ, નામ લીલા વિલાસ. ૪ પછી નમૂત્થણું જાવંતિ ચેઈઆઈ કહી ખમાસમણ દઈ, જાવંત કેવિસાહૂ નઈ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે– શ્રી ઋષભદેવ જિન સ્તવન [ લલનાની દેશી.] આદિ કરણ અરિહંત છે, લગડી અવધાર, લલના પ્રથમ જિણેસર પ્રણમીયે, વાંછિત ફલ દાતાર લલને શા આદિકરણ અરિહંતજી [એ આંકણી ] ૪ થાયની પ્રથમ ગાથા માલિની છંદમાં અને બાકીની ૩ પુડરગિરિમહિમા, એ દેશમાં છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૨૩ ઉપગારી અવનીતલે, ગુણ અનંત ભગવાન લલના; અવિનાશી અક્ષય કલા, વરતે અતિશય ધામ લલના છે આદિમારા ગ્રહવાસે પણ જેહને, અમૃતફલનો આહાર લલના; તે અમૃતફલને લહે, એ જુગતું નિરધાર લલના આદિવ છે ૩. વંશ ઈક્ષાગ છે જેહનો, ચઢતે રસ સુવિશેષ લલના; ભરતાદિક થયા કેવલી, અનુભવ ફલ રસ દેખ લલના આદિવ ૪ નાભિરાયા કુલ મંડ, મરૂદેવી સર હંસ લલના; ઋષભદેવ નિત વંદિયે, જ્ઞાનવિમલ અવતંસ લલના. છે આદિ છે ૫ છે પછી જયવયરાય “આભવમખેડા સુધી કહેવા, ત્યાર પછી ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અજિતનાથ જિન આરાધનાથં ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી. ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે | શ્રી અજિતનાથ જિન દેવવંદન ચૈત્યવંદન-શુદી વૈશાખની તેરશે, ચવિયા "વિજયંત; મહા સુદિ આઠમ જનમીયા, બીજ શ્રીઅજીત; મહા સુદ નવમે મુનિ થયા, પષી ઇગ્યારસો ઉજજવલ ઉજજવલ કેવલી, થયા અક્ષય કૃપારસ; ચેત્ર (વૈશાખ) શુકલ પંચમી દિને એ, પંચમ ગતિ લહ્યા જેહ ધીરવિમલ કવિરાયનો, નય પ્રણમે ધરી નેહ / ૧ / ૧. વિજય બોલે. ૨ મહિમા બોલે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દેવવંદનમાર પછી અંકિંચિત્ર નમુત્થણ, અરિહંત ચેઈયાણું અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી નીચે પ્રમાણે થાય કહેવી. થાય-અછત જિનપતિનો દેહ કંચન જરીને, ભવિક જન નગીનો, જેહથી મોહ બીનો; હું તુજ પદ લીને, જેમ જલ માંહે મને; નવિ હોય તે દીને, તારે ધ્યાને પીને છે ૧છે આ થેય કહી ઊભા ઊભા જયવીયરાય “આભવમખંડા” સુધી કહેવા. આ પ્રમાણે સર્વે તીર્થકરેના દેવવંદનને વિધિ જાણ. એટલે કે સોલમા, બાવીસમા, ત્રેવીસમા અને ગ્રેવીસમા તીર્થંકર પ્રભુના દેવવંદનને વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણવું અને બાકીના પ્રભુને વિધિ બીજા શ્રી અજિતનાથ પ્રભુના વિધિ પ્રમાણે જાણ. | શ્રી સંભવનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-સસમ ગ્રેવેયક થકી, ચવિયા શ્રી સંભવ ફાગણ શુદિ આઠમ દિને, ચઉદસી અભિનવ મૃગશિર માસે જન્મીયા, તિણી પૂનમ સંજમ; કાર્તિક વદી પંચમી દિને, લહે કેવલ નિરૂપમ પારા પંચમી ચેત્રની ઉજલી એ, શિવ પહોત્યા જિનરાજ; જ્ઞાનવિમલ પ્રભુ પ્રણમતાં, સીઝે સલાં કાજ ૩ થાય-જિન સંભવ વારૂ, લંછને અશ્વધાર; ભવ૧ નવમ દેવલોક, ચરિત્રે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ચતુર્વિશતિ જિન દેવવંદન જલનિધિ તારૂ, કામગદ તીવ્ર દારૂ સુરતરૂપરિવાર, દૂષમા કાલ મારૂ; શિવસુખ કિરતારૂ, તેહના ધ્યાન સારૂ છે ૧ | છે શ્રી અભિનંદન જિન દેવવંદન ચૈત્યવંદન-જયંત વિમાન થકી ચવ્યા, અભિ-- નંદન રાયા; વૈશાખ સુદી ચોથે, માઘ-જુદી બીજે જાયા; મહા સુદી બારસ ગ્રહિય દિખ, પોષ સુદી ચઉદશ કેવલ શુદી વિશાખની, આઠમે શિવમુખ રસ, ઉથા જીનવરને નમી એ, ચઉ ગતિ ભ્રમણ નિવાર; જ્ઞાનવિમલ ગણપતિ કહે,જિનગુણનો નહીં પારાવા થાય–અભિનંદન વંદો,સૌમ્ય માકંદ કંદો નૃપ, સંવર નંદો, ઘર્ષિતાશેષ કંદો, તમ તમિર દિ દો, લંછને વારિદો જ આગલ મંદો, સૌમ્ય ગુણ સારર્દિદે છે ૧ છે શ્રી સુમતિનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-શ્રાવણ સુદી બીજે ચવ્યા, મેહેલીને જયંત પંચમી ગતિ દાયક નમું, પંચમ જિન સુમતિ; શુદી વૈશાખની આઠમે, જનમ્યા તિમ સંજમ; શુદી નવમી વિશાખની, નિરૂપમ જસ શામ દમ ચૈત્ર અગ્યારસ ઉજલી એ, કેવલ પામે દેવ શિવ. પામ્યા તિણે નવમી), નય કહે કરે તસ સેવ લા ૧ વિજ્ય. ૨ વિયંત, ચરિત્રે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દેવવંદનમાહો થાય-સુમતિ સુમતિ આપે, દુઃખની કેડિ કાપે સુમતિ સુજસ વ્યાપે, બોધિનું બીજ આપે; અવિચલ પદ થાપે; જાપ દીપ પ્રતાપે; કુમતિ કદ હી નાપે, જે પ્રભુ ધ્યાન વ્યાપે છે લાં | શ્રી પદ્મપ્રભ જિન દેવવંદન છે ચૈત્યવંદન-નવમા ગ્રેવેયકથી ચવ્યા, મહા વદી છઠ દિવસે; કાતિ વદી બારશે જનમ, સુર નર સવિ હરખે વદી તેરસ સંજમ ગ્રહે, પદ્મપ્રભુ સ્વામી ચૈત્રી પૂનમ કેવલી, વલી શિવગતિ પામી, મૃગશિર વદી ઈગ્યારશે એ, રક્તકમલ સમ વાન; નય વિમલ જિ. નરાજનું, ધરી નિર્મલ ધ્યાન ૧ થય–પદ્મપ્રભુ સોહાવે, ચિત્તમાં નિત્ય આવે; મુગતિ વધુ મનાવે, રક્ત તનુ કાંતિ પાવે; દુઃખ નિકટ નાવે, સંતતિ સૌખ્ય પાવે, પ્રભુ ગુણ ગણુ ધ્યાવે, અષ્ટ મહા સિદ્ધિ થાવે છે છે શ્રી સુપાર્શ્વનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-છ ગ્રેવેયકથી ચવી, જિનરાજ સુપાસ; ભાદરવા વદી આઠમે, અવતરિયા ખાસ; જેઠ શુકલ બારસે જણ્યા, તસ તેરસે સંજમ ફાગણ વદી છ કેવલી, શિવ લહે તસ સત્તની; સત્તમ જિનવર For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ચતુર્વિશતિ જિન દેવવંદન નામથી એ, સાત ઇતિ શમંત; જ્ઞાનવિમલસૂરિ નિત રહે, તેજ પ્રતાપ મહંત છે ૧છે થય–ફલે કામિત આશ, નામથી દુઃખ નાશ; મહિમ મહિમ પ્રકાશ, સાતમા શ્રી સુપાસ; સુર નર જસ દાસ, સંપદાનો નિવાસ; ગાય ભવિ ગુણ રાસ, જેહના ધરી ઉલ્લાસ છે ૧ | | શ્રી ચંદ્રપ્રભ જિન દેવવંદન છે ચિત્યવંદન–ચંદ્રપ્રભ જિન આઠમા, ચંદ્રપ્રભ સમ દેહ; અવતરીયા વિજયંતથી, વદી પંચમી ચિત્રહ; પોષ વદ બારસ જનમીયા, તસ તેરસે સાધ; ફાગણ વદીની સાતમે, કેવલ નિરાબાધક ભાદ્રવ સાતમ શિવ લહ્યા એ, પૂરી પૂરણ ધ્યાન; અ૬મહા સિદ્ધિ સંપજે, નય કહે જિન અભિધાન છે ૧છે થય–શુભ નરગતિ પામી, ઉદ્યમે ધર્મ પામી; જિન નમો શિર નામી, ચંદ્રપ્રભ નામ સ્વામી; મુજ અંતરજામી, જેહમાં નહિંય ખામી; શિવગતિ વરગામી, સેવના પુણ્ય પામી ૧ || શ્રી સુવિધિનાથ જિન દેવવંદન | ચેત્યવંદન-ગોરા સુવિધિ નિણંદ, નામ બીજું પુષ્પદંત ફાગણ વદીનેમેચવ્યા,મેહેલી સુર આનત; મૃગશિર વદી પંચમી જયા, તસ છઠે દીક્ષા કાતિ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ દેવવંદનમાલા શુદી ત્રીજે કેવલી, દીયે બહુ પરે શિક્ષા; શુદી નવમી ભાદ્રવ તણી એ, અજર અમર પદ હોય; ધીરવિમલ સેવક કહે, એ નમતા સુખ હોય તેવા થાય-સુવિધિ જિન ભદંત, નામ વલી પુષ્પદંતર ! સુમતિ તરૂણી કંત, સંતથી જેહ સંત; કી કર્મ દુરંત, લચ્છી લીલા વરંત; ભવજલધિ તરંત, તે નમી જે મહંત ાલા || શ્રી શીતલનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-પ્રાણત ક૫ થકી ચવ્યા, શીતલ જિન દશમા વદીવૈશાખની છટ જાણકદાવર પ્રશ મ્યા, વદી પિષ ચઉદશ દિને, કેવલી પરસિદ્ધ, વદી બીજે વૈશાખની એ, મોક્ષ ગયા જિનરાજ જ્ઞાનવિમલ જિનરાજથી, સીઝે સઘલા કાજલ થાય–સુણ શીતલદેવા, વાલહી તુજ સેવા, જેમ ગજ મન રેવા, તું હિ દેવાધિદેવા, પર આણ વહેવા, શર્મ છે નિત્ય મેવા, સુખ સુગતિ લહેવા, હેતુ દુઃખ ખપવા નો | શ્રી શ્રેયાંસનાથ જિન દેવવંદન . ચૈત્યવંદન-અર્ચ્યુત ક૫ થકી ચવ્યા, શ્રી શ્રેયાંસ જિગુંદ, જેઠ અંધારી દિવસ છ કરત બહુ આનંદ, ફાગણ વદી બારશે જનમ દીક્ષા તસ તેરસ, કેવલી For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૨૯ મહા અમાવસી, દેશને ચંદન રસ; વદિ શ્રાવણ ત્રીજે લહ્યા એ, શિવસુખ અખય અનંત સકલ સમીહિત પૂરણો, નય કહે એ ભગવંત છે ! થાય-સવિ જીન અવતંસ, જાસ ઈખાગ વંશ, વિજિત મદન કંસ, શુદ્ધ ચારિત્ર હંસ; કૃત ભય વિધ્વંસ, તીર્થનાથ શ્રેયાંસ; વૃષભ કકુદ અંશ, તે નમું પુણ્ય અંશ ૧ શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન છે ચૈત્યવંદન-પ્રાણતથી ઈહિાં આવિયા, જયેષ્ઠ શુદિ નવમી જનમ્યા ફાગણ ચૌદશી, અમાસી સંજમી; મહા સુદિ બીજે કેવલી, ચૌદશ આષાઢી, શુદિ શિવ પામ્યા કર્મ કષ્ટ, સવિ દરે કાઢી; વાસુપૂજયે જિન બારમા એ, વિદ્રમ રંગે કાય; શ્રી નવિમલ કહે ઈસ્યું, જિન નમતાં સુખ થાય છે - થાય-વાસુદેવ નૃપ તાત, શ્રી જયાદેવી માત; અરૂણ કમલ ગાત, મહિષ લંછન વિખ્યાત; જસ ગુણ અવદાત, શીત જાણે નિવાત હોય નિત સુખ સાત, ધ્યાવતા દિવસ રાત છે છે શ્રી વિમલનાથ જિન દેવવંદન | ચૈત્યવંદન-અમ કલ્પ થકી ચવ્યા, માધવશુદિ બારસ; શુદિ મહા ત્રીજે જણ્યા,તસ ચોથ વ્રત રસ; For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ દેવવંદનમાલ શુદિ પિષ છ૯ લા, વર નિર્મલ કેવલ, વદિ સાતમ આષાઢની, પામ્યા પદ અવિચલ, વિમલ જિણેસર વંદિયે એજ્ઞાનવિમલ કરિ ચિત્ત તેરસમો જિનનિત દિયે, પુણ્ય પરિગલ વિત્ત છે ૧છે થાય-વિમલ વિમલ ભાવે; વંદતા દુઃખ જાવે, નવ નિધિ ઘર આવે, વિશ્વમાં માન પાવે, સુઅર લંછન કહાવે; ભેમિ ભર ખેદ થા; મુનિ વિનતિ જણાવે, સ્વામીનું ધ્યાન ધ્યાવે છે? | શ્રી અનંતનાથ જિન દેવવંદન . ચૈત્યવંદન-પ્રાણત થકી વિયા ઈહાં શ્રાવણ વદી સાતમ; વૈિશાખ વદી તેરસી, જનમ્યા ચઉદસ વ્રત વદી વૈશાખ ચઉદશી, કેવલ પુણ્ય પામ્યા; ચૈત્ર સુદી પંચમી દિને, શિવ વનિતા કામ્યા; અનંત જિનેશ્વર ચઉદમા એ, કીધા દુશમન અંત; જ્ઞાનવિમલ કહે નામથી, તેજ પ્રતાપ અનંત ૧ થય– અનંતજિન નમીજે, કર્મની કોટી છીએ; શિવ સુખફલ લીજે; સિદ્ધિલીલા વીજે, બોધિબીજ માય દીજે, એટલું કામ કીજે, મુજ મન અતિ , સ્વામીનું કાર્ય સીઝે . ૧ શ્રી ધર્મનાથ જિન દેવવંદન ચૈત્યવંદન-શાખશુદિ સાતમે, ચવિયા શ્રીધર્મ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૩૧ વિજ્ય થકી માહા માસની, શુદિ ત્રીજે જનમ તેરસ માહે ઉજલી, લીયે સંજમ ભાર પોષી પૂનમે કેવલી, ગુણના ભંડાર જેઠી પાંચમી ઉજલી એ, શિવપદ પા મા જેહ; નય કહે એ જિન પ્રણમતાં, વાધે ધર્મ સનેહ | ૧૨ થાય-ધરમ જિનપતિનો, ધ્યાન રસમાંહે ભીનો વર રમણ શચીન, જેહને વર્ણ લીન ત્રિભુવન સુખ કીનો, લંછને વજ દીને નવિ હોય તે દીન, જેહને તું વસનો ૧ |શ્રી શાંતિનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-ભાદ્રવા વદી સાતમ દિને, સવ૬થી ચવિયા; વદી તેરશે જેઠે જમ્યા, દરખ દેહગ સમીયા; જેઠ ચઉદસ વદી દિને, લીયે સંજમ પ્રેમ, કેવલ ઉજજવલ પિષની, નવમી દિને ખેમ; પંચમ ચકી પરવડા એ, સેલમાં શ્રી જિનરાજ, જેઠ વદી તેરશે શિવ લહ્યા, નય કહે સારે કાજ ૧ થાય- જિનપતિ જયકારી, પંચમે ચકધારી, ત્રિભુવન સુખકારી, સપ્ત ભય ઇતિ વારી; સહસ ચઉસઠ નારી, ચઉદ રત્નાધિકારી, જિન શાંતિ જિતારિ, મેહ હસ્તિ મૃગારિ રે ૧ | શુભ કેસર ઘેલી, માંહે કર્પર ચોલી; પેહેરી સીત પટેલી, વાસિયે ગધ ભૂલી; ભરી પુષ્પ પટોલી,ટાલિયે દુઃખ હેલી; સવિ જિનવર For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ દેવવંદનમાલા ટોલી, પૂજિયે ભાવ ભલી મારા શુભ અંગ ઇગ્યાર તેમ ઉપાંગ બાર વલી મૂલ સૂત્ર ચાર, નંદી અનુયોગ દ્વાર; દશ પન્ન ઉદાર, છેદ ૫ વૃત્તિ સાર; પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિર્યુક્તિ સાર તેરા જય જય જય નંદા, જૈનટિ સૂવિંદા; કરે પરમાનંદા, ટાલતા દુઃખ દંદા; જ્ઞાનવિમલ ચુરિંદા, સામ્ય માકંદ કંદા વર વિમલ ગિરિદા,ધ્યાનથી નિત્ય ભાદા પાક | શ્રી શાંતિનાથ જિન સ્તવન છે [ મોતીડાની દેશી ] સકલ સમિહિત સુરત કંદા, શાંતિકરણ શીશાંતિ જિમુંદા સાહિબા જિનરાજ હમારા, મોહના જિનરાજ હમારા [એ આંકણી ] ત્રિકરણ શુદ્ધ ચરણ તુજ વલગ્યો, પલક માત્ર ન રહું હવે અલગ | સાહિબાગે છે ૧વલો તે અલગે કેમ જાશે. છંડાયે પણ તુહે નવ છેડાશે,સાહિબા પ્રભુ તુહે કેઈશું નેહ ન લાવે, વીતરાગ કહી સવિ સમજાવો કે સાહિબા , ૨. બીજા અવર કહો એમ સમઝે, પણ છેરૂ દીધાથી રીઝે, સાહિબા; બાલકના હઠથી નહિં ચાલે, જે માગે તે માવિત્ર આલે છે સાહિબાગ | ૩ | ભક્તિ ખેંચી મન માંહે આ સહજ સ્વભાવે પણ મેં જાણ્યો, સાહિબાવ; માહારે એક પ્રતિજ્ઞા સાચી, તુમ પદ સેવા એક જ જાચી સાહિબાગ ઝા કબજે આવ્યા કેમ છૂટીજે,જે મુહ માગે For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૩૩ તેહ જ દીજે, સાહિબાગ; અભેદપણે જે મનમાં મલશે, કબજેથી પ્રભુ તોયે નીકલશે . સાહિબાબાપા અખય ભાવનિધિ તુમ પાસ, આપી દાસને પૂરે આશ, સાહિબા જ્ઞાનવિમલ સમકિત પ્રભુતાઈદીધે સાહેબ એહ વડાઈ છે સાહિબાગ ૬ છે શ્રી કુંથુનાથ જિન દેવવંદના ચૈત્યવંદન-શ્રાવણ વદી નવમી દિને, સવ્વથી ચવિયા; વદી ચઉદશ વૈશાખની, જિનકુંથુ જણીયાઃ વદી પંચમી વૈશાખની લીયે સંયમભાશુદી ત્રીજે ચૈત્રહ તણી, લહે કેવલ સાર; પડવા દિને વૈશાખની એ; પામ્યા અવિચલ ઠાણ; છ ચકી જયકર, જ્ઞાનવિમલ મુખખાણ ૧૫ થય-જિન કુંથુ દયાલા, છાગ લંછન સુહાલા; જસ ગુણ શુભ માલા, કંઠે પહેરે વિશાલા, નમત ભવિ ત્રિકાલા, મંગલ શ્રેણી માલા, ત્રિભુવન તેજલા, તાહેરે તેજ માલા ૧ છે છે શ્રી અરનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-સરવારથથી આવિયા, ફાગણ સુદી (બીજ) ત્રીજે, મૃગશિર સુદી દશમી જણ્યા, અરદેવ નમીજે; મૃગશિર સુદી એકાદશી,સંજમ આદરિયે; For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ દેવવંદનમાલા કાતિ ઉજજવલ બારસે, કેવલ ગુણ વરીયા, શુદી દશમી મૃગશિર તણી એ, શિવ પદ લહે જિનનાથ; સત્તમ ચકીને નમું, નય કહે જોડી હાથ ! ૧ | થાય–અર જિન જુહારૂ, કર્મનો કલેશ વારૂ અહનિશ સંભાર્તાહરૂનામ ધારૂકૃત જય જય કારૂં, પ્રાપ્ત સંસાર સારૂ, નવિ હોય તે સારૂ, આપણે આપ તારૂ છે ૧. |શ્રી મલિનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-ચવ્યા જયંત વિમાનથી, ફાગણ સુદી ચઉથે; મૃગશિર સુદી ઈગ્યારસે, જમ્યા નિJથે; જ્ઞાન લદ્યા એકણ દિને, કલ્યાણક તીન ગુણ સુદી બારસ લહે, શિવ સદન અદીન: મલ્લિ જિસેસર નીલડા એ, ઓગણીશમાં જિનરાજ; અણપરણ્યા અણુભવપદ, ભવજલ તરણ જહાજ છે ૧છે થાય-જિનમલી મહિલા, વાને છે જેહ નીલાએ અચરિજ લીલા, સ્ત્રી તણે નામ પીલા; દુશમન સવિ પીત્યા, સ્વામિ જે છે વસિલા અવિચલ સુખ લીલા, દીજીએ સુણુ રંગીલા ૧ છે શ્રી મુનિસુવત જિન દેવવંદન ! ચૈત્યવંદન-અપરાજિતથી આવિયા,શ્રાવણ સુદી પૂનમ આઠમ જેઠ અંધારડી,થયો સુવ્રત જનમફાગણ શુદી બારસે વ્રત,વદ બારસે જ્ઞાન; ફાગણની તિમ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૩૫ જેઠ નવમી,કૃષ્ણ નિર્વાણ, વર્ણ શ્યામ ગુણ ઉજજલા, તિહુયણ કરે પ્રકાશ જ્ઞાનવિમલ જિનરાજના, સુર નર નાયક દાયો ૧. થાય-મુનિસુવ્રત સ્વામી, હું નમું શીશ નામી, મુજ અંતરયામી, કામ દાતા અકામી; દુઃખ દેહગ વામી, પુણ્યથી સેવ પામી શમ્યા સર્વદા રામી, રાજ્યના પૂર્ણ પામી છે ૧૫ | શ્રી નમિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન-આસો સુદી પૂનમ દિને, પાણતથી આયા, શ્રાવણ વદ આઠમ દિને નમિ જિનવર જાયા; વદી નવમી આષાઢની,થયા તિહાં અણગાર,મૃગશિર શુદી અગ્યારસે વર કેવલ ધાર વદી દશમી વૈશાખની એ, અખય અનંતા સુખ નય કહે શ્રી જિનામથી, નાસે દોહગ દુઃખ ૧છે થય–નમી જિનવર માનો, જેહ નહીં વિશ્વ છાને; સુત વપ્રા માન, પુણ્ય કેરે ખજાન કનક કમલ વાન, કુંભ છે જે કૃપાને સવિ ભુવન પ્રમાનો, તેહ શું એકતાનો છે | | શ્રી નેમિનાથ જિન દેવવંદન ચૈત્યવંદન-અપરાજિતથી આવિયા, કાતિ વદી For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ દેવવંદનમાલા બારસ શ્રાવણ સુદી પંચમી જયા,યાદવ અવતં; શ્રાવણ સુદી છટ્ટે સંજમી, આસા અમાવાસ નાણ શુદી આષાઢની આઠમે, શિવ સુખ લહે રસાલ અરિક નેમિ અપરણીયા એ, રાજિમતીના કંત જ્ઞાનવિ. મલ ગુણ એહના, લેકોત્તર વૃત્તાંત . ૧ થય–ગયા શસ્ત્રાગારે, શંખ નિજ હાથ ધરે, કિ શબ્દ પ્રચારે વિશ્વ કંગા તિવારે હરિ સંશય. ધારે, એહની કઈ સારે જો નેમકુમારે બાલથી બહ્મચારે છેલ્લા ચાર જંબૂ દ્વીપે, વિચરંતા જિનદેવ; અડધાતકી ખંડે, સુરનર સારે સેવ,અડ પુષ્કર અરધે ઈણિ પરે વીશ જિનેશ સંપ્રતિ એ સોહે, પંચ વિદેહ નિવેશ પર પ્રવચન પ્રવહણ સમ, ભવજલનિધિને તારે કહાદિક મહટા, મછ તણા ભય વારે જિહાં જીવદયા રસ, સરસ સુર દા; ભવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચારા જિનશાસન સૂનિધ્ય, કારી વિઘન વિદારે; સમકિત દૃષ્ટિ સુર, મહિમા જાસ વધારે શત્રુંજય ગિરિ સેવા[જિમ પામો ભવપાર; કવિ ધીરવિમલનો, શિષ્ય કહે સુખકાર પાકા છે શ્રી નેમિનાથ જિન સ્તવન ! રહો રહારે નેમજી [યાદવ દો ઘડી, ઘડીયાં. દો ચાર ઘડીયાં,રહો હો રે નેમજી [ આંકણ ] ૧. પ્રથમ ઘય માલિનિ દે. બીજી, ત્રીજી અને ચેથી થેય પુંડરગિરિ મહિમા' એ દેશમાં છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ચતુર્વિશતિ જિન દેવવંદન મજ મહિરાણ શિવાદેવી જાયા, તુમે છે આધાર અડ વડિયાં છે રહો ના નાહ વિવાહ ચાહકરીએ, ક્યું જાવત ફિર રથ ચડિયાં રહો; પશુય પોકાર સુર્ણય કીય કરૂણા, છોડી દીએ પશુ પંખી ચિડીયાપા રહો મારા ગોદ બિછાઉ મેં બલી જાઉં,કવિનતી ચરણે પયિાં રહો, પિયુ વિણ દીહા તે વરિસ સમેવહુન ગમે શયન ને સેજડિયાં રહોપરા વિરહ દીવાની વિલપતિ જેવન, વાડી વન ઘરસે રૂડીયાં રહો,અષ્ટ ભવાંતર નેહ નિવાહત,નવમે ભવ તેવિછીયાં રહો Aજા સહસા વન મહે સ્વામિ સુર્ણને,રાજુલરેવતગિરિ ચયિાં રહોમીયુકર નિજ શિર હાથ દેવાવત, ચાખે ચારિત્ર સેલયિાં રહો૫ યાદવવંશ વિભૂષણ નેમજી, રાજુલ મીઠી વેલડીયાં રહો; જ્ઞાનવિમળ ગુણદંપતિ નિરખતા, હરખિત હોય મેરી આંખડિયાં રહો૬ શ્રી પાર્શ્વનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-કૃષ્ણ ચોથ ચૈત્રહ તણી, પ્રાણતથી આયાપિષ વદી દશમી જનમ, ત્રિભુવન સુખ પાયા; પિષ વદી ઇગ્યારશે,લહે મુનિવર પંથકમઠાસુર ઉપસર્ગનો,ટા પલીમંથ; ચૈત્ર કૃષ્ણ ચોથહ દિને એ, જ્ઞાનવિમલ ગુણ નૂર શ્રાવણ સુદી આઠમે લડ્યા,અવિ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ દેવવંદનમાલા ચલ સુખ ભરપૂર છે ૧. થય–જલધર અનુકારે, પુણ્ય વલી વધારે, કૃત સુકૃત સંચારે,વિઘનને જે વિદ્યારે નવ નિધિ આગારે, કષ્ટની કેડિ વારે,મુઝ પ્રાણાધારે, માત વામાં ભારે મા અરજનમ સુહાવે,વીર ચારિત્ર પાવે અનુભવ લય લાવે, કેવલજ્ઞાન પાવે; પંચ જે કલ્યાણ સંપ્રતિ જે પ્રમાણુ, સવિ જિનવર ભાણ, શ્રીનિવાસાહિઠાણ પર દશવિધ આચાર, જ્ઞાનના જિહાં વિચાર, દશા સત્ય પ્રકાર, પચ્ચખાણાદિ વિચાર; મુનિ દશ ગુણધાર, દયા જિહાં ઉદાર; તે પ્રવચન સાર,જ્ઞાનના જે આગાર કા દશ દિશિ દિશિપાલા, જે મહા લગપાલા, સુર નર મહીપાલા, શુદ્ધ દૃષ્ટિ કૃપાલા; નય વિમલ વિશાલા, જ્ઞાન લચ્છી મયાલા, જય મંગલમાલા, પાસ નામે સુખાલા ૪ છે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન છે [ થારે માથે પચરંગી પાગ, સોનેરા છગલ મારૂજીએ દેશી ] પ્રભુ પાસ જિણેસર ભુવન દિનેસર સંકરે સાહેબજી,લીલા અલવેસર ઘરમાં મંદિર ભૂધરે સાહેબજી; તું અગમ અગોચરકૃત શુચિ સુંદર સંવરે સાહેબજીપય નમિત પુરંદર તનુ છબી નિર્મલ જલધર સાહેબછાવાતું અક્ષય અરૂપી બ્રહ્મ સરૂપી ધ્યાનમાં સાહેબજી, ધ્યાયે જે જોગી તુમ ગુણ ભેગી For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ચતુર્વિશતિ જિન દેવવંદન જ્ઞાનમાં સાહેબજી; વ્યવહાર પ્રકાસી નિશ્ચય વાસી નિજમતે સાહેબજી, નિજ આતમ દરસી અમલ અજેસી નયમતે સાહેબજી. | ૨ | ષ દરસન ભાસે. યુક્તિ નિરાસે શાસને સાહેબજી, સ્યાદ્વાદ વિશાલે સતેજ સમાજે ભાવને સાહેબજી; તું જ્ઞાન ને જ્ઞાની આતમ ધ્યાની આતમા સાહેબજી, પરમાગમ વેદી ભેદ અભેદી નહી તમા સાહેબજીયા તું એક અનેકે. બહુત વિવેકે દેખીએ સાહેબજી, આતમ તત્ત કામી અવગુણ અકામી લેખીયે સાહેબ,સવિ ગુણ આરામી છે બહુ નામી ધ્યાનમાં સાહેબજી, આપે ગત નામી અંતરજામી જ્ઞાનમાં સાહેબજી. ૪. તું અનિયત, ચારી નિયત વિચારી યોગમાં સાહેબજી, અધ્યાતમ સેલી એમ બહુ ફેલી આગમે સાહેબજી; તું ધર્મ સંન્યાસી સહજ વિલાસી સમ ગુણે સાહેબજી,હારિ. વિનાશી તું જિતકાશી કવિ ભણે સાહેબજી ૫ છે. જ્ઞાન દર્શન ખાયક ગુણ મણિ લાયક નાથ છે સાહેબજી, દુર્ગતિ દુઃખ ઘાયક ગુણનિધિ દાયક હાથ છે સાહેબજી,જિત મન્મથ સાયક ત્રિભુવન નાયકરંજ સાહેબજી, અનેકાંતિ એકાંતિ તું વેદાંતિ અગંજ સાહેબજીદા ધ્યાનાનલ યોગે પુદગલ ભેગે તે રહ્યા સાહેબજી,અંતર રિપુ હણ્યા મૂલથી ખણીયા નહિ રહ્યા સાહેબજી; તો હેતુ સમીયો સુરવર નમીયે સહુ કહે સાહેબજી, એ જગથી જ્યારે ચરિત્ર તમારે કુણ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. દેવવંદનમાલા લહે સાહેબજી એમ તુમ ગુણ થણીએ કર્મને હર ૧ણીએ પલકમાં સાહેબજી, પણ નવિ અવગણિએ સેવક ગણએ પલકમાં સાહેબજી; વામાએ નંદા ત્રિભુવન ઈંદા સંથણે સાહેબજી, જ્ઞાનવિમલ સૂરદા,તુમ પય બંદા ગુણ ભણે સાહેબજી ૮ || શ્રી વર્ધમાન જિન દેવવંદન ચૈત્યવંદન-શુદી અષાઢ છઠ દિવસે, પ્રાણતથી ચવિયા તેરસ ચૈત્રહ શુદી દિને, ત્રિશલાએ જણયા; મૃગશિર વદી દશમી દિને આપે સંયમ આરાધે શુદી દશમી વૈશાખની, વર કેવલ સાધે; કાતી કૃષ્ણ અમાવસીએ, શિવગતિ કરે ઉદ્યોત, જ્ઞાનવિમલ ગૌતમ લહે, પર્વ દીપોત્સવ હોત છે ૧ થાય-લહ્યો ભવ જલ તીર, ધમ્મ કટર હર; દુરિત રજ સમીર,મોહબ્રૂ સારસર,દુરિત દહન તીર; મેરૂથી અધિક ધીર ચરમ શ્રી જિંનવીર,ચરણ ક૫ત્ કીર નો ઈમ જિનવર માલા, પુન્ય નીર વાલા; જગ જંતુ દયાલા, ધર્મની સત્રશાલા; કૃત સુકૃત સુગાલા,જ્ઞાન લીલા વિશાલાસુરનર મહિપાલા,વંદતા છે ત્રિકાલા મારા શ્રીજિનવર વાણી, દ્વાદશાંગી રચાણી; સગુણ રણ ખાણી, પુણ્ય પીયૂષ પાણી; નવમ રસ રંગાણું, સિદ્ધિ સુખની નિશાણ; દુહ પાલણ ઘાણી સાંભલો ભાવ આણી હોજિનમત રખવાલા, જે વલી લેગપાલા; સમકિત ગુણવાલા, દેવ દેવી For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૪૧ કપાલા,કરો મંગલ માલા,ટાલીને મોહ હાલા; સહજ સુખ રસાલા, બોધ દીજે વિશાલા ૪ છે શ્રી મહાવીર સ્વામીનું સ્તવન [આજ ગતિી હું સમવસરણમાં–એ દેશી ] વંદ વીર જિણેસર રાયા, ત્રિશલા માતા જાયાજી, હરિલંછન કંચન વનકાયા,મુજ મન મંદિર આયાળા વંદે માલદષમ સમયે શાસન જેહનો, શીતલચંદ ન છાયાજી જે સેવંતા ભવિજન મધુકર,દિનદિન હોત, સવાયાજી વંદો છે ર છે તે ધન્ય પ્રાણી સંગતિ ખાણ, જસ મનમાં જિન આયા જી; વંદન પૂજન સેવન કીધી, તે કા જનની માયા જી વંદો છે ૩ કર્મ કઠિન ભેદન બલવત્તર, વીર બિરૂદ જિન પાયા છે; એકલમલ અતુલી બેલ અરિહા, દુશમન દૂર ગમાયાજીએ વદોળાકા વાંછિત પૂરણ સંકટ ચૂરણ, માત પિતા તું સહાયા સિહપરે ચારિત્ર આરાધી, સજસ નિશાન બજાયાજી એ વદબાપા ગુણ અનંત ભગવંતબિરાજે,વદ્ધમાન જિનરાયાધીરવિમલ કવિ સેવક નય કહે, શુદ્ધ સમકિત ગુણ દાયા છે. વિદો છે ૬ . પછી સંપૂર્ણ વીયરાય કહેવાં પછી– For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ દેવવંદનમા છે. શ્રી શાશ્વતા-અશાશ્વતા જિન દેવવંદના ચૈત્યવંદન-સકલ મંગલકાર એહી, સિદ્ધ સકલ પય ઠાણ સ્યાદ્વાદ સાધન પદ એહી, અધ્યાતમ ગુણ ઠાણ સહીએ નમે જિણાણું (એ-આંકણી,) છે ?' બિહુ તેર લખ સગ કેડિ વિણવઇ, સાસય જિણ હરમાણે તેરસે નેવ્યાસી કેડિ, સંગ સી બિબહ. પરિમાણ સહીગારા મેરૂ વૈતાઢય વખારા કંચન, યમક કુંડદ્રહ જાણું એકત્રીશસેં ગણ્યાસી જિનહર, માનવ લોકે વખાણું છે સહી કા તિલખ ઈક્યાસી સહસ ચારસો એશી (ત્રયાસી) અધિક બિબ જાણું રૂચક કુંડલ નંદીસર પ્રમુખે,સુંદર એંસી ચેઈયાણું સહીયા અડશત નવ સહસા ચાલીસા, બિબતણું પરિમાણ સરવાલે બત્રીશ ગુણસી,તિય લેકે ચેઇયાણ સહીબાપા પ્રતિમા ત્રણ લાખ સહસ એકાણું,ચઉસય તેવીસ પરિમાણ સાઠ બારા અવર તીબારા, અચક કુંડ નંદિઠાણું છે સહી૬. બાર દેવલોકે નવ ગ્રેવેયક, અનુત્તર પંચવિમાણું; લાખ ચોરાશી સહસ સત્તાણું, ત્રેવીસ ચેઈ જાણું છે સહી પહાએકસે બાવન કડી લખ ચોરાણું, સહસ ચુમાલીસ આણું સાતસો સાઠ ઉપર ઉર્વ લેકે, જિન પડિંમા મન આપ્યું છે સહી છે ૮ ત્રિભુવનમાંહિ સાસય જિનહર, સગવન્ન લકખ બસ ખ્યાસી; આઠ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ચતુર્વિશતિ જિન દેવવંદન કેડી અથ પ્રતિમા સંખ્યા, સુણજે સમકિત વાસી સહી છે ૯૫ પન્નર કેડિ બેંતાલીસ કેડિ, તિમ અઠ્ઠાવન લખા; છત્રીસ સહસ એંસી વલી સાધિક, સાસય બિબની સંખ્યા સહીવાલો એકસો વીસ ત્રિબારે પ્રતિમા, ચેમુખે સત વીશ; પાંચ સભા તિહાં સાઠ વધારે, એક શત એંસી જગીશ સહી ૧૧૫ ઋષભ ચંદ્રાનન ને વમાન,વારણ ચઉનામે; વ્યંતર જોતિષી માંહે અસંખ્યા, જિનઘર પડિમા માને સહી મેરા સકલ સુરાસુર ભાવના ભાવે, સમકિત ગુણ દીપાવે પરિત્ત સંસાર કરી શિવ જાવે, કુમતિને મન નવિ ભાસહીવાળા પાતાલે ને તિર્યલેકે, પણસય ધણુ પરિમાણુ કપે સગ કર પણસય ધણુમાણુ,સાસય અસાસય જાણુ સહી ૧૪ તીર્થ વિશેષ વલી સાસય વિષ્ણુ, શેત્રુજાદિક બહુલાં તે સવિહુને ત્રિવિધે નમતાં, પાતિક જાએ સલાં સહીવાલપા જ્ઞાનવિમલ પ્રભુ નામ જપંતા, લહીએ કોડી કલ્યાણ મનહ મરથ સઘલા સીજે, જનમ સફલ સુવિહાણ સહીબા૧૬ાાં ભયહર ભગવંતાણું જયતૂર,નમ જિણા સહીએ; નમો અવિચલ આદિંગરાણું; સહીએ નમો અરિહંતાણું છે સહી) ૧૭ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દેવવંદનમાલા પછી અંકિંચિત્ર અને નમુસ્કુર્ણ કહી, ઊભા થઈને અરિહંત ચેઈયાણું અને અન્નત્થ કહી. એક લેગસ્સને કાઉસ્સગ “ચંદે સુનિમલયરા, સુધી કરે. એક જણ કાઉસ્સગ પારી ચાર થયો નીચે પ્રમાણે કહે. થય–ષભદેવ નમું ગુણ નિર્મલા, દૂઘ મહે. જિમ ભેલી સીપલાવિમલ શેલતણા શણગાર છે, ભવ ભવ મુઝ ચિત્ત તે સચે છે 1 છે જેહ અનંત થયા જિન કેવલી. જે હશે વિચરંતા જે વલી જેહ. અસાસય સાસય ત્રિહુ જગે જિનપડિમા પ્રણમું નિતુ ઝગમગે ર છે સરસ આગમ ક્ષીરમહોદધિ, ત્રિપદી ગંગ તરંગ કરી વધી, ભાવિક દેહ સદા પાવન કરે, દૂરિત તાપ રમલ અપહેરે છે ૩ છે જિન શાસન ભાસન કારિકા,સુરસુરી જિનમણે રિકા જ્ઞાનવિમલપ્રભુતાયે દીપતાદુરિત દુષ્ટતણાં ભય પતાકા અહિં એક જણ મટી શાંતિ કહે || શ્રી બ્રહલ્કાંતિ સ્તોત્રમ ભ ભ ભવ્યા! શણત વચનં પ્રસ્તુત સર્વમેતદ્દયે યાત્રામાં ત્રિભુવન-ગુર-રાઈતા ભક્તિભાજ, તેષાં શાંતિર્ભવતુ ભૂવા-મહેંદાદિ-પ્રભાવા,દારોગ્ય શ્રી તિમતિકરી કલેશ-વિધ્વંસહેતુ: છેલા ભે ભે ભવ્યલકા! ઈહિ ભરતૈરાવતવિદેહ સંભવાનાં સમસ્ત-તીર્થંકૃતાં જન્મેન્યાસન-પ્રકંપાનંતર For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૫ મવિધિના વિજ્ઞાય,સૌધર્માધિપતિ સુઘેાષાઘંટા-ચાલનાનંતરં સકલ-સુરાસુરે સહ સમાગટ્ય,સવિનયમહંભટ્ટારક ગ્રહીત્વા ગત્વા કનકાદ્રિ-શુગે, વિહિતજન્માભિષેક: શાંતિમુદ્દઘોષયતિ,યથા તહં કૃતાનુકારમિતિ કૃત્વા મહાજન યેન ગત સપંથા, ઇતિ ભવ્યજનઃ સહ સમેત્ય, સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય શાંતિમુદ્દષયામિ, તપૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહેન્સવા-નંતરમિતિ કૃત્વા કઈ દવા નિશમતાં નિશમ્યતાં સ્વાહા રા ( 5 પુણ્યાહં પુણ્યાહં પ્રીયંતાં પ્રીયંત ભગવં s€તઃ સર્વજ્ઞાઃ સર્વદનિ ત્રિલોકનાથા ત્રિલેકમહિતાત્રિલેક–પૂજ્યા-ત્રિલેકેશ્વરાત્રિલોકેદ્યોત કરા ને ૩ . - ઝષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાશ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ અરે મલિ મુનિસુવ્રત નમિ નેમિ પાશ્વ વર્ધમાનાંતા જિનાઃ શતા શાંતિકરા ભવંતુ સ્વાહા » મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દર્ભિક્ષકાંતરેષ દુર્ગ માગે" રક્ષતુ વો નિત્યં સ્વાહા થાપા » હૈ શ્રી ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી મેધા-વિદ્યાસાઘન-પ્રવેશનિવેશનેષુ સુગ્રહીત-નામાનો જયંતુ તે જિનેંદ્રા દો દે. ૧૦ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ દેવવંદનમાલા રોહિણી પ્રજ્ઞપ્તિ વજેશંખલા જાંકુશી અમતિચકા પુરૂષદત્તા કાલી મહાકાલી ગૌરી ગાંધારી સવસ્ત્રા-મહાજવાલા માનવી વિદ્યા અચ્છુપ્તા માનસી મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વે નિત્ય સ્વાહા હા * આચાર્યોપાધ્યાય-પ્રભૂતિ–ચાતુર્વણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતા * ગ્રહાશ્ચંદ્ર સૂર્યાગારક બુધ બહસ્પતિ શુક શનૈશ્વર રાહુ કેતુ–સહિતાઃ લક્ષાલા સોમ-યમ વરૂણ-કુબેર-વાસવાદિત્ય-અંદ-વિનાયકેપતા ચાન્યડપિ ગ્રામ-નગર-ક્ષેત્રદેવતાદયતે સર્વે પ્રીયંતાં પ્રીયંતાં અક્ષીણ-કોશ-કેષ્ટાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા ! ૯. પુત્ર-મિત્ર-ભ્રાતૃ કલત્ર-સુહુતુ-સ્વજન સં. બંધિ-બન્ધવર્ગ–સહિતા નિત્યં ચામદ-પ્રમેદ-કારિણ અઐિશ્વ ભૂમંડલાયતન-નિવાસિ સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાણાં રોગોપસર્ગ–વ્યાધિ-દુઃખ-દુભિક્ષ-દૌર્મનપશમનાય શાંતિ ર્ભવતુ ૫ ૧૦ છે - * તુષ્ટિ-પુષ્ટિ-દ્ધિ-વૃદ્ધિ-માંગોત્સવાલ, સદા પ્રાદુભૂતાનિ, પાપાનિ શાયૅતુ દુરિતાનિ, શત્રવઃ પરામુખા ભવંતુ સ્વાહા એ ૧૧ છે શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિ-વિધાયિને; ગેલેક્યસ્યામરાધીશ, મુકુટાળ્યચિતાંઘયે છે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ચતુર્વિશતિ જિન દેવવંદન શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન, શાંતિદિશતુ મે ગુરૂ શાંતિદેવ સદા તેષાં, ચેષાં શાંતિ-ગૃહે ગૃહો રે રે _ઉત્કૃષ્ટ રિષ્ટ-દુષ્ટ,ગ્રહગતિદુઃસ્વપ્ન-દુર્નિમિરાદિ સંપાદિત-હિતે સંપન્નામગ્રહણું જયતિ શાંતે છે ૩. શ્રી સંઘ-જગજજનપદ, રાજાધિપ-રાજસન્નિવેશાના, ગોષ્ઠિક–પુરમુ ાણું, વ્યાહરણ-ટ્યૂહરેછાંતિમ ૪ શ્રીશ્રમણ-સંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ,શ્રીરાજાધિ પાનશાંતિર્ભવતુ,શ્રીરાજસન્નિશાનાં શાંતિર્ભવત, શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવત, શ્રી પરમુખ્યણાં શાંતિર્ભવતુ,શ્રી પરજનમ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મસ્ય શાંતિર્ભવતુ, % સ્વાહા કે સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા-એષા શાંતિઃ પ્રતિઠાયાત્રા-સ્નાત્રાઘવસાનેષુ શાંતિકલશંગ્રહીત્વાકુકમચંદન-કર્પરાગરૂ-ધૂપવાસ- કુસુમાંજલિ-સમેતા, સ્નાત્ર-ચતુષ્કિકાયાં શ્રી–સંઘ સમેતઃ શુચિશુચિવપુર પુપ-વસ્ત્ર ચંદના ભરણ લંકૃતા પુષ્પમાલાં કઠે કૃત્વા શાંતિમુદોષયિત્વા શાંતિપાનીયં મસ્તકે દાત વ્યમિતિ | નૃત્યંતિ નૃત્ય મણિ-પુષ્પ-વર્ષ, અજંતિ ગાયતિ ચ મંગલાનિ તેત્રાણિ ગોત્રાણિ પઠતિ મંત્રાન, કલ્યાણભાજો હિ જિનાભિષેકે છે ૧. . For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ દેવવંદનમાલી શિવમસ્તુ સર્વ જગતા, પરહિત-નિરતા ભવંત ભૂતગણ; દોષા: પ્રયાંતુ નાશં, સર્વત્ર સુખીલવંતુ લોકાર છે અહં તિસ્થયર-માયા, સિવા દેવી તુહ નયરનિવાસિની, અહ સિવં, તુહ સિવં અસિવસમ સિવં ભવતુ સ્વાહા. ૩ છે ઉપસર્ગીક ક્ષય યાંતિ, છિદ્યતે વિજ્ઞવલ્લયર મન પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે છે ! | સર્વમંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણ-કારણપ્રધાનં સર્વધર્માણ, જૈન જયતિ શાસન છે પો ઉપર જણાવ્યા મુજબ મટી શાંતિ કહે, બીજા સર્વ કાઉસગ્નમાં સાંભળે. પછી (સર્વ જણ) કાઉસ્સગ પારીને, પ્રગટ લેગસ્સ કહે. પછી બેસીને ૨૧ નવકાર ગણવા. પછી સર્વે જણ સ્વમુખે શત્રુંજ્યના એકવીસ નામ નીચે પ્રમાણે કહે. ૧. શ્રી શત્રુંજયાય નમઃ ૭. શ્રી પુણ્યરાશયે નમ: ૨. શ્રી પુંડરીકાય નમઃ ૮. શ્રી પર્વતાય નમ: ૩. શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ ૯. શ્રી પર્વતંદ્રાય નમઃ ૪. શ્રી વિમલાચલાય નમઃ ૧૦. શ્રીમહાતીર્થાય નમઃ ૫. શ્રી સુરગિરયે નમઃ ૧૧. શ્રી શાશ્વતાય નમઃ ૬ શ્રી મહાગિયે નમઃ ૧૨. શ્રી દશક્તયે નમઃ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૪૯ ૧૩.શ્રી મુક્તિનિલયાયનમ: ૧૭શ્રી સુરભદ્રગિરનમઃ ૧૪. શ્રી પુષ્પદંતાય નમઃ ૧૮.શ્રી કૈલાસગિરનમા ૧૫. શ્રી મહાપદ્માય નમઃ ૧૯ શ્રી અકર્મકાય નમઃ ૧૬. શ્રી પૃથ્વીપીઠાય નમઃ ૨૦. શ્રી અકર્મકત્રે નમઃ ૨૧ શ્રી સર્વકામપૂરણયનમ: આ પ્રમાણે કહી પાંચ તીર્થનાં પાંચ સ્તવન કહેવા તે આ પ્રમાણે છેપ્રથમ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન (સાહેલડીનીએ દેશી) નીલુડી રાયણ તરુતલે સાહેલડીયાં,પીલુડા પ્રભુ જીના પાય ગુણમંજરીયાં; ઉજજવલ ધ્યાને ધ્યાઈ સાહેબ એહિ જ મુગતિ ઉપાયા ગુણગા ૧૫ શીતળ : છાયાએ બેસીયે સાહે, રાતડો કરી મનરંગ ગુણ; નાહી ધોઈ નિર્મલ થઈ સાહેo,પહેરી વસ્ત્રાદિકંચંગ ગુણ મારા પૂજીએ સેવન ફુલડે સાહે, નેહ ધરીને એહ ગુણ તે ત્રીજે ભવ શિવ લહે સાહે, થાયે નિમંલદેહ ગુણવારા પ્રીતધરી પ્રદક્ષિણા, સાહે, દિએ એહને જે સાર ગુણ અભંગ પ્રીતિ હોય જેહને સાહે, ભવ ભવ તુમ આધાર ગુણ છે જો કુસુમ પત્ર ફલ મંજરે સાહે, શાખા થડ ને મૂળ ગુણ૦; દેવ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દેવવંદનમાલ તણું વાસા અછે સાહે,તીરથને અનુકૂલ ગુણગાપા તીરથ ધ્યાન ધરી મને સાહે, સેવે એહને ઉછાહિ ગુણ; જ્ઞાનવિમલ ગુરૂ ભાખી સાહેશે– જામહાતમમાંહિ ગુણ૦ ૬. | શ્રી ગિરનારજીનું સ્તવન છે [ દેખી કામિની દેયકે, કામે વ્યાપી રે કે કામે વ્યાપીએ દેશી | નેમ નિરંજન દેવ કે, સેવ સદા કરૂં રે કે સેવ અહનિશ તારું ધ્યાન કે, દિલમાંહિ ધરૂ રેકે દિલ; શંખ લંછન ગુણ ખાણ કે, અંજન વાન છે રે કે અંજન; રાજમતીના કંત કે, પરણ્યાવિશું છે રે કે પર૦ મે ૧છે તું હિજ જીવન પ્રાણ કે આતમરામ છે રે કે આત; માહરે પરમાધાર કે તારું નામ છે રેકે તાહરૂં; સમુદ્રવિજયના નંદન કે, નિત નિતુ વંદના રે કે નિતુ; કિજીયે કરૂણાવંત કે, કર્મનિકંદના રે કે કર્મ | ૨ | જીત્યા મનમથ રાજ રહી ગઢ ઉપરે રે કે રહી; પેહરી શીલ સન્નાહ કે, ઉદાસ એસી ધરો રે કે ઉદાસવિ જિનવરમાં સ્વામી કે, તુહે અધિકું કર્યું છે કે તુમહે; કુમારપણે ધરી ધીર મહાવ્રત ઉચ્ચર્યા રે કે મહા રે ૩ો આઠ ભવાંતર ને જે કે,તેહ ઉવેખીને રે કે તેહવ; કરૂણા કીધી કેવલ પશુમાં For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૫ દેખીને રે કે પશુ પૂરણ પાલી પ્રીત, વલી નિજ નારીને રે કે વલી; આપી સંજમભાર; પાંચાલ પારને રે કે પહ૦ ૪ જણ જણ જે પ્રિત, કરે તે જન ઘણા રે કરે; નિર્વાહ ધરી નેહ કે તે વિરલા સુસ્યા રે કે તે વિરલા રાજમતીનો કંત, વખાણે કવિરાજના રે કે વખા; તુમહે તો દિધે છે કે, તેહ તે થીરમના રે કે તેહ છે ૫ જાદવનાથ સનાથ, કરે મુજને સદા રે કે કદીયે મુજ શિર પર હાથ, હોવે જેમ સંપદારે કે હોવે જલિ જલિ મરે પતંગ, દીવાને મન નહીં રે કે દીવાને નાણે મન અરાવાર, ઘેડ ડે સહી રે ઘડાવે છે આ સબલા સાથે પ્રિત, નિર્બલને નવિ કહી રે કે નિર્બલ પણ લાગ્યા જે કેડે, કિહાં જાએ વહી રે કે કિહાં; જે સજન શું હોય તે, ભીડ ન ભંજીયે રે કે ભીડ; પિતાના જે હોય, સદા દિલ રંજીએ રે સદા કામચી સુનજર હોય તે, કર્મને ભંજી રે કે, કર્મ0; તે દુમન હોય દૂરે, કોને નવિ ગંજીયે રે કે કેને; પ્રાણધાર પવિત્ર કે, દરશન દિયે રે કે દરશન જ્ઞાનવિમલ સુખ પૂર, મલીને કીજીયે રે કે મલી છે ૮ છે શ્રી આબુજી તીર્થનું સ્તવન - (ચાલે ચાલે ને રાજ; ગિરિધર રમવા જઈએ—એ દેશી) આવો આવો ને રાજ, શ્રી અબુંદ ગિરિવર જઈને For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર દેવવંદનમાલા એ શ્રી જિનવરની ભક્તિ કરીને, આતમ નિર્મલ થઈએ. આવે[એ-આંકણી.] વિમલ વસહીના પ્રથમ જિસેસર, મુખ નિરખે સુખ પઈએ; ચંપક કેતકી પ્રમુખ કુસુમવર, કંઠે ટોડર ઠવિયે . આ ૧ જિમણે પાસ લુણગ વસહી, શ્રી નેમીસર નમીયે; રાજિમતિ વર નયણે નિરખી, દુઃખ દોહગ સવિ ગમીયે આને ૨ સિદ્ધાચલ શ્રી ઋષભ જિણેસર, રેવતને સમરીયે, અર્બુદગિરિની યાત્રા કરંતા, ચિહું તીર્થ ચિત્ત ધરાવે છે આવો છે કે મંડપ મંડપ વિવિધ કેરણી, નિરખી હૈયડે કરીયે; શ્રી જિનવરના બિબ નિહાલી, નરભવ સફલ કરીયે છે આવે છે કે અવિચલગઢ આદીશ્વર પ્રણમી, અશુભ કરમ સવિ હરિયે; પાસ શાંતિ નિરખી જબ નયણે, મન મોહ્યું ડુંગરિયે ! આવા પા પાયે ચઢતાં ઉજમ વાધે, જેમ ઘેડે પારખીયે; સકલ જિનેસર પૂછ કેસર, પાપ પડલ સવિ હરીયે આગાદા એકણ ધ્યાને પ્રભુને ધ્યાતાં, મનમાંહિ નવિ ડરીયે; જ્ઞાનવિમલ કહે પ્રભુ સુપાયે, સકલ સંઘ સુખ કરીયે છે આવો છે ૭ || શ્રી અષ્ટાપદગિરિજીનું સ્તવન અષ્ટાપદગિરિ યાત્રા કરણ, રાવણ પ્રતિહરિ આયા; પુષ્પક નામે વિમાને બેસી, મંદોદરી સુહાયા. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ચતુર્વિશતિ જિન દેવવંદન શ્રી જિન પૂછ લાલ, સમકિત નિર્મલ કીજે; નયણે નિરખી હો લાલ, નરભવ સફલે કીજે; હૈયડે હરખી લાલ, સમતા સંગ કરી છે. [એ આંકણું] ના ચઉમુખ ચઉ ગતિ હરણ પ્રાસાદે, ચઉવીસે જિન બેઠા ચઉદિશિ સિંહાસન સમ નાસા, પૂરવદિશિ દોય જિ છે શ્રી રાા સંભવ આદે દક્ષિણ ચારે, પશ્ચિમ આઠ સુપાસ; ધર્મ આદિ ઉત્તર દિશિ જાણો, એવં જિન ચઉવીસા | શ્રી ને ૩ રે બેઠા સિહ તણે આકારે, જિણહર ભરતે કીધાં સ્પણ બિંબ મૂરતિ થાપીને, જગ જશવાદ પ્રસિદ્ધ છે શ્રી છે ૪ કરે મંદોદરી રાણું નાટક, રાવણ તાંત બજાવે; માદલ વીણા તાલ તંબુરો, પગ રવ ઠમ ઠમકાવે છે શ્રી છે પા ભક્તિ ભાવે એમ નાટક કરતાં, તૂટી તંતી વિચાલે; સાધી આપ નસા નિજકરની; લઘુ કલાશું તતકાલે શ્રી છે ૬. દ્રવ્ય ભાવશું ભક્તિ ન ખંડી, તે અક્ષય પદ સાધ્યું; સમકિત સુરતરૂ ફળ પામીને, તીર્થંકર પદ બાંધ્યું છે શ્રી ૭ એણિપરે ભવિજન જે જિન આગે, બહુપરે ભાવના ભાવે જ્ઞાનવિમલ ગુણ તેહના અહનિશ, સુરનર નાયક ગાવે છે. શ્રી ઠા છે શ્રી સમેતશિખરજીનું સ્તવન સમેતશિખર ગિરિ ભેટીયે રે, મટવા ભવના પાસ; આતમ સુખ વરવા ભણી રે, એ તીરથ ગુણ નિવાસ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ દેવવંદનમાલા રે ! ભવિયા, સેવા તીર્થ એહ, સમેત શિખર ગુણ ગેહરે, ભવિયા સેવા એ-આંકણી, સમેત શિખર કલ્પે કહ્યો રે, વીશ ટુંક અધિકાર, વીશ તીર્થંકર શિવ વર્યાં રે, બહુ મુનિને પરિવાર રે ! ભવિયા સેવા॰ ।। ૨ । સિદ્ધક્ષેત્ર માંહે વસ્યા રે, ભાંખે નય વ્યવહાર; નિશ્ચય નિજ સ્વરૂપમાં રે, દેય નય પ્રભુજીના સાર રે! ભવિયા સેવા ! આગમ વચન વિચારતાં રે, અતિ દુર્ગમ નયવાદ; વસ્તુ તત્ત્વ તિણે જાણીએ રે, તે આગમ સ્યાદ્વાદ રે !! ભવિયા સેવા જયરથ રાય તણી પરે રે, જાત્રા કરો મનરંગ; ભવ દુઃખને દાઈ અ ંજલિ રે, થાય સિદ્ધિવધૂના સંગ રે ૫ ભવિયા સેવા॰ ।। ૫ ।। સમકિતચુત જાત્રા કરે રે, તા શિવ હેતુ થાય; ભવ હેતુ કિરિયા ત્યાગથી રે, આતમ ગુણ પ્રગટાય રે ! ભવિયા સેવા॰ ॥૬॥ જેહ સમયે સમકિત થયું રે, તેહ સમયે હોય નાણુ; જ્ઞાનવિમલ ગુરુ ભાખીયા રે, આવશ્યક ભાષ્યની વાણું રે ૫ ભવિયા સેવા॰ ાળા ESEMERG MEMING. ઈતિ શ્રીજ્ઞાનવિમલસૂરિવવિરચિત શ્રી ચૌમાસી દેવવંદન સમાપ્ત, For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ જિન દેવવંદન ૧૫૫ પંડિત શ્રી વીરવિજયજી વિરચિત છે ચૌમાસી દેવવંદના વિધિ-પ્રથમ ઈરિયાવહી પડિકામી, ખમાસમણ દઈ ઇચ્છાસંદિ. ભગવદ્ ચૈિત્યવંદન કરૂં? ઈચ્છે કહી નીચે મુજબ ચૈત્યવંદન કહેવું. દુહો-શ્રી શંખેશ્વર ઇશ્વર, પ્રણમી ત્રિકરણ યોગ દેવ નમન ચઉમાસીયે, કરશું વિધિ સંયોગ છે ૧. ઋષભાજિત સંભવ તથા અભિનંદન જિનચંદ; સુમતિ પદ્મપ્રભ સાતમા, સ્વામી સુપાસ જિણુંદ પારા ચંદ્રપ્રભ સુવિધિ જિન, શ્રી શીતલ શ્રેયાંસક વાસુપૂજય વિમલ તથા, અનંત ધર્મ વર વંશારા શાંતિ કુંથુ અર પ્રભુ, મલલી સુવ્રત સ્વામ; નમિ નેમીસર પાસ જિન, વમાન ગુણધામ પાકા વર્તમાન જિન વંદતાં એ, વંધા દેવ ત્રિકાલ; પ્રભુ શુભ. ગુણ મુગતા તણી, વીર રચે વર માલ પણ અહિંયાં કિંચિત્ર નમુત્થણું કહી, અર્ધા જયવીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંસિહ ભગવાન શ્રી ત્રાષભજિન આરાધનાથં ચૈત્યવંદન કરૂં? ઇચ્છ કહી નીચે મુજબ ચૈત્યવંદન કહેવું. | શ્રી ઋષભજિન ચૈત્યવંદન છે સર્વારથ સિદ્ધ થકી, ચવિયા આદિ જિર્ણદ; પ્રથમ રાય વિનિતા વસે, માનવ ગણ સુખકંદાલા યોની નકુલ નિણંદને, હાયન એક હજાર મનાતીતે કેવલી, For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ દેવવંદનમહા વડ હેઠે નિરધાર | ૨ | ઉત્તરાષાઢા જનમ છે એ, ધનરાસિ અરિહંત, દશ સહસ પરિવારણું, વીર કહે શિવલંત છે ૩ | પછી અંકિચિ નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી;પારી નમેહંત કહી એક થેય કહેવી. પછી લેગસ્સ સબૂલેઅઅન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ કરી. પારી બીજી ય કહેવી. પછી પુખરવરદી સુઅસ ભગવઓ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ કરી પારી, ત્રીજી થેય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણં વેયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી મારી નમેન્ કહી ચેથી થાય કહેવી. તે આ પ્રમાણે છેશ્રી ઋષભદેવ પ્રભુની થાય છે વ્યાશી લાખ પૂરવ ઘરવાસે, વસીયા પરિકર યુક્તા; જનમ થકી પણ દેવતરૂ ફલ, ક્ષીરોદધિ જલ જોક્તાજી; મઈ સુઅ ઓહિ નાણે સંયુક્ત, નયણ વયણ કજ ચંદાજી, ચાર સહસશું દીક્ષા શિક્ષા, સ્વામી ઋષભ જિમુંદાળાના મન પર્યવ તવ નાણ ઉપવું, સંયત લિંગ સહાવા જી; અઢિય દ્વિપમાં સન્ની પંચેદ્રિય, જાણે મનોગત ભાવાજી; દ્રવ્ય અનંતા સૂક્ષ્મ તીર્થો, અઢારશે ખિત્ત ડાયાજી; પલિત અસંખમ ભાગ ત્રિકાલિક, દ્રવ્ય અસંખ્ય પરજાયાજી મારા ગષભ જિણેસર કેવલ પામી, રયણ સિહાસન ઠાયા છે, અનભિલપ અભિલખ અનંતા, ભાગ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૫૭ અનંત ઉચ્ચરાયા છે; તાસ અનંતમે ભાગે ધારી, ભાગ અનંત સૂત્રે જી; ગણધર રચિયાં આગમ પૂછ, કરીયે જનમ પવિત્ર છાયા ગૌમુખ જક્ષ કેસરી દેવી, સમકિત શુદ્ધ સોહાવેજી; આદિ દેવની સેવા કરંતી, શાસન શેભ ચઢાવે છે; શ્રદ્ધા સંયુક્ત જે વ્રતધારી, વિઘન તાસ નિવારે છે; શ્રી શુભ વીરવિજય પ્રભુ ભગતે, સમરે નિત્ય સવારે છોકો અહીં નમુ©ણું જાવંતિ ચેઈઆઈ. ખમાસમણ દઈ, જાવંત કેવિસાહૂ નહતુ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે – છેશ્રી કષભદેવ પ્રભુનું સ્તવન (કપૂર હોય અતિ ઉજલે -એ દેશી) જ્ઞાનયણ ચણારૂ રે, સ્વામી રાષભ નિણંદ ઉપગારી અરિહાપ્રભુ રે, લેક લેકેરાનંદ રે; ભવિયાં. ભાવે ભજે ભગવંત, મહિમા અતુલ અનંતરે છે ભ૦ ભા[એ-આંકણી) ના તિગ તિગ આરક સાગરૂ રે, કેડા કેડિ અઢાર; યુગલા ધર્મ નિવારીયો રે, ધર્મ પ્રવર્તનહાર રે ભવ | ૨ | જ્ઞાનાતિશયે. ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમક્યા રે, વચનાતિશય વિચાર રે ભવાડા ચાર, For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દેવવંદનામામાં ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પંચ ઘને ચિજન ટલે રે, કષ્ટ એ સૂર્ય પ્રસંત રે ભ૦ જા ચિંગ ક્ષેમંકર જિનવરૂ રે; ઉપશમ ગંગા નીર, પ્રીતિ - ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભ વીર રે ભવાપા પછી જ્યવયરાય “આભવમખંડા” સુધી કહેવા. પછી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અજિતનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરવું તે આ પ્રમાણે— છે. શ્રી અજિતનાથ જિન ચૈત્યવંદન ! આવ્યા વિજય વિમાનથી, નયરી અયોધ્યા ઠામ; માનવ ગણ ખિરોહિણી, મુનિ જનના વિશ્રામાશા અજિતનાથ વૃષ રાશિ, જનમ્યા જગદાધાર; યોનિ ભુજંગમ ભયહરૂ, મૌન વર્ષ તે બાર મારા સતપરણ તરૂ હેડલે એ, જ્ઞાનમહોત્સવ સાર; એક સહસશું શિવ વર્યા, વીર ધરે બહુ પ્યાર એક પછી જંકિંચિ૦ નમુત્થણું અરિહંત ચેઈ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ કરી પારી થાય કહેવી. ન થાય (પ્રહ ઊડી વંદું-એ દેશી) જબ ગર્ભે સ્વામી, પામી વિજયા નાર; જીતે નિત્ય પીયુને, અક્ષ કીડન હુંશિયાર; તિણે નામ અજિત છે, For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન દેશના અમૃત ધાર; મહા જક્ષ અજિતા, વીર વિઘન અપહાર છે ૧ | આ થેય કહી ઊભા ઊભા જયવીરાય “આભવમખંડા સુધી કહેવા. આ પ્રમાણે સર્વે તીર્થકરના દેવવંદનને વિધિ જાણ. એટલે કે સલમા, બાવીસમા ત્રેવીસમા અને વીસમા તીર્થંકર પ્રભુના દેવવંદનને વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણ. અને બાકીના પ્રભુને વિધિ બીજા શ્રી અજિતનાથ પ્રભુના વિધિ પ્રમાણે જાણ. | શ્રી સંભવનાથ જિનચૈત્યવંદના સત્તમ ગેવિજ ચવન છે, જનમ્યા મૃગશિર માંહિ; દેવ ગણે સંભવ જિના, નમીયે નિત્ય ઉત્સાહી ના સાવOી પુરી ૨ , મિથુન રાશિ સુખકાર; પન્નગ ની પામીયા, યેની નિવારણ હાર | ૨ | ચઉદ વરસ છદ્મસ્થમાં એ, નાણ શાલ તર સાર; સહસ વતીશું શિવ વર્યા, વીર જગત આધાર છે ? ઘય (શાંત જિનેસર સમરીયે–એ દેશી) સંભવ સ્વામી સેવીયે, ધન્ય સજજન દીહા; જિન ગુણ માલા ગાવતાં, ધન્ય તેહની હા; વયણ સુગંગ તરંગમાં, ન્હાતા શિવગેહી; ત્રિમુખ સુર દરિતારિકા શુભ વીર સનેહી . ૧ ૧ આનત” ચરિત્રે. ૨ “પ્રીયાલ : પર બેલે. - ‘વિજય ચ૦. ૪ “અભિજીત’ ચ૦ ૫ “છાગ બાલે, For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ દેવવંદનમાલા શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદના ચવ્યા જયંત વિમાનથી, અભિનંદન જિનચંદ પુનર્વસુમાં જનમીયા, રાશિ મિથુન સુખકંદા નો નયરી અયોધ્યાન ધણું, યોનિ વર મંજાર; ઉગ્ર વિહારે તપ તપ્યા, ભૂતલ વરસ અઢાર ર. વલી રાયણ પાદપતલે એ, વિમલ નાણુ ગણદેવ; મોક્ષ સહસ મુનિશું ગયા, વીર કરે નિત્ય સેવારો થાય (અપપદમ લંઘન–એ ચાલ) અભિનંદન ગુણમાલિકા, ગાવંતી અમરાલિકા કુમતકી પરજાલિકા, શિવવહુ વર માલિકા; લગે ધ્યાનકી તાલિકા, આગમની પરનાલિકા; ઇશ્વરી સુરબાલિકા, વિર નમે નિત્ય કાલિકા છે ૧ છે | શ્રી સુમતિનાથ જિન ચૈત્યવંદન છે સુમતિ યંત' વિમાનથી, રહ્યા અયોધ્યા ઠામ, રાક્ષસ ગણ પંચમ પ્રભુ, સિંહ રાશિ ગુણ ધામ ના મઘા નક્ષત્રે જનમીયા, મૂષકોનિ જગદીશ; મોહરાય સંગ્રામમાં, વરસ ગયાં છવીશ (છેવીશ) મારા પ્રિયંગુ તરૂ તળે એ, સહસ મુનિ પરિવાર, અવિનાશી પદવી વર્યા, વીર નમે સો વાર છે ૩ છે - ૧ “વિજયંત” ચ૦ ૨ ચ૦ બેલે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૬ થાય (ત્વમ શુભાન્યભિનંદન નંદિતાએ દેશી) સુમતિ સ્વર્ગ દિયે અસુમંતને, મમત મોહ નહિ ભગવંતને, પ્રગટ જ્ઞાન વરે શિવ બાલિકા; તુંબરૂ વીર નમે મહાકાલિકા એ છે | શ્રી પદ્મપ્રભ જિન ચૈત્યવંદના રૈવેયક નવમે થકી, કેસંબી ઘર વાસ; રાક્ષસ ગણ નક્ષતરૂ, ચિત્રા કન્યા રાશાળા વૃશ્ચિક (વૃકની ની પદ્મપ્રભ, છદ્મસ્થા ષ માસ; તરૂ છત્રૌઘે કેવલી, કલેક પ્રકાશ પરાં ત્રણ અધિક શત આઠશું એ, પામ્યા અવિચલ ધામ; વીર કહે પ્રભુ મારે, ગુણશ્રેણિ વિશ્રામ છે ૩ છે થાય (નંદીશ્વર વર દ્વીપ સંભારૂં-એ ચાલ) પદ્મપ્રભુ હત છમ અવસ્થા, શિવસમે સિદ્ધા અરૂપસ્થા; નાણ ને દંસણ હાય વિલાસી, વીર કુસુમ શ્યામા જિનુપાસી છે ૧ છે શ્રી સુપાસજિન ચૈત્યવંદન ગેવીજ છેટેથી ચવ્યા, વાણુરસી પુરી વાસ; તુલા વિશાખા જન્મયા, તપ તપીયા નવ માસોલા ગણ રાક્ષસ વૃકયોનિયે, શેભે સ્વામી સુપાસ; શિરિષ તરુતલે કેવલી, શેય અનંત વિલાસ મારા મહાનંદ ૧ “મહીષ બેલે, ૨ “મુગ” બોલે. દે. ૧૧ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ દેવવંદનમાલા --- - પદવી લહી એ, પામ્યા ભવન પાર; શ્રી શુભ વીર કહે પ્રભુ, પંચ સયા પરિવાર સા થાય (શ્રાવણ શુદિ દિન પંચમી એ-એ દેશી) અષ્ટ મહાપડિહારશું એ, શોભે સ્વામી સુપાસ તે મહાભાગ્ય અરિહા પ્રભુ એ, સુરનર જેહના દાસ તે ગુણ અતિશય વરણવ્યાએ, આગમ ગ્રંથ મઝાર તે, માતંગ શાંતા સુરસુરી એ, વીર વિઘન અપહારતે છે ૧છે છે શ્રી ચંદ્રપ્રભ જિન ચિત્યવંદન છે ચંદ્રપ્રભ ચંદ્રાવતી, પુરિ ચવિયા વિજયંત; અનુરાધાયે જનમીયા. વૃશ્ચિક રાશિ મહંત ૧છે મૃગનિ ગણ દેવને, કેવલ વિણ ત્રિક માસ પામ્યા નાગ તરુ તેલે, નિર્મલ નાણ વિલાસ મારા પરમાનંદપદ પામીયાએ, વીર કહે નિરધાર; સાથે સલુણા શેભતા, મુનિવર એક હજાર છે ૩. શેય (શાંતિ જિનેસર સમરીયે–એ દેશી) ચંદ્રપ્રભ મુખ ચંદ્રમા, સખિ જોવા જઈએ દ્રવ્ય ભાવ પ્રભુ દરિસર્ણ, નિર્મલતા (લ) લઈએ; વાણી સુધા રસ વેલડી, સુણએ તતખેવ; ભજે ભદંત ભૂકટિકા, વીરવિજય તે દેવ છે ૧છે ૧ પુન્નાગ ચ૦ ૨ વાનર, બેલે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૬૩ |શ્રી સુવિધિનાથ ચૈત્યવંદન સુવિધિનાથ સુવિધે નમું, શ્વાન યોનિ સુખકાર, આવ્યા આણત સ્વર્ગથી, કાકંદી અવતાર છે ? રાક્ષસ ગણ ગુણવંતને, ધનરાશિ રિખ મૂલો વરસ ચાર છદ્મસ્થમાં, કર્મ શશાક શાર્દૂલ છે ૨૫ મલ્લી તરુ તલે કેવલી એ, સહસ મુનિ સંઘાત; બ્રહ્મ મહેદય પદ વર્યા, વિર નમે પરભાત છે ૩ છે શેય (પાસજિર્ણદા વામાનંદાએ દેશી) સુવિધિ સેવા કરતા દેવા, તજી વિષય વાસના શિવ સુખ દાતા ગાતા ત્રાતા, હરે દુઃખ દાસના; નય ગમ ભંગે રંગે ચંગે; વાણી ભવહારિકા, અમર અને તીતે મહાતીતે, વિરંચ સુતારિકા ના શ્રી શીતલનાથજિન ચિત્યવંદન છે દશમા સ્વર્ગથકી ચવ્યા, દશમા શીતલનાથ; ભદિલપુર ધનરાશિ એ, માનવગણ શિવ સાથે ૧ વાનર નિનિણંદને, પૂર્વાષાઢા જાત; તિગ વરસાર તર કેવલી, પ્રિયંગુ” વિખ્યાત પર સંયમધર સહસે ૧ વિયંત ચ૦. ૨ “માસા ચ૦ બોલે. ૩ “માતુર બેલેટ ૧ ‘દ્વાદશ” બેલે. ૨ “નકુલ” બેલે. ૩ “માસ’ ચ૦ બેલે. જ પિપ્પલ ચ૦. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ દેવવંદનમાલા વર્યા એ, નિરૂપમ પદ નિર્વાણુ વીર કહે પ્રભુ ધ્યાનથી, ભવ ભવ કેડિ કલ્યાણારા થય (પ્રહ ઊઠી વંદુ-એ દેશી) શીતલ પ્રભુ દર્શન, શીતલ અંગ ઉવંગે; કલ્યાણક પંચે, પ્રાણુ ગણ સુખ સંગે; તે વચન સુણુતાં શીતલ કિંમ નહિ લેકા; શુભ વીર તે બ્રહ્મા, શાસનદેવી અશેકા . ૧છે | શ્રી શ્રેયાંસનાથ ચૈત્યવંદન છે અશ્રુતથી પ્રભુ ઊતર્યા, સિંહપુર શ્રેયાંસ, યોનિ વાનર દેવ ગણ, દેવ કરે પરશંસાના શ્રવણે સ્વામી જનમીયા, મકરરાશિ દુગ વાસ; છદ્મસ્થાતિદુકાલે, કેવલ મહિમા જાસ મારા વાચંયમ સહસે સહી એ, ભવ સંતતિના છે; શ્રી શુભ વીરને સાંઈશું, અવિચલ ધર્મ સનેહ પારા થાય (શ્રી સીમંધર દેવ અહંકર-એ દેશી) શ્રી શ્રેયાંસ સુહંકર પામી, ઈછે અવર કુણ દેવા જી; કનક તરસેવે કુણ પ્રભુને, છડી સુરતરુ સેવા છે; પૂર્વાપર અવિરેાધી સ્યાસ્પદ, વાણું સુધારસ વેલી છે, ૧ “મહાશુક” ચ૦ ૨ “માસિ” ચ૦. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન માનવી મણુએસર સુપસાયે, વીર હૃદયમાં ફેલીજી | શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવંદન છે પ્રાણતથી પ્રભુ પાંગર્યા; ચંપર્ચોપ) ચંપા ગામ; શિવ મારગ જાતા થકાં, ચંપક તરુ વિસરામ ના અશ્વ યોનિ ગણ રાક્ષસ, શતભિષા કુંભરાશિ પાડલ હેઠે કેવલી, મૌનપણે ઇગ વાસિયારા ષટ્ શત સાથે શિવ થયા એ, વાસુપૂજય જિનરાજ વીર કહે ધન્ય તે ઘડી; જબ નિરખ્યા મહારાજ | ૨ | થાય (કનક તિલક ભાલે–એ દેશી) વિમલ ગુણ અગારં, વાસુપુજય સફારં; નિહત વિષ વિકારં, પ્રાપ્ત કૈવલ્યસારં; વચનરસ ઉદાર, મુક્તિત વિચારે વીર વિઘન નિવારં, સ્તૌમિ ચંડી કુમાર ૧ || શ્રી વિમલનાથ જિન ચિત્યવંદના અષ્ટમ સ્વર્ગ થકી ચવી, કપિલપુરમાં વાસ; ઉત્તરભાદ્રપદે જનિ, માનવ ગણ મીન રાશ ૧ ચિનિ છાગ સુહંક, વિમલનાથ ભગવંત, દેય વરસ તપ નિર્જલ, જબૂતલે અરિહંત રો ષટ સહસ - મુનિ સાથશું એ, વિમલ વિમલ પદ પાય; શ્રી શુભ ૧ “માસિ” ચ૦. ૧૬૦૦” બોલે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દેવવંદનમાલા વીરને સાંઈશું, મલવાનું મન થાય છે ૩ છે થાય : (ચોપાઈની ચાલ) વિમલનાથ વિમલ ગુણ વર્યા, જિનપદ ભેગી ભવ નિસ્તર્યા વાણે પાંત્રીશ ગુણ લક્ષણ, મુહ સુર પ્રવરા જક્ષણી રે ૧છે || શ્રી અનંતનાથ જિનચૈત્યવંદન છે - દેવલોક દશમા થકી, ગયા અયોધ્યા કામ હસ્તિ નિ અનંતને, દેવ ગણે અભિરામ મા રેવતીએ જનમ્યા પ્રભુ, મીન રાશિ સુખકાર; ત્રણ્ય વરસ છદ્મસ્થમાં, નહિ પ્રક્ષાદિ ઉચ્ચાર | ૨ | પીંપલ વૃક્ષ પામીયા એ, કેવલ લક્ષ્મી નિધાન; સાત સહસશું શિવ વર્યા, વીર કહે બહુમાન કા થાય (વસંતતિલકાવૃત્તમ) જ્ઞાનાદિકા ગુણવત્તા નિવસંત્યજંત, વજિ સુપર્વ મહિતે જિનપાદપક ગ્રંથાર્ણવે મતિવરા પ્રતિસ્મા ભત્યા, પાતાલ ચાંશિસુરી શુભવીરદક્ષા છે ૧ | છે શ્રી ધર્મનાથ જિન ચૈત્યવંદન છે વિજય વિમાન થકી ચવ્યા, રત્નપુરે અવતાર; ૨ “વિદિતા ચ૦ ૩ “પુષ્પ” ચ૦ ૩ “અશોક ચ૦ બોલે. ૨ “વિજ્યવંત” ચ૦. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૬૭ ધર્મનાથ ગણ દેવતા, કર્કશશિ મનહરલા જન મા પુષ્ય નક્ષત્રમાં, યોનિ છાગ વિચાર; દોય વરસ છદ્મસ્થમાં, વિચર્યા ધર્મ દયાલ કેરો દધિ પર્ણોધો કેવલી, વીર વર્યા બહુ ત્રાદ્ધ કર્મ ખપાવીને હુવા, અડય સાથે સિદ્ધારા શેય (શંખેશ્વર પાસજી પૂજીએ-એ દેશી) સખિ ધર્મ જિસર પૂજીએ, જિન પૂજે મેહને જીએ પ્રભુ વયણ સુધારસ પીજીએ, કિન્નર કંદર્પો રીજીએ ૧ | છે શ્રી શાંતિનાથ જિનચૈત્યવંદન છે સર્વારથ સિદ્ધ થકી, ચીયા શાંતિ જિનેશ, હસ્તિનાગપુર અવતર્યા, ચોનિ હસ્તિ વિશેષ છે ૧૫ માનવ ગણગુણવંતને મેષ રાશિ સુવિલાસ ભરણીએ જનમ્યા પ્રભુ, છદ્મસ્થા ઈગ વાસ ને ૨ કેવલનંદી તરુ તલે એ, પામ્યા અંતર ઝાણ) વીર કરમને ક્ષય કરી, નવ શતશું નિરવાણ ૩ શેય (શાંતિ જિનેસર સમરીયે–એ દેશી) શાંતિ સુહંકર સાહિબે, સંયમ અવધારે સુમતિ - (સુમિત્ર)ને ઘરે પારણું, ભવ પાર ઉતારે વિચરંતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે જ્ઞાન ધ્યાન એકતાનથી, For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દેવવંદનમાલા તિર્યંચને તારે પા પાસ વીર વાસુપૂજ્ય ને, તેમ મલી કુમારી, રાજ્ય વિહુણા એ થયા,આપે વ્રતધારી; શાંતિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી, મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી મારા કનક કમલા પગલાં ઠ, જગ શાંતિ કરી છે, રણ સિહાસન બેસીને, ભલી દેશના દીજે, યોગાવંચક પ્રાણીયા, ફલ લેતાં રીઝે, પુષ્પરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે ૩. કાડવંદન શુકરાસદો, શ્યામરૂપે ચાર, હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરાડ ગામ પાણીએ, નકુલાલ વખાણે, નિર્વાણીની વાત છે, કવિ વીર તે જાણે છે છે શ્રી શાંતિનાથ જિન સ્તવન છે (રાગ પૂર્વ) ક્ષણ ક્ષણ સાંભરી શાંતિ સલુણા, ધ્યાન ભુવન જિનરાજ પરૂણા એ ક્ષણ શાંતિ જિનંદ નામ અમસેં, ઉલ્લસિત હોત હમ રોમ વધુના ક્ષણો ભવ ચોગાનમેં ફિરતે પાએ, છારત મેં નહિં ચરણ પ્રભુના એ ક્ષણ૦ ૧ાા છીલ્લરમેં રતિ કબહુ ન પાવે, જે ઝીલે જલ ગંગ યમુનાં ક્ષણવ | તુમ સમ હમ શિર નાથ ન થાશે, કર્મ અધુના દૂના ધુના બે ક્ષણ આ રો મોહ લાઈમેં તેરી સહાઈ, તે ક્ષણમે છીન્ન For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૬૯ છિન્ન કટુના છે ક્ષણ છે નહિં ઘટે પ્રભુ આના કુના, અચિરા સુત પતિ મોક્ષ વધુના એ ક્ષણ ૩ એરકી પાસ મેં આશન કરતે,ચાર અનંત પસાય કરના ! ક્ષણ૦ મે કહ્યું કર માગત પાસ ધતૂરે, યુગલિક યાચક કલ્પતરુના આ ક્ષણ માં ધ્યાન ખગ્નવર તેરે આસંગે, મોહ ડરે સારી ભીક ભરના ક્ષણ ને ધ્યાન અરૂપી તો સાંઈ અરૂપી, ભક્ત ધ્યાવત તાના તુના બે ક્ષણ છે પો અનુભવ રંગ વધ્યો ઉપગે, ધ્યાન સુપનમેં કથા ચૂના છે ક્ષણો ચિદાનંદ ઝકઝલ ઘટાસે, શ્રી શુભ વીર વિજય પડિપુન્ના ક્ષણ છે ૬ | શ્રી કુંથુનાથ જિન ચૈત્યવંદન લવસત્તમ સુરભવ તજી, ગજપુર નયર નિવાસ; રાક્ષસ ગણુ કૃતિકા જની, કુંથુનાથ વૃષરાશિ ૧ સોલ વરસ છદ્મસ્થમાં, જિનવર નિ છાગ; ઘાતીકર્મ ઘાત કરી, તિલક તલે વીતરાગ મારા શિલીશીકરણે કરી એ, એક સહસ પરિવાર; શિવમંદિર સિધાવતાં, વીર ઘણું હુશિયાર પાકા થય–ત્રાટક છંદ (બ્રિજરાજ મુખી—એ દેશી). વશી કુંથુ વ્રતી તિલક જગતિ, મહિમા મહતી નત ઇંદ્રવતી પ્રથિતાગમ જ્ઞાનગુણુ વિમલા, શુભ વીરમતા ગાંધર્વ બેલા છે For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા છે શ્રી અરનાથ જિન ચૈત્યવંદન છે પઠાણ સવ્વ થકી ચવ્યા, નાગપુરે અરનાથ રેવતી જન્મ મહોત્સવ, કરતા નિર્જર નાથ છે ! જયકર યોનિ ગજવરૂ, રાશિ મીન ગણદેવ; ત્રણ્ય વરસનાં થિર થઈ, ટાલે મોહની ટેવ છે ૨ પામ્યા. અંબ તરૂ તલે એ, ખાચિકભાવે નાણુ સહસ મુનિવર સાથશું, વીર કહે નિર્વાણુ મારા થાય (ત્વમશુભા ભિનંદનનંદિતાએ દેશી) અરવિભૂ રવિભૂતલ ઘોતક, સુમનસા મનસા-- ચિંત પંકજં; જિનગિરાનગિરા પરતારિણી, પ્રણત યક્ષ પતિ વીર ધારિણી છે 1 છે | શ્રી મલિનાથ જિન ચૈત્યવંદન છે મલ્લી જયંત વિમાનથી,મિથિલા, નયરી સાર; અશ્વની નિ જયંકર, અશ્વિનીયે અવતાર . ર તે સુર ગણ રાશિ મેષ છે, વંદિત સ્વર્ગ લેક છદ્મસ્થા અહો રાતિની, કેવલ વૃક્ષ અશોક પરમ સમવસરણે બેસી કરી એ, તીર્થ પ્રવર્તન હાર; વીર અચલ સુખને વર્યા, પંચ સયા પરિવાર સા ૧ નવમ ગ્રેવેયક ચ૦ ૨ વૈજયંત ચ૦ ૩૫૦૦ સાધુ અને ૫૦૦ સાધ્વી ચ૦ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ વીરવિજયજી વિરચિત ચોમાસી દેવવંદન ૧૭ થાય (નંદીશ્વર વર દ્વીપ સંભારું-એ દેશી) મહિલનાથ મુખ ચંદ નિહાલું, અરિહા પ્રણમી પાતક ટાલું જ્ઞાનાનંદ વિમલપુર સેર, ધરણ પ્રિયા. શુભ વીર કુબેર મેલા શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચૈત્યવંદના સુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ વાનર નિ રાજતી, સુંદર ગણ ગિ (નિ) ર્વાણ શા શ્રવણ નક્ષત્રે જનમીયા, સુરનર જય જયકાર; મકરરાશિ છદ્મસ્થમાં, મૌન માસ અગીયાર | ૨ | ચંપક હેઠે ચાંપીયાં એ, જે ઘનઘાતિ ચાર; વીર વડે જગમાં પ્રભુ, શિવપદ એક હજાર કા થાય (પાસ જિર્ણદા વામા નંદાએ દેશી) સુવ્રત સ્વામી આતમરામી, પૂજે ભવિ મનરૂલી; જિનગુણ ધૃણુએ પાતક હણુએ, ભાવસ્તવ સાંકલી; વચને રહીએ જાક ન કહીએ, ટલે ફલ વંચકે; વીર. જિષ્ણુ પાસી સુરી નરદત્તા, વરૂણ જિનાર્ચક છે ! છે શ્રી નમિનાથ જિન ચૈત્યવંદન છે દશમાં પ્રાણત સ્વર્ગથી, આવ્યા શ્રી નેમિનાથ, મિથિલા નયરી રાજી, શિવપુર કેરો સાથે છે ૧૫ નિ અશ્વ અલંકી, અશ્વની ઉદયા ભાણ મેઘરાશિ સુર ગણ નમું; ઘન્ય તે દિન સુવિહાણ મારા નવ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ દેવવ ઢનમાલા માસાંતર કેવલી એ, ખફુલ તલે નિરધાર; વીર અનુપમ સુખ વર્યાં, મુનિ પરિત`ત હજાર ૫ ૩૫ થાય (શ્રાવણ સુર્દિ દિન પંચમી એ—એ દેશી) શ્રી નમિનાથ સાહામણા એ, તીથ પતિ સુલતાન તા; વિશ્વભર અરિહા પ્રભુ એ,વીતરાગ ભગવાન ા; રત્નત્રયી જસ ઉજલી એ, ભાખે ષડ્ દ્રવ્ય જ્ઞાન તે; ભૃકુટી સુર ગધારિકા એ,વીર હૃદય બહુ માનતા પ્રા ॥ શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન ચૈત્યવંદન—નેમિનાથ બાવીસમા, અપરાજિતથી આય; સૌરીપુરમાંઅવતર્યાં, કન્યારાશિ સુહાય ।। ચેાનિ વાઘ વિવેકીને, રાક્ષસ ગણુ અદ્ભુત; રિખ ચિત્રા ચાપન દિન, મૌનવ્રતા મનપૂત ॥ ૨૫ વેતસ ૩ કેવલી એ, પંચ સયા છત્રીશ; વાચંયમશું શિવ વર્યાં, વીર નમે નિશ દીશ ।। થાય (કનક તિલક ભાલે—એ દેશી ) દુરિત ભયનિવાર, માહ વિધ્વંસકાર'; ગુણવતમવિકાર', પ્રાપ્તસિદ્ધિમુદાર, જિનવર જયકાર, કમ સકલેશહાર,ભવજલ નિધિતાર,નૌમિ નેમિકુમારમ્ !! અડજિનવર માતા, સિદ્ધિસૌધે પ્રયાતા; અડજિનવર માતા, સ્વર્ગ ત્રિજે વિખ્યાતા, અડજિનવર માતા,પ્રાણ માહેદ્ર શાતા, ભવ ભયજિનત્રાતા,સતને For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૭૩ સિદ્ધિ દાતા રોષભ જનક જાવે, નાગસુર ભાવ. પાવે; ઇશાન સંગ કહાવે, શેષ કાંતા સભા; પદ્મા-- સન સુહાવે, નેમ આધંત પાવે; શેષ કાઉસગ્ન ભાવે, સિદ્ધિસૂવે પડાવે પારા વાહન પુરૂષ જાણું, કૃષ્ણવર્ણ પ્રમાણી; ગેમેધ ને ષટું પાણી, સિંહ બેઠી વાણી; તન કનક સમાણ, અંબિકા ચાર પાણ; નેમ ભગતિ ભરાણી, વીરવિજયે વખાણી ૪ | શ્રી નેમિનાથ જિન સ્તવન છે (મલ્લીનાથ વિના દુઃખ કેણ ગમે-એ દેશી) રહો રહા રે યાદવ દો ઘડીયાં, રહો. દો ઘડીયાં દે ચાર ઘડીયાં, રહો રહે રે યાદવ દો ઘડીયાં શિવા. માત મહાર નગીને, કહ્યું ચલીએ હમ વિછડીયા રહા યાદવ વંશ વિભૂષણ સ્વામી, તુમ આધાર છે અડવડીયાં છે રહો મેલો તે બિન ઓરસે નેહરુ ન કીને, ઓરકરનકી આખડીયાં રહે ઇતને બિચ હમ છેડે ન જઈએ, હેત બુરાઈ લાજડીયાં રહો. મારા પ્રીતમ પ્યારે કેહ કર જાનાં, જે હેત હમ શિર બાંકડીયાં રહે , હાથમેં હાથ મિલાદે સાંઇ, ફૂલ બિછાઉ સેજડીયાં છે રહો. પરા પ્રેમકે ખોલે બહત મસાલે, પીવત મધુરે સેલડીયાં રહો; સમુદ્રવિજય કુલ તિલક નેમકું, રાજુલ ઝરતી આંખડીયા છે રહે૪ રાજુલ છોર ચેલે ગિરનારે, નેમ યુગલ કેવલ વરીયાં રહેવ; રાજિમતી પણ દીક્ષા લીની For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ દેવવંદનમાલ - ભાવના રંગ રસે ચડીયાં છે રહોપા કેવલ લઈ કરી મુગતિ સિવારે, દંપતી મોહન વેલડીયાં રહે શ્રી શુભ વીર અચલ ભઈ જેડી, મેહ રાય શિર લાકડીયાં રહો ૬ | શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન ચૈત્યવંદન-નગરી વાણરસ થયા, પ્રાણતથી પરમેશ; ની વ્યાધ્ર સુëકરી, રાક્ષસગણ સુવિશેષ છે ના જન્મ વિશાખાયે થયો, પાર્શ્વ પ્રભુ મહારાય; તુલા રાશિ છદ્મસ્થમાં, ચોરાશી દિન જાય છે રાધવ તરુ પાસે પામીયા એ, ખાયિક દૃગ ઉપયોગ; મુનિ તેત્રીશે શિવ વર્યા, વીર અખય સુખ ભંગ ૩ો થાય (સુવિધિ સેવા–એ દેશી) પાસ જિર્ણદા વામાનંદા, જબ ગરબે ફલી; સુપના દેખે અર્થ વિશેષે કહે મધવા મલી જિનવર જાયા સુર હલરાયા, હુઆ રમણી પ્રિયે નેમિ રાજીચિરવિરાજી વિલોકિત વ્રત લીયે. ૧. વીર એકાકી ચાર હજારે, દીક્ષા ધૂચ જિનપતિ;પાસ ને મલ્લી ત્રય શત સાથે,બીજા સહસે વ્રતી; ષ શત સાથે સંયમ ધરતા, વાસુપૂજ્ય જગધણી; અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજે મુજને ઘણી ૨ જિનમુખ દીઠી વાણી મીઠી, સુરતરૂ વેલ દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી; સાકર સેંતી તરણું લેતી, મુખે પશુ ચાવતી; અમૃત “મીઠું સ્વર્ગ દીઠું, સુરવધુ ગાવતી પરા ગજમુખ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ વીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૭૫ -દક્ષિો વામન યક્ષો, મસ્તકે ફણાવલી; ચાર તે બાંહી કશ્ય વાહી, કાયા જસ શામલી, ચઉકર પ્રૌઢા નાગારૂઢા, દેવી પદ્માવતી; સોવન કાંતિ પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી ૪ | શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન છે | (જિમુંદરાય છે-એ દેશી) આજ શંખેશ્વર જિન ભેટીએ, ભેટતા ભવ દુઃખ નાસૈ સાહેબ મોરા રે; જો અશ્વસેન કુલચંદ્રમા, માતા વામા સુત પાસ છે સાર આજ નો ભક્તિવત્સલ જન ભયહરૂ, હસનાં હણીયા ષ હાસ્ય સાફ દાનાદિક પાંચને દૂહવ્યા, ફરી નાવે પાસની પાસ છે સાવ આજ૦ ||રા કરી કામને કારમી કમકમી, મિથ્યાત્વને ન દઉં માન સાફ અવરતિને રતિ નહિ એક ઘડી, અગુણી અલગું અજ્ઞાન છે સાવ આમારા નિદક નિદ્રાને નાસવી, મૃત રાગ ને રોગ અપાર સાવ એક ધક્કે દ્વેષને ઢોલી, એમ નાઠા દોષ અઢાર ને સારુ આજ છે વલી મત્સર મેહ મમત ગયો, અરિહા નિરિહા નિવેદોષ સારા; ધરણેન્દ્ર કમઠ સુર બિહુ પરે, તુસ માત્ર નહી તોસ રોષ સાવ આજ. છે અચરિજ સુણો એક તિણે સમે, શત્રુને સમકિત દાય સાચંદને પારસ ગુણ અતિ ઘણું, અક્ષર થોડે ન કહાય સા આજ ૬ જાગરણ દશા ઉપર ચઢયા, ઉજાગરણે વીતરાગ સા; આલંબન ધરતાં પ્રભુ તણું, પ્રભુતા સેવક સૌભાગ્ય શા સારુ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ દેવવંદનમાલ આજ છે હો ઉપાદાન કારણ કારજ સધ, અસાધારણ કારણ નિત્ય સાવજે અપેક્ષા કારણભવિલહે, ફલદા કારણ નિમિત્ત છે સાવ આજ૦ | ૮ | પ્રભુ ગાયક સાયકતા ધરી, દાયક નાયક ગંભીર સાફ નિજસેવક જાણ નિવા, તુમ ચરણે નમે શુભ વીર ! સાવ આજ૦ | ૯ | શ્રી વદ્ધમાન જિન ચૈત્યવંદના ચિત્યવંદન-ઉર્વલોક દશમા થકી, કુડપુરે મંડાણ વૃષભ યોનિ ચકવીશમાં, વર્ધમાન જિન ભાણ | ઉત્તરાફાલ્ગની ઉપન્યા, માનવ ગણ સુખદાય; કન્યા રાશિ છદ્મસ્થમાં, બાર વરસ વહી જાય છે ! શાલ વિશાલ તરૂ તલે એ, કેવલ નિધિ પ્રગટાય; વીર બિરૂદ ધરવા ભણી, એકાકી શિવ જાય છે ૩ છે થાય (ગૌતમ બેલે ગ્રંથ સંભાલીએ દેશી) - વીર જગત પતિ જન્મ જ થાવે, નંદન નિશ્ચિત શિખર રહા, આઠ કુમારી ગાવે; અડ ગજાંતા હેઠે વસાવે, રૂચકગિરિથી છત્રીશ જાવે, દ્વીપ રૂચક ચઉભાવે; છપ્પન દિંગકુમરાહુલરાવે, સૂતીકરમ કરી નિજ ઘર પાવે, શક સુધેષા વાવે;સિંહનાદ કરી જોતિષી આવે, ભવન વ્યંતર શંખ પડદે મિલાવે, સરગિરિ જન્મ મહાવે છે ૧. અષભ તેર શશિ સાત કહી, શાન્તિનાથ ભવ બાર સુણજે, મુનિસુવ્રત નવ કીજે; For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન નવ નેમીશ્વર નમન કરજે, પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે; અજિતાદિક જિન શેષ રહી છે, ત્રણ્ય ત્રણ્ય ભવ સઘળે ઠવીજે, ભવ સમકિતથી ગણી જે; જિન નામબંધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપ ખંતી ધરજે, જિનપદ ઉદયે સિઝે પર આચારાંગ દે અંગ અગ્યાર, ઉવવાઈઆદે ઉપાંગ તે બાર, દશ પન્ના સાર; છે છેદ સૂત્ર વિચિત્ર પ્રકાર, ઉપગારી મૂલ સૂત્ર તે ચાર, નંદી અનુયોગદ્વાર એ પીસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર; વિષય ભુજગિની વિષ અપહાર, એ સમ મંત્ર ન કો સંસાર, વીરશાસન જયકાર છે ૩ નકુલ બીજોરે દોય કર ઝાલી, માતંગસુર શામકાતિ તેજાલી, વાહન ગજ શુંઢાલી; સિંહ ઉપર બેઠી રહીયાલી, સિદ્ધાયિકા દેવી લટકાલી, હરિતાભા ચાર ભૂજાલી; પુસ્તક અભયા જિમણે ઝાલી, માતુલિંગ ને વીણા રસાલી, વામ ભુજા નહિ ખાલી; શુભ ગુરૂ ગુણ પ્રભુ ધ્યાન ઘટાલી, અનુભવ નેહશું દેતી તાલી,વીર વચન ટંકશાલી છે ૪ો ઇતિ છે | તીર્થપતિ શ્રી વર્ધમાન જિન સ્તવન (રાગ બંગાલ) - ' ત્રિશલાનંદન ચંદન શીત, દર્શન અનુભવ કરીયે નિત્ય સ્વામી સેવીએતુમ દર્શનથી અલગા જેહ,વલ દે. ૧૨ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ દેવવંદનમાલ ગ્યા પિશાચને છેહ રે સ્વામી સેવીયે છે હું પણ જમીયે આ સંસાર, દર્શન દીઠા વિણ નિરધાર સ્વા; અબ તુમ દર્શન દીઠું રત્ન, નિજ ઘરમાં રહી કરશું યત્ન સ્વારા દર્શનથી જે દર્શન થાય, તે આણંદ તે [તિ જગત ન માય સ્વા; ભવ ભ્રમણદિક દરે જાય, ભવથિતિ ચિતન અલ્પ કરાયા છે સ્વાવ તસ લક્ષણ પ્રગટે ઘટમાંહિ, વૈશાલિક પ્રભુ તુઠો ઉછાહીં સ્વા; અમૃત લેશ લહે એક વાર, રિાગ નહિ ફરી અંગ મોઝાર સ્વા છે ૪દર્શન ફરશન હવે તાસ, સંવેદન દર્શનનો નાશ સ્વા; પણ જે જાય પલાંદુ પાસ, તે મહમહ કે વાસ બરાસ સ્વાપા દેવ કુદેવની સેવા કરંત, ન લઘું દર્શન શ્રી ભગવંત સ્વા; એક ચિત્ત નહિ એકની આશ, પગ પગ તે દુનિયાના દાસ સ્વાદા વેશ ખાટ પરે ક્ષીણ કઈ ઘાટ, તસ સુ-(મુ) ખ દર્શન દૂરે દાટ સ્વા; લેક કહે ધિગ ચિત્ત ઉચ્ચાટ, ઘર ઘર ભટકે તે બારે વાંટ છે સ્વા૭ તિવિધ ભટક કાલ અનંત, મલિયા કલિયા નહિ અરિહંત સ્વા; તે દિન દર્શન તે પ્રતિપક્ષ, હવે દર્શન ફલશે પ્રત્યક્ષ સ્વા. ૮ પ્રીતી ભક્તિયે ચેલને રંગ, ગુણદર્શને ગયો રંગ પતંગ સ્વા; અણમલ હવે મન ઉત્કડ, મલવે દુઃખ કરે વિરહ ઉલ્લંડ છે સ્વાવલા અનુભવ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ વીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૭૯ દર્શને બિહું દુઃખ નાશ, રાતી દિવસ રહો હઈડ પાસ સ્વા; ક્ષય ઉપશમ ગુણ ખાયક દાય, ગર્ભવતિ પ્રિયા પુત્ર જણાય સ્વાર છે ૧૦ છે રંગ મહેલમાં ઉત્સવ થાય, મોહ કુટુંબતું જાય સ્વા; શ્રી શુભવિજય સુણો જગદીશ, વીર કહે છે દેજે આશિષ સ્વા છે ને શાશ્વતા અશાશ્વત જિન દેવવંદન ! ચૈત્યવંદન-ચતુર્વિશતિરાહંતા વંદિતાધાધુના સંસ્તવિષે ત્રિલોકે ત્રિલકા; ચતુર્ધાભિધા સદગુણાલંકૃત, નમામિ મુદા શાશ્વતાશાશ્વતેભ્યઃ સુધર્માદિકે તાવિષે ચૈત્યમાલા તથા ચાંતિ મેડનુત્તરહૃદ્વિશાલા; વસુદનંદર્ષિ ખદ્વિત્રિકે છે નમામિત્ર છે ૨છે ગભયાલયે શીતામિ નિવાસે, ગ્રહ તારકે ચોડનિ ચૈત્યગેહા અસંખ્ય જિનેંદ્રિા વિહેંદ્રા કૃતે નમામિારો વસુબ્રિકૃતિ 'વ્યંતરેડસખ્યચૈત્યે સુરાધ્યા દશાનાં જિનૌકા સ્મૃતાગ્રહાકામિતા પારગાઃ સંતિ તેભ્યો ને નમામિત્ર ૪ સુરાઢી નગે ૧. ઋષભ, ચંદ્રાનન, વારિણ, વર્ધમાન નામવાળા. ૨. સ્વર્ગે. ૩ વસુ વગેરે સંખ્યાવાચક શબ્દો અહીંયાં દક્ષિણાવર્ત ગણવા, સામાન્ય રીતે વામાવર્ત અવળા ગણાય છે. (૮૪૯૭૦૨૩ થાય) ૪. સૂર્ય વિમાને. ૫ વસુ ૮૪=૧૬ થાય. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ દેવવંદનમાલા નષધે નીલવંતે ગિરી કુંડલે રૌચકે નાગદંતે હિમાદ્રી ચ વૈતાઢય ગ્રામ્યા(મા) ચિતે છે નમામિત્ર પા તર શાલ્મલી જબુનંદીશ્વરેષ, વખારે વિચિત્ર ત્રિકૂટ ચ કુટે મુકેટે ક્ષિતી ચક્રવાલાંતરે નમામિાદા સ્થિત ચિત્રકુટેશન્દે સિદ્ધક્ષેત્રે સમેતેજયંતાચલાsષ્ટાપદેષુ, કલાદ્રૌ ચ વિંધ્યાચલે રૌહણેભ્ય પાનમામિત્ર છે ૭. વિરાટે અઘાટે કુરૌ મેદપાટે, શ્રીમાલે ચ ભેટે સ્થિતા ચક કેટે; કહે દેવટે દ્રવિડેકર્તવ્યો છે નમામિત્ર છે ૮ મે તિલંગે કલિગે પ્રયાગે ચ બધે [બો], સુરાાંગવંગાદ્રગંગાપગાસુઃ જનઃ કાવ્ જે તમાલે ચિતિ છે નમામિત્ર છે ૯ો જલે કૌશલે નાહલે જગલે વા, સ્થલે પલ્લીદેશવને સિંહલે વા; નગયું જયિન્યાદિકાસ્વંતરે આ નમામિણે ૧છે અનેનવ સંધ્યત્વવંધ્યું ત્રિસંધ્યું, જિના સંતુવંતિ ચતુર્માસિ ઘસેભવેત્તીર્થયાત્રા ગૃહે તિષ્ઠાતે છે નમામિ ૧૧ | ઇતિ શાશ્વતમુખ્યવિભેર સ્તવન, રચિતં લચિતં સુગુણ પ્રવરં પરિરંજિતદક્ષસભાનિકર, કુરુતાં શુભ વીર સુખં (મુખ) ખરું છે ૧૨ | ઇતિ છે પછી અંકિચિ નમુક્કુણુંઅરિહંત ચેઇયાણું કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી પ્રથમ ય કહેવી. તેમજ પૂર્વોક્ત વિધિએ અનુક્રમે બીજી ત્રણ થયે પણ જાણવી. શેય (નંદીસર વર દ્વીપ સંભારું–એ દેશી) ઋષભાનન ચંદ્રાનન જાણે, વારિષણ શાશ્વત વમાને પૂરવ પશ્ચિમ ઉત્તર ઠાણે, દક્ષિણ પડિમા For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ વિરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૮૧ ભાગ પ્રમાણે છે ૧ ઊáલેક જિનબિંબ ઘણેરાં, ભવનપતિમાં ઘર ઘર દેહરા વ્યંતર જ્યોતિષી તિછે અનેરાં, ચાર શાશ્વત નામ ભલેરાં મારા ભરતાદિક જે ક્ષેત્ર સુહાવે, કાલત્રિકે જે અરિહા આવે, ચાર નામ એ નિશ્ચય થાવે, અંગ ઉવંગે વાત જણાવે છે ૩ પંચકલ્યાણકે હર્ષ અધુરે, નંદીશ્વર દ્વીપે જઈ પૂરે; હર્ષ મહત્સવ કરત અઈ દેવ દેવી શુભ વીર વધાઈ છે ૪ પછી બેસી નમુથુ જાવંતિ ચેઈ ખમા દઈ જાવંત કેવિ સાહૂળ નમેહંત કહી સ્તવન કહેવું. શ્રી શાશ્વતા અશાશ્વત જિન સ્તવના (રાગ ફગ. દેવા ગબ્બ-એ દેશી) સાસય પડિમા સુંદર,જિનઘર કહેશું તેહ,ચારણ મુનિવર વંદી, ભગવઈ માંહે જેહઃ ઊર્ઘલેકે ચુલસી લખ,સહસ સત્તાણું ત્રેવીશ,સાત કોડિ લખ બિસ્તર, ભુવણે ચૈત્ય ગણીશ છે ૧જે વણેસ અસંખા, કુંડલ રૂચકે ચાર; નંદિસર વર બાવન, એ સાઠે ચઉ બાર; તિવારા શેષ જિનઘર, દ્વાર દ્વાર તિહાં દીઠ; મુખમંડપ, રંગમંડપ સખરી મણિમય પીઠ છે ર છે તસ (આગલ) ઉપર વર શુભે, ચિહું દિશિ પડિમા ચાર તદનંતર મણિપીઠ, યુગલ વરતે સુખકાર; વૃક્ષ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ દેવવંદનમાલા અશેક ઘરમ-વજ, વાવપુફખરિણી જ્યાંહી; ભવન, ભવન પ્રતિ પડિમા, અષ્ટોતર શત માંહી રે ૩. પંચ સયાં ધન મટી, પડિમા લઘુ સાત હાથ; મણિપીઠે દેવદે, સિંહાસન બેઠા નાથ; છત્ર ધરે એક ચામર, ધારી પડિમા દોય; નાગ ભૂઆવલી જમુખા, કુડધરા દોય છે ૪ છે જેઈસ વ્યંતર કલ્પ-નિવાસી ભવણ નિકાય, ઉપપતિ અભિષેકાડલંકારા વ્યવસાય સભા સુધર્મા પંચમી, મંડપ પકે જુત્ત; પ્રત્યેકે તિદુવાર, જિનઘર જિન અદભુત છે પ છે જેઇસાદિક માંહિ શુભ પ્રત્યેક બાર; પ્રત્યેક પ્રતિમા નતિ કરીયે નિત્ય સવાર; શુભ સભાશુ ગણતાં, સાસય પડિમા સાઠ; ચેઇઅ બિંબ મિલતાં ભવણે અસિ સૌ પાઠ ૬ છે શત પંચાસ બહુત્તિર, જન કહીયે જેહ; લાંબાં પહેલાં ઊંચા, અનુક્રમે કવિએ તેહ; સ્વર્ગ નંદીશ્વર કુંડલ, રૂચકે ભવન પ્રમાણુ, તીસ કુલ ગિરિ દશ કુર, મેરૂવને અતિયાણાહ અયસી વખારે જિન ઘર, ગજદંતાયે વીશ, મણુએ નગે પુકારે ચાર ચાર સુજગશ, પૂર્વવિહીત પરિમાણથી, અદ્ધ પ્રમાણે જાણ, તેહથી અદ્ધ પ્રમાણે નાગાદિ પરિમાણ છે ૮. તેથી વ્યંતર અરધા ચાલીસ દિગ્ગજ સારે; અયસી કહે કંચનગિરિ દેહરાં એક હજાર સિત્તેર મહાનઈ દીર્ઘ, વૈતાઢયે એકસો સિત્તર, ત્રણસે અયસી કેડે, જિન વચને નહિ ફેર છે ૯. વીશ જમગ પંચ ચૂલા, જિનઘર પડિમા પર) ઘેર, જંબુ પમુહ દશતએ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ વીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૮૩ અગિયારસે સિત્તેર વૃત્તવૈતાઢયે વીશ કેશ,દીહ અર્કવિત્થર; ધણુ સય ચઉદશ ચાલીસ, ઉચપણે અવધાર | ૧૦ | નંદીશ્વરવિદિશે સક્કી-શાણ પ્રિયા આઠ આ; તસ નયરે તીછે સવિ [બત્તી]દુત્રીસ સંય ગુણ સાઠક ત્રિભુવન માંહે દેહરાં, સગવન લખ એડ કડિ; દોયસ ખ્યાસી હેવે સુણો, બિંબ નમું કર જોડી . ૧૧ | તેરસે નેવ્યાસી કેડિ, સાઠ લાખ અસુરાઈ જાણ; તિગ લખ સહસ એકાણું, ત્રણશે. વીશ તીર છે પ્રમાણ એકસો બાવન કેડિ, ચોરાણું લાખ સમેત; સહસ ચુઆલીસ સગ સય, સાઠ વિમાનિક ચિત્ય ૧૨ છે પન્નરશેદચત્ત કડી, અડવન્ચ લાખ સુહાય, છત્રીશ સહસ ને અયસી, ત્રિભુવન બિંબ કહાય; ચઉમાસી દિન ચિંતિએ, ચતુરાભિધ નિજ ચિત્ત; જો હોત વિદ્યા લબ્ધિ તો, વીરવિજય નમે નિત્ત ૧૩ | પછી જયવીયરાય સંપૂર્ણ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શાશ્વતા અશાશ્વત જિન આરાધનાથ કાઉસ્સગ કરૂં? ઈચ્છે ! શાશ્વતા અશાશ્વતા જિન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ ઉસસિએણું કહી પૂર્ણ ચાર લેગસ્સને કાઉસ્સગ કરી મટી શાંતિ સાંભળી, પારીને એક લેગસ્સ પ્રગટ કહે. પછી તેર વાર નવકાર ગણી “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર - પુંડરીક ગણધર, ભગવાનને નમે જીણણું” એ પાઠ તેર વખત (ખમાસમણ પૂર્વક) કહે. પછી બેસીને પંચ તીર્થના પાંચ સ્તવને કહેવાં તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ દેવવંદનમાલા તીર્થાધિરાજ સિદ્ધાચલજીનું સ્તવન છે (શીતલ જિન સહજાનંદીએ દેશી) વિમલાચલ વિમલા પાણી, શીતલ તરૂ છાયા ઠરાણી, રસધક કંચન ખાણી, કહે છે સુણે ઇંદ્રાણ ૧સનેહી સંત એ ગિરિ સે; ચઉદ ક્ષેત્રમાં તીર્થ ન એ છે સ છરી પાલી ઉલ્લસીએ, છે અમ કાયા કસીએ, મહ મલ્લની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ પાસવરા અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે હિમગિરિ હેઠે હરીએ પાછલ પ્રદક્ષિણ ફરીએ, ભવજલધિ હેલા તરીઓ પાસવો શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંતિ વિરાજે ચઢતાં સમકિતિ છાજે, દૂરભવ્ય અભવ્ય તે લાજે સવા કા પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરંતા; પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચલ સિદ્ધા અનંતા | સ પ . ષટમાસી ધ્યાન ધરાવે, શુક રાજા તે રાજ્યને નિપાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે પાસ દા પ્રણિધાને ભજે ગિરિ જાશે, તીર્થકર નામ નિકા મહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચો સ ૭ છે શ્રી ગિરનારજી તીર્થનું સ્તવન છે | (જાત્રા નવાણું કરીએ વિમલગિરિ–એ દેશી) સહસાવન જઈવસીએ, ચાલોને સખી સહસાવન For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૮૫ જઈ વસીએ ઘરનો ધંધો કબુઆ ન પૂરે, જે કરીએ અહો નિશિએ ચાલે; પીયરમાં સુખઘડીય નદી, ભય કારણ ચઉદિશિયે એ ચાલે છેનાક વિહુણુ સયલ કુટુંબી, લજજા કિમપિન પસિએ ચા; ભેલાં જમીએ ને નજર ન હસે, રહેવું ઘર તમસીએ છે ચાલો પર પીયર પાછલ છલ કરી મહેલ્યું, સાસરીએ સુખ વસીએ ચા સાસુડી તે ઘર ઘર ભટકે, લેકને ચટકે ડસીએ છે ૩ છે કહેતાં સાસુ આવે હાંસુ, સુંશીએ મુખ લેઈ મશીએ ચાર કંત અને મારો બાલ ભેલો, જાણે ન અસિ મસિ કરીએ ચાવ કા જાડા બલી કલહણ શીલા, ઘર ઘર સુની ક્યું ભરીએ ચાર એ દુઃખ દેખી હઈડું મૂઝ, દુર્જનથી દૂર ખસીએ ચા પપૈવતગિરિનુંધ્યાન ન ધરીયું, કાલ ગયા હસમસીએ ચા. શ્રી ગિરનારે ત્રણ્ય કલ્યાણક, નેમિ નમન ઉલસીએ . ચાટ ૬. શિવ વરશે વીશ જિનેશ્વર, અનાગત ચઉવીશીએ ચા, કૈલાસ ઉજજયંત રેવત કહીએ, શરણ ગિરિને ફરસીએ છે ચા ગિરનાર નંદભદ્ર એ નામે, આરે આરે છવિશિએ ચા; દેખી મહીતલ મહિમા મહટે, પ્રભુ ગુણ જ્ઞાન વરસિયે ચાવ છે ૮ અનુભવ રંગ વધે તેમ પૂજે, કેશર ઘસી ઓરશીએ ચાવઃ ભાવસ્તવ સુત કેવલ પ્રગટે, શ્રી શુભ વીર વિલસીએ ચા૯ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ દેવવંદનમાલા છે શ્રી અર્બુદગિરિતીર્થ સ્તવન છે (ચિત્ત ચેત રે-એ દેશી) આદિ જિણેસર પૂજતાં દુઃખ મેટો રે, આબુગઢ દઢ ચિત્ત ભવિક જઈ ભેટો રે દેલવાડે દેહરાં નમી છે દુઃખમાં ચાર પરિમિત નિત્ય છે ભવિબાલા વીશ ગજ બલ પદ્માવતી દુઃખ છે અચ્છેસરી દ્રવ્ય આણ ભવિશે શંખ દીયે અંબાસુરી દુઃખ પંચ કોશ વહે બાણ છે ભવિારા બાર પાદશાહ જીતીને દુઃખ વિમલ મંત્રી આહાદા ભવિશે દ્રવ્ય ભરી ધરતી કી દુઃખ ઋષભદેવ પ્રાસાદા ભવિશે ૩બિહુત્તિર અધિકાં આઠશે એ દુઃખ છે બિંબ પ્રમાણ કહાય ભવિ૦ છે પનરશે કારીગરે એ દુખ૦ વરસ ત્રિક તે થાયાભવિકા દ્રવ્ય અનુપમખરચિયો દુઃખ છે લાખ ત્રેપન્ન બાર કડી છે ભવિ. સંવત દશ અાશીએ દુઃખને પ્રતિષ્ઠા કરી મન હેડી છે ભવિ૦ ને ૫ છે દેરાણી જેઠાણીના ગેખલા દુઃખ લાખ અઢાર પ્રમાણ ભવિ. વસ્તુપાલ તેજપાલની દુઃખો એ દોય કાંતા જાણ છે ભવિ૦ ૬મૂલ નાયક નેમીસરૂ છે દુઃખ છે ચારોં અડસદુ બિંબ છે ભવિ૦ છે ઋષભ ધાતુમય દેહરે એ દુઃખ છે એક પિસ્તાલીશ બિંબ છે ભ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭' વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન વિક છે ૭. ચઉમુખ ચિત્ય જુહારીએ એ દુઃખ છે. કાઉસ્સગીયા ગુણવંત ભવિએ બાણું મિત્ત તેહમાં કહું એ દુઃખ છે અનન્યાસી અરિહંત ભવિ. ૮ અચલગઢ પ્રભુજી ઘણું દુઃખ છે જાત્રા કરે હશિયાર છે ભવિ૦ કડી તપે ફલ જે લહે. દુઃખ૦ છે તે પ્રભુ ભક્તિ વિચાર છે ભવિ૦ છે ૯. સાલંબન નિરાલંબને એ દુઃખ છે પ્રભુધ્યાને ભવપાર . ભવિ છે મંગલ લીલા પામીયે દુઃખ૦ | વીરવિજય જયજયકાર છેભવિ૦ કે ૧૦ | શ્રી અષ્ટાપદગિરિ મહાતીર્થ સ્તવન (કુંવર ગભારે નજરે દેખતાં –એ દેશી) ચઉ અડદશ દેય વંદીયે જી, વર્તમાન જગદીશ. રે; અષ્ટાપદ ગિરિ ઉપરે જી, નમત વાધે જગીશ રે છે ચઉ૦ | ૧ ભરત ભરતપતિ જિનમુખે છે, ઉચ્ચરીયાં વ્રત બાર રે; દર્શન શુદ્ધિને કારણે છે, ચોવીશ પ્રભુને વિહાર રે ચઉ૦ મે ૨ ઉંચપણે કેશ તિગ કહ્યો છે, જન એક વિસ્તાર રે નિજ નિજ માન પ્રમાણુ ભરાવીયાં જી, બિંબ સ્વપરઉપગાર રે ચઉ મારા અજિતાદિક ચઉ દાહિણે. છે, પ૭િમે પઉમાઈ આડ રે; અનંત આદે દશ ઉત્તર For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા -જી, પૂરે ઝષભ વીર પાઠરે ચઉટ છે ૪ ૪ષભ અજીત પૂર્વે રહ્યા છે, એ પણ આગમ પાઠ રે, આતમ શકતે કરે જાતરા છે, તે ભવ મુક્તિ વરે હણી આઠરે છે ચઉટ છે ૫ દેખે અચંબ શ્રી સિદ્ધાચળે છે, હવા અસંખ્ય ઉદ્ધાર રે; આજ દિને પણ ઈર્ણ ગિરિજી, ઝગમગ ચિત્ય ઉદાર રે ચઉ૦ ૬ છે રહેશે ઉત્સર્પિણ લગેજી, દેવ મહિમા ગુણ દાખ રે; સિંહનિષદ્યાદિક થિરપણે જી, વસુદેવહિડિની સાખરે ચઉગાહ કેવલી જિનમુખમેં જ, સુણ્યો છે, ઈણ વિધે પાઠ પડાય રે; શ્રીગુભવીર વચન રસે છે, ગાયો ઋષભ શિવ ડાયરે છે ચઉ૦ મે ૮ | શ્રી સમેતશિખર ગિરિતીર્થ સ્તવના નામ સુણત શીતલ શ્રવણ, જસે દર્શન શીતલ નયનાં સ્તવન કરત શીતલ વયણ રે ૧ | સમેત શિખર ભેટ અલજે, મુજ મન બહુ ભવિ સાંભળજે રે; અનુભવ મિત્ર સહિત મલજો રે સ | જંબૂદ્વિીપ દાહિણ ભરતે, પૂરવ દેશે અનુસરત, સમ્મતશિખર તીરથ વરતે રે. સવારે ૩ છે જસ દર્શન ઘન કર્મ દહે, દિનકર તાપ ગગન વહે; શખી વસી પદમ વિનાશ લહેરે છે સત્ર | ૪ | અજિતાદિક દશ શિવ વરીયા,વિમલાદિ નવ ભવ તરિયા; પાર્થ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન નાથ એમ વીશ મલીયા રે । સ॰ ૫ ૫ ૫ મુક્તિ વર્યાં પ્રભુ ઇણુ ઠામે, વીશે ટુકે અભિરામે; વીસ જિનેશ્વરને નામે રે ! સ॰ ॥૬॥ ઉત્તર દૅિશ એરવત માંહિ, શ્રી સુપ્રતિષ્ટ ગિરિ જયાંહિ; સુચંદ્રાર્દિક વીસ ત્યાંહિ રે ! સ॰ ॥ ૭ ૫ ઇમ દશ ક્ષેત્રે વીસ લહ્યા, એક એક ગિરિવર સિદ્ધ થયા; તીક્થાગાલી પયત્ને કહ્યા રે સનાડા રત્નત્રયી જેહથી લહીએ, ભવજલ પાર તે નિરવહિએ; સજ્જન તીરથ તસ કહીયે રે !! સ ાલ્યા કલ્યાણક એક જિહાં થાય, તે પણ તીરથ કહેવાય; વીશ જિનેશ્વર શિવ જાય રે ! સા તેણે એ ગિરિવર અભિરામ,મુનિવર કાર્ડિં શિવ ડામ; શિવ વજ્ર ખેલણ આરામ રે ! સ૦ ૫૧૧૫ મુનિવર સૂત્ર અર્થ ધારી, વિચરે ગગન લબ્ધિ પ્યારી; દેખી તીરથ પયચારી હૈ !! સ૦ ૧૨ !! સમ્મેતશિખર સુપ્રતિષ્ઠ તણી, વણા પૂજન દુ:ખ હરણી; ઘેર બેઠાં શિવ નિરસણી રે ! સ૦ ૫ ૫ ૧૩ । દર્શને જસ દર્શન વરીએ, સહી શુભ સુખ દુઃખડાં હરીએ; વીરવિજય શિવમદિરીયે રે ! સના ૧૪૫ ઇતિ પંડિત વીરવિજયકૃત ચૌમાસી દેવવંદના For Personal & Private Use Only ૧૮૯ = Page #243 -------------------------------------------------------------------------- ________________ = ૧૯૦ દેવવંદનમાલા શ્રી પદ્મવિજયજી વિરચિત છે ચૌમાસી–દેવવંદન છે તે પ્રથમતીર્થપતિ શ્રીઆદિજિન દેવવંદના ચૈત્યવંદન-વિમલ કેવલજ્ઞાન કમલા,કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર ૧૫ વિમલગિરિવર શંગ મંડણ, પ્રવર ગુણગણ ભૂધરે; સુર અસુર કિન્નર કેડિસેવિત એ નગારા કરતી નાટક કિન્નરીગણ, ગાય જિન ગુણ મનહરં નિર્જશવલી નમે અહાનશો નમો ૫૩. પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિ મનહરં શ્રી વિમલગિરિવરફ્રંગસિદ્ધાપાનો છે ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર કેડિનંત એ ગિરિવરં; મુગતિ રમણી વર્યા રંગે છે નમે કાપો પાતાલનર સુર લોકમાંહે; વિમલ ગિરિવર પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે છે નાદા ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ દુઃખ વિહંડણ ધ્યાએ; નિજ શુદ્ધ સત્તા સાધનાથ, પરમ જ્યોતિ નીપાઈએ ૭ જિત મેહ કહ વિછહ નિદ્રા, પરમપદસ્થિતજયકર, ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સહિતકર ૯ ૧. વિધિ—પંડિત શ્રીવીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદનના વિધિ પ્રમાણે જાણ. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ પદ્માવજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૯૧ ચૈત્યવંદન-આદિદેવ અલવેસરૂ,વિનીતાને રાય; નાભિરાયા કુલ મંડણ,મરૂદેવા માય લા પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમદયાળ; ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલાર વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુમ મણિ ખાણ; તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચળ ડાણ ૩ છે થયઆદિ જિનવર રાયા, જાસ સેવન કાયા; મરૂદેવી માયા ઘેરી લંછન પાયા જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા કેવલ સિરિ રાયા, મોક્ષનગરે સધાયા લા વિજિન સુખકારી,મેહ મિથ્યા નિવારી,દુર્ગતિ દુઃખ ભારી શેક સંતાપ વારી શ્રેણી ક્ષપક સુધારી,કેવલાનંત ધારી; નમીયે નર નારી, જેહ વિશ્વોપકારી મારા સમવસરણે બેઠા,લાગે જે જિનજી મીઠા; કરે ગણપ પઈલ, ઇંદ્ર ચંદ્રાદિ દીઠા દ્વાદશાંગી વરિ, ગુંથતા ટાલે રિફા; ભવિજન હાય હિદુ, દેખી પુણે ગરિધારા સુર સમકિતવંતા, જેહ રુદ્ધ મહંતા; જેહ સજજન સંતા, ટાલિયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિદન વારે દૂરંતા; જિન ઉત્તમ ગુણુતા, પદ્મને સુખ દિંતા છે સ્તવન–પ્રથમ જિસેસર પ્રણમીયે, જાસ સુગધીરે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, દ્રિાણું નયન જે ભંગારે લપટાય છે રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દેવવંદનમાલા આસ્વાદ તેહથી પ્રતિહત તેહ, માનું કઈ નવિ કરે, જગમાં તેમશું રે વાદ ારા વિગર ધેાઈ તુજ નિરમલી, કાયા કંચનવાન; નહિં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ધરે તાહરૂં રે ધ્યાનારા રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોઈ રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય છે અને શ્વાસે શ્વાસ કમલ સમો, તુજ લેકોતર વાત; દેખે ન આહાર નિહાર, ચરમચક્ષુ ધણું, એહવા તુજ અવદાત પા ચાર અતિશય મૂલથી, ઓગણીસ દેવના કીધ; કર્મ ખખ્યાથી અગ્યાર ત્રીસ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધાદા જિન ઉત્તમ ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગપદ્મવિજય કહે એહ, સમય પ્રભુ પાલજ,જિમ થાઉં અક્ષય અભંગાણા | શ્રી અજિતનાથ જિન દેવવંદન ચૈત્યવંદન-અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાને સ્વામી જિતશત્રુ વિજયા તણે નંદન શિવગામી ૧. બહોતેર લાખ પૂરવતણું, પાલ્ય જિણે આય; ગજલંછન લંછન નહિ, પ્રણમે સુરરાય પારા સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ; પાદ પદ્મતસ પ્રમીયે, જિમ લહીયે શિવગેહ છે ૩ છે થાય-વિજયા સુત વંદો, તેજથી ક્યું દિણ દ; શીતલતાએ ચંદે, ધીરતાએ ગિરિ, મુખ જિમ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પદ્ધવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૩ અરવિંદ, જાસ સેવે સૂરી; લહે પરમાણુ દ સેવના સુખ કંદ છે ૧. શ્રી સંભવનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-સાવત્થી નયરી ધણી, શ્રી સંભવનાથ જિતારિ નૃપ નંદને, ચલવે શિવ સાથ : ૧ સેનાનંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણમો મનરંગે છે ૨ | સાત લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય, તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય છે ૩ છે થાય-સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા ષડુ જીવના ત્રાતા, આપતા સુખશાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા; દુઃખ દેહગ ત્રાતા, જાસ નામે પલાતા એ છે | શ્રી અભિનંદન જિન દેવવંદન છે ચિત્યવંદન-નંદન સંવર રાયને,ચોથા અભિનંદન; કપિ લંછન વંદન કરે, ભવદુઃખ નિકંદન ના સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય; સાડાત્રણસેં ધનુષમાન, સુંદર જસ કાય . ૨. વિનિતાવાસી વંદીયે એ, આયુ લખ પંચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. ૩ દે. ૧૩ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ દવવંદનમાલા થાય-સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વા થયો હીરે જાગે, મોહને દેઈ તમાચો, પ્રભુ ગુણગણ મા, એહને ધ્યાને રા; જિનપદ સુખ સાચે, ભવ્ય પ્રાણી નિકા. ૧છે || શ્રી સુમતિનાથ જિન દેવવંદન ચિત્યવંદન-સુમતિનાથ સુëકરૂ, કેસલ્લા જસ નયરી મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી | ૧ કૌચ લંછન જિન રાજિયા, ત્રણસેં ધનુષની દેહ; ચાલીસ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ છે ૨ . સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધક તસ પદ પદ્મ સેવા થકી, લહો સુખ અવ્યાબાધ છે ૩. થાય-સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ; મેરૂ ને વલી રાઈ એર એને તુલાઈ ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ નહિં ઊણિમ કાંઈ, સેવિયે તે સદાઈ ના છે શ્રી પદ્મપ્રભ જિન દેવવંદન ચિત્યવંદન-સંબીપુર રાજિયા, ઘર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ઘનુષ અઢીશું દેહડી, સવિ કમને ટાલી ૨ પઘલંછન પરમેશ્વરૂ એ, જિનપદ પદ્મની સેવ, પદ્મવિજય કહે કીજિએ, ભવિજન સહુ નિતમેવ ૩. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૯૫ થાય-અઢીશું ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા; સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા સેવે સુર રાયા, મોક્ષનગરે સધાયા ૧છે છે શ્રી સુપાસ જિન દેવવંદન છે ચૈત્યવંદન-શ્રી સુપાસ જિણંદ પાસ, ટાલ્યો ભવ કેરે; પૃથિવી માત ઉરે જો, તે નાથ હમેરે છે ૧૫ પ્રતિષ્ઠિત સુત સુંદરુ, વાણારસી રાય વિશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય ારા ધનુષ બસં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર; પાદપક્રમે જસ રાજતો, તાર તાર ભવ તાર . ૩ થાય-સુપાસ જિન વાણી, સાંભલે જેહ પ્રાણી; હૃદયે પહેચાણી; તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણું, સૂત્રમાં જે ગુંથાણું; ષ દ્રવ્યશું જાણ, કમર પીલે જયું ઘાણી ૧૫ છે શ્રી ચંદ્રપ્રભ જિન દેવવંદન છે ચૈત્યવંદન-લક્ષ્મણે માતા જનમીયે, મહસેન જસ તાય; ઉપતિ લંછન દીપ, ચંદ્રપુરીને રાય છે ૧દશ લખ પૂરવ આઉખું,ઢસો ધનુષની દહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સનેહ | ૨ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ દેવવંદનમાલા ચંદ્રપ્રભુ જિન આઠમા એક ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીયે, મુજ પ્રભુ પાર ઉતાર છે ૩. થાય-સેવે સુરવર વૃંદા, જાસ ચરણારવિંદા; અમ જિનચંદા, ચંદ વણે સોહેંદા; મહસેન નૂપ નંદા, કાપતા દુઃખદંદા; લંછન મિષ ચંદા,પાય માનું સેવિંદાજે ૧ | શ્રી સુવિધિનાથ જિન દેવવંદના ચૈત્યવંદન-સુવિધિનાથ નવમાનમું, સુગ્રીવ જસ તાત; મગર લાંછન ચરણે નમું, રામા રૂડી માતા આયુ બે લાખ પૂરવતણું, શત ધનુષની કાય; કાકંદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય ર તે ઊત્તમ વિધિ જેહથી લડ્યો એ, તેણે સુવિધિ જિન નામનામતાં તસ પદ પદમને, લહિયે શાશ્વત ધામ છે ? થાય-નરદેવ ભાવ, જેની સારે સેવે જેહ દેવાધિદેવ,સાર જગમાં જવું મે જોતાં જગાએહવો, દેવ દીઠી ન તેહવા; સુવિધિ જિન જેવો, મોક્ષ દે તતખે છે ૧છે શ્રી શીતલનાથ જિન દેવવંદન ચૈત્યવંદન-નંદા દઢરથ નંદન,શીતલ શીતલનાથ; રાજા ભદિલપુરત, ચલવે શિવ સાથ આપા લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ, કાયા For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ પદ્ધવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૯૭ માયા ટાલીને, લલ્લા પંચમ નાણ છે ૨શ્રીવત્સ લંછન સુંદર એક પદપક્રમે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ પે ૩ છે થાય–શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી; પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી; ભવિ શિવસુખ કામી, પ્રણમયે શીશ નામી છે છે શ્રી શ્રેયાંસનાથ જિન દેવવંદના ચેત્યવંદન-શ્રીશ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય, વિષ્ણુ માતા જેહની,એંશી ધનુષ્યની કાય ના વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય; ખગી લંછન પદક જે, સિંહપુરીને રાય ૨. રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદ પદ્મને, નમતાં અવિચલ થાન છે તો થાય-વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત; પ્રભુના અવદાત, તીન ભુવનમેં વિખ્યાત; સુરપતિ સંઘાત, જસ નિકટ આયાત કરી કર્મને ઘાત; પામીયા મોક્ષ સાત ૧ | શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન છે - ચૈત્યવંદન-વાસવ વંદિત વાસુપૂજ્ય,ચંપાપુરી ઠામ; વાસુપૂજ્ય કુલ ચંદ્રમા,માતા જયાનામાના For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ દેવવંદ્યનમાલા મર્હિષ લ‘છન જિન ખારમા, સિત્તેર ધનુષ પ્રમાણ; કાયા આય વરસ વલી, મહેાંત્તેર લાખ વખાણુ રા સંધ ચતુવિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય ॥ ૩ ॥ થાય-વિશ્વના ઉપગારી, ધના આદિકારી; ધના દાતારી, કામક્રોધાદિ વારી; તાર્યાં નરનારી, દુઃખ દાહગ હારી; વાસુપૂજ્યનિહારી, જાઉં હું નિત્ય વારી ॥ ૧॥ II શ્રી વિમલનાથ જિન દેવવંદન ચૈત્યવંદન–કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર કૃતવર્મા નૃપફુલ નભે;ઉગમીયા દિનકાર ॥૧॥ લંછન રાજે વરાહનુ', સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય [સુખ સમુદાય]॥ ૨ ॥ વિમલ વિમલ પાતે થયા એ, સેવક વિમલ કરેહ; તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, સેવું ધરી સસનેહ ॥ ૩ ॥ થાય—વિમલ જિન જુહારા, પાપ સંતાપ વારે; શ્યામાં. મહારા, વિશ્વે કીતિ વિકારે; યાજન વિસ્તારા, જાસ વાણી પ્રસારા; ગુણગણ આધારે, પુણ્યના એ પ્રકારેા ॥ ૧ ॥ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન || શ્રી અનંતનાથ જિન દેવવંદના ચૈત્યવંદન-અનંત અનંત ગુણ આગર, અયોધ્યા વાસી; સિંહસેન નૃપ નંદનો, થયે પાપ નિકાસી ! ૧ સુજસા માતા જનમીયો, ત્રીશ લાખ ઉદાર; વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર | ૨ | લંછન સિંચાણા તણું એ,કાયા ધનુષ પચાસ; જિન પદ પદ્દમ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ છે ૩ થાય-અનંત અનંતનાણી, જાસ મહિમા ગવાણી; સુરનર તીરિ પ્રાણ સાંભલે જાસ વાળુ, એક વચન સમજાણ; જેહ સ્યાદ્વાદ જાણી; તર્યા તે ગુણ ખાણી, પામીયા સિદ્ધિ રાણી૧ | શ્રી ધર્મનાથ જિન દેવવંદના ચિત્યવંદન-ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજી લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત છે ૧દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુપિસ્તાલીશ; રત્નપુરીને રાજી, જગમાં જાસ જગીશા ૨ . ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદ પમ તણી સેવા કરે નિરધાર | ૩ | ન થાય-ધરમ ધરમ ઘોરી, કર્મના પાસ તેરી કેવલ શ્રી જેરી, જે ચોરે ન ચેરી; દર્શન માં છોરી, જાય ભાગ્યા સટેરીફ નમે સુરનરકેરી, તે વરે સિદ્ધિ ગોરી ૧ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ દેવવંદનમાલા | શ્રી શાંતિનાથ જિન દેવવંદના ચિત્યવંદન-શાંતિ જિનેસર સલમા, અચિરા સુત વંદે, વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો શા મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણુ હOિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણી ખાણ સારા ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચરિંસ સઠાણ વંદન પદ્મ ક્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ ૩ | થાય-વંદો જિન શાંતિ, જાસ સોવન્ન કાંતિ ટાલે ભવ ભ્રાંતિ, મેહ મિથ્યાત્વ શાંતિ, દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ ધરતા મન ખાંતિ, શેક સંતાપ વાંતિ. ૧છે દોય જિનવર નીલા, દોય છેલા સુશીલા; દેય રક્ત રંગીલા, કાઢતા કર્મ કલા; ન કરે કઈ હીલા, દેય શ્યામ સલીલા સેલ સ્વામિછ પીલા, આપ મેક્ષ લીલા છે ૨. જિનવરની; વાણી, મેહવલ્લી કૃપાણી; સૂત્રે દેવાણી; સાધુને યોગ્ય જાણ; અરથે ગુથાણી, દેવ મનુષ્ય પ્રાણી; પ્રણમે હિત આણી, મોક્ષની એ નિશાણી રે ૩ વાઘેસરી દેવી, હર્ષ હિયડે ધરેવી; જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરવી, જે નિત્ય સમરેવી, દુઃખ તેહનાં હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ એવી છે કે For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન છે શ્રી શાંતિનાથ જિન સ્તવન છે (ગરબો કોણને કેરા કે નંદજીના લાલ રે–એ દેશી) સલમા શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નંદરે, જેની સાથે સુરપતિ સેવકે અા તિરિ નર સુરસમુદાય કે છે અને એક યોજન માટે સમાય કે છે અને ૧છે તેહને પ્રભુજીની વાણી કે છે અને પરિણમે સમજે ભવિ પ્રાણી કે અમે સહુ જીવના સંશય ભાંજે કે છે અને પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે અા છે ૨ | જેને જોયણ સવાસો માન કે છે અને જે પૂર્વના રેગ તેણે થાન કે છે અને સવિ નાશ થાયે નવા નાવે કે | અ | ષડુ માસ પ્રભુ પરભાવે કે અવે મેરા જિહાં જિનજી, વિચરે રંગ કે છે અને નવિ મૂષક શલભ પતંગ કે છે અગા નવિકેઈને વયર વિરોધ કે અા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે છે અને જો નિજ પરચક્ર ને ભય નાસે કે છે અને વળી મરકી નાવે પાસ કે છે અ૦ છે પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે જે અમે જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે તે અવ છે ૫ જસ મસ્તક પૂઠે રાજે કે છે અને ભામંડલ રવિપર છાજે કે અવે છે કર્મક્ષયથી અતિશય અગીયારા કે અગાં માનું યોગ્ય સામ્રાજ્ય પરિવાર કે અવે For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ દેવવંદનમાલ.. છે ૬ કબ દેખું ભાવ એ ભાવે કે છે અને એમ હેશ ઘણી ચિત્ત આવે કે છે અને શ્રી જિન ઉત્તમ પરભાવે કે છે અને કહે પદ્મવિજય બની આવે કે | અ | ૭ | છે શ્રી કુંથુનાથ જિન દેવવંદના ચૈત્યવંદન-કુંથુનાથ કામિત દીયે, ગજપુરને રાય, સિરિ માતા ઉર અવતર્યો, સૂર નરપતિ તાય મન કાયા પાંત્રીશધનુષની, લંછન જાગ; કેવલ જ્ઞાનાદિક ગુણો, પ્રણમે ધરી રાગ છે ૨. સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય રે ૩. થાય-કુંથે જિનનાથ, જે કરે છે સનાથ; તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ એહનો તજે સાથ; ભાવલ દીયે બાથ; તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ ૧. છે શ્રી અરનાથ જિન દેવવંદના ચૈત્યવંદન-નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ; દેવિ માતા જનમીયે, ભવિજન સુખકંદ છે ? છે લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીશ; સહસ ચોરશી વરષનું, આય જાસ જગીશ ને ૨ અરુજ અજર અર જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ; તસ પદ પદ્દમ આલંબતાં, લહીયે પદ નિરવાણ રે ૩/ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ પદ્ધવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૦૩ થાય–અર જિનવર રાયા, જેહની દેવી માયા સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયાસમવસરણ વિરચાયા, ઇંદ્ર ઇંદ્રાણી ગાયા. ૧ છે શ્રી મલિનાથ જિન દેવવંદના ચૈત્યવંદન-મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી ઘા તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય, લંછન કલશ મંગલકરૂ, નિર્મમ નિરમાય પારા વરસ પંચાવન સાહસનું એ, જિનવર ઉત્તમ આય; પદમ વિજય કહે તેહને, નમતાં શિવસુખ થાયારૂા. થાય- મલિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે; ઇંદ્રિય ગણું દમિય, આણ જિનની ન કમીયે; ભવમાં નવિ ભમિયે, સર્વ પરભાવ વમીયે; જિન ગુણમાં રમી, કર્મ મલ સર્વ ધમીયે છે ૧ | શ્રી મુનિસુવત જિન દેવવંદના ચૈત્યવંદન-મુનિસુવ્રત જિન વીશમા, કછપનું લંછન; પદ્દમા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન . રાજગૃહી નયરી ધણું, વીશ ધનુષ શરીર કર્મ નિકા For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ દેવવંદનમાલા ચિત રેણુ વ્રજ, ઉદામ સમીર | ૨ | ત્રીસ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર; પદ્મવિજય કહે, શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર રે ૩ છે થાય-મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે; સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે; દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે; જઈ વસે સિદ્ધિ પામે છે | શ્રી નેમિનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-મિથિલા નયરી રાજી, વમા સુત સાચે; વિજયરાય સુત છોડીને, અવર મત મા ( ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ; નમિ જિનવરનું હતું, ગુણ ગણ મણિગેહ મારા દશ હજાર વરસતણુએ, પાલ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય રે થય–નમિયે નમિ નેહ, પુણ્ય થાયે ક્યું દેહ; અઘ સમુદય જેહ, તે રહે નહી રેહ; લહે કેવલ તે; સેવના કાર્ય એહ; લહે શિવપુર ગેહ, કર્મને આણી છેહ છે ૧છે શ્રી નેમિનાથ જિન દેવવંદના ચૈત્યવંદન-નેમિનાથ બાવીશમાં, શિવદેવી માય; સમુદ્રવિજય પૃથિવીપતિ જે પ્રભુના તાયાના દશહ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પદ્ધવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૦૫ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર | ૨. સૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન. જિન ઉત્તમ પદ પદમને, નમતાં અવિચલ ઠાણા ૩. થાય-રાજુલ વર નારી,રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી. કેવલશ્રી સારી, પામીયા ઘાતિ વારી મેશા ત્રણ જ્ઞાન સંયુત્તા, માતની કુખે હુંતા; જનમે. પુરુહંતા, આવી સેવા કરંતા; અનુક્રમે વ્રત કરંતા, પંચ સમિતિ ધરંતા; મહિયલ વિચરંતા, કેવલી વરંતા રા સવિ સુરવર આવે,ભાવના ચિત્ત લાવે; ત્રિગડું સોહાવે, દેવઈદો બનાવે; સિહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે તિહાં જિનવર આવે,તત્તવાણી સુવે કી શાસન સુરી સારી અંબિકા નામ ધારી જે સમકિતિ નર નારી, પાપ સંતાપ વારી: પ્રભુ સેવાકારી, જાપ જપીયે સવારી, સંઘ દુરિત નિવારી, પદમને જેહ પ્યારી ૪ || શ્રી નેમિનાથ જિન સ્તવન છે (આ જમાઈ પ્રાહુણા, જયવંતા-એ દેશી) - નિરખેનેમિનિણંદને, અરિહંતાજીરાજિમતી ૧. ઇદ્રો. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ २०१ દેવવંદનમાલા કર્યો ત્યાગ, ભગવંતા, બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો છે છે અરિંગ અનુક્રમે થયા વીતરાગ ભગવાલા ચામરચક સિંહાસન છે અરિ૦ છે પાદપીઠ સંયુક્ત છે ભગવે છત્ર ચાલે આકાશમાં અરિ દેવ દુદુભિ વર ઉત્ત ભગાવો ૨ સહસ જોયણ વ્રજ સેહતે ને અરિ૦ છે પ્રભુ આગલ ચાલંત છે ભગવે છે કનક કમલ નવ ઉપરે છે અરિ૦ મે વિચરે પાય ઠવંત છે ભગવે પર ચાર મુખે દીયે દેશના છે અરિ૦ ત્રણ ગઢ ઝાકઝમાળ છે ભગવે છે કે રામ શ્મશ્ર નખાશે અરિને વાધે નહિં કોઈકાલ છે ભગવ ૪ કાંટા પણ ઉંધા હોય છે અરિએ પંચ વિષય અનુકલ છે ભગવે છે ષડુ ઋતુ સમકાલે ફ ાઅરિને વાયુ નહિ પ્રતિકૂલ છે ભગળ પા પાણી સુગંધ સુર કુસુમની છે અરિટ છે વૃષ્ટિ હોય સુરસાલો ભગત | પંખી દીયે સુપ્રદક્ષિણા અરિયા વૃક્ષનમે અસરલાભગ માદા જિન ઉત્તમ પદ પદ્મની એ અરિ૦ મે સેવ કરે સુરકડીભગવચાર નિકાયના જઘન્યથી ાઅરિત્ર પા ચૈત્યવૃક્ષ તેમ જોડી છે ભગવે છે ૭ | શ્રી પાર્શ્વનાથ જિન દેવવંદન છે ચિત્યવંદન-આશ પૂરે પ્રભુ પાસજી,ગાડે ભવ પાસ; For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ પદ્ધવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૭ વામા માત જનમીયા, અહિલંછન જાસાશા અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા ! કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આયા રા એક સો વરસનું આખું એ, પાળી પાસ કુમાર; પદ્મ કહે મુકતે ગયા, નમતાં સુખ નિરધાર રે ૩ છે ય-શ્રી પાસ જિમુંદા, મુખ પૂનમ ચંદા; પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઈંદા; લંછન નાગિંદા, જાસ પાયે સર્વદા સેવે ગુણ વૃંદા, જેહથી સુખકંદા છેલા જનમથી વર ચાર, કર્મ ના અગ્યાર; આગશીશ નિરધાર, દેવે કીધા ઉદાર, સવિ ચોત્રીસ ધાર, પુણ્યના એ પ્રકાર; નમિયે નરનાર, જેમ સંસાર પાર . ર એકાદશ અંગા, તેમ બારે ઉવંગા; ષટ છેદ સુગંગા, મૂલ ચારે સુરંગા દશ પઈન સુસંગા, સાંભલો થઈ એકંગા, અનુયોગ બહુભંગ, નંદીસૂત્ર પ્રસંગા ારા પાસે યક્ષ પાસે, નિત્ય કરતો નિવાસો; અડતાલીશ જાસો, સહસ પરિવાર ખાસ; સહુએ પ્રભુ દાસે, માગતા મેક્ષ વાસે; કહે પદમ નિકાસે, વિધ્ધના વૃંદ પાસો જ છે For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ દેવવંદનમાલા || શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન છે . (મહારા પાસજી રે લે–એ દેશી) જિનજી તેવીસમો જિન પાસ, આશમુજ પૂરે લે માહરા નાથજી રે લોજિનહિ ભવ પરભવ દરખ, દોહગ સવિ ચરવે રે લેશે માહ૦ છે જિનજી આઠ પ્રાતિહાર્યાશું, જગમાં તું જયેરે લેશે માહો જિનજી તાહરા વૃક્ષ અશોકથી, શેક દૂરે ગયો રે લે છે માહ૦ લા જિનજી જાનું પ્રમાણ ગીર્વાણ, કુસુમ વૃષ્ટિ કરે રે લે છે માત્ર છે જિનજી દિવ્ય ધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લોલ ! માહ૦ છે જિનજી ચામર કેરી હાર, ચલંતી એમ કહે રે લે છે માત્ર છે જિનજી જે નમે અમર પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લે છે માહ૦ મે ૨ એ જિનપાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિયે રે લે છે માત્ર છે જિન તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લોલ માહ જિનજી ભામંડલ શિર પૂછે, સૂર્ય પરે તપે રે લે છે માહ૦ | જિનજી નિરખી હરખે જેહ, તેહનાં પાતક ખપે રે લે માહ૦ પાસા જિન દેવદુંદુભિને નાદ, ગંભિર ગાજે ઘણા રેલે માહો જિનજી ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિપણે રેલો માહલા જિનજી For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ પદ્રવિજયજી વિરચિત ચોમાસી દેવવંદન ૨૦૯ એ ઠકુરાઈ તુજ કે બીજે નવિ ઘટે રે લો માહો જિનાજી રાગ દ્વેષી દેવી કે, તે ભવમાં અડે રે લે છે માહ૦ ૪ જિનજી પૂજક નિદક દોય કે, તાહરે સમપણે રે લો માહોપા જિનજીકમઠ ધરણપતિ ઉપર, સમ ચિત્ત ગણે રે લો . માહદવા જિનજી પણ ઉત્તમ તુજ પાદ, પદમ સેવા કરે રેલો છે માહ૦ છે જિનજી તેહ સ્વભાવે કે, ભવસાયર તરે રેલો છે માહ૦ ૩ ૭ | શ્રી વર્ધમાન સ્વામી દેવવંદન છે ચૈત્યવંદન-સિદ્ધારથ સુત નંદિયે, ત્રિશલાનો જાછે; ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે શા મૃગપતિ લંછલ પાઉલે, સાત હાથની કાયા; બહોત્તર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા ારા ખિમાવિજય જિનરાયના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત છે ! થય-મહાવીર સિંદા, રાય સિદ્ધાર્થનંદા; લંછન મૃગંદા, જાસ પાયે સેહંદાસુરનર વરે ઇંદા, નિત્ય સેવા કરંદા; ટાલે ભવસંદા, સુખ આપે અમદા Rા અડ જિનવર માતા, મોક્ષમાં સુખ શાતા; અડ જિનની (જનની) ખ્યાતા, સ્વર્ગ ત્રીજે આખ્યાતા; અડ જિનપ જનેતા, નાક માહેંદ્ર યાતા; સવિ જિનદે. ૧૪ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ દેવવંદનમાલા :વર નેતા, શાશ્વતાં સુત દેતા મારા મલી નેમિ પાસ, આદિ અમ ખાસ કરી એક ઉપવાસ, વાસુપૂજ્ય સુવાસ; શેષ છ૯ સુવિલાસ, કેવલજ્ઞાન જાસ; કરે વાણું પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ પામ્યા જિનવર જગદીશ, જાસ મહટી જગીશ નહિં રાગ ને રીશ, નામીયે તાસ શીશ; માતંગ સુર ઈશ, સેવતે રાતી દિસ; ગુરૂ ઉત્તમ અધીશ; પદ્મ ભાંખે સુશિષ ૪ | શ્રી વર્તમાન જિન સ્તવન છે શાસન નાયક શિવસુખ દાયક જિનપતિ મારા લાલ પાયક જાસ સુરાસુર ચરણે નરપતિ છે મારા સાયક કંદર્પ કેરાં જેણે નવિ ચિત્ત ધર્યા છે મારાટ ઢાયક પાતક વૃંદ ચરણ અંગીક્ય છે મારા લાક્ષાયિકભાવે કેવલ-જ્ઞાનદર્શન ધરે છે મારા જ્ઞાયક કાલકના ભાવશું વિસ્તરે છે મારા ઘાયક ઘાસિકમ મર્મની આપદા મારા લાયક અતિશય પ્રાતિહાર્યની સંપદા મારા. મારા કારક ષક થયાં તુજ કે, આતમ તત્ત્વમાં મારા ધારક ગુણ સમુદાય સયલ એકત્વમાં છે મારા છે નારક નર તિરિ દેવ ભમણથી હું થશે મારા કારક જેહ વિભાવ તેણે વિપરીત ભયો મારામારા તારક For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ પદ્રવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૧૧ તું ભવિ [સવિ] જીવને સમરથ મેં લહ્યો છે મારા ઠારક કરુણારસથી ક્રાધાનલ દહ્યો છે મારા વાચક જેહ ઉપાધિ અનાદિની સહચરી છે મારા કારક જિન ગુણ અદ્ધિ સેવકને બરાબર છે મારા એક વાણી એવી સાંભળી જિન આગમ તણી | મારા૦ છે જાણી ઉત્તમ આશ ધરી મનમાં ઘણી મારા ખાણ ગુણની તુજ પદ પદ્મની ચાકરી રે મારા છે આણ હૈયડે હેજ કરૂં નિજ પદ કરી છે મારા પાપા પછી જયવીયરાય પૂરા કહેવા. શ્રી શાશ્વતા અશાશ્વત જિન દેવવંદના ચિત્યવંદન-કોડી સાત ને લાખ બેહોત્તેર વખાણું, ભુવનપતિ ચિત્ય સંખ્યા પ્રમાણું; એંશી સો જિનબિંબ એક ચિત્ય ઠામે, નમો સાસય જિનવરા મેક્ષ કામે પકડી તેરશે ને નેવ્યાશી વખાણે, સાઠ લાખ ઉપર સવિ બિંબ જાણે અસંખ્યાત વ્યંતર તણું નગર નામે છે નવો ૨ | અસંખ્યાત તિહાં ચૈત્ય તેમ જ્યોતિષીયે, બિંબ એકશત એંશી ભાંખ્યાં ઋષિયે નમે તે મહા (ઋદ્ધિ) સિદ્ધિ નવનિધિ પામે છે નવો ૩છે વલી બાર દેવકમાં ચૈત્ય સાર, રૈવેયક નવ માંહિ દેહરાં ઉદાર; તિમ અનુત્તરે દેખીને For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ દેવવંદનમાલા મ પડે ભામે છે નમે છે અને ચેરાશી લખ તેમ સત્તાણું સહસ્સા, ઉપર ત્રેવીશ ચૈત્ય શોભાયે સરસા; હવે બિંબ સંખ્યા કહું તેહ ધામે છે નમોટાપા સે કેડી ને બાવન કેડી જાણે, ચરાણું લખ સહસ ચૌઆલ આણો; સય સાત ને સાઠ ઉપરે પ્રકામે નમેવાડા મેરૂ રાજધાની ગજદંત સાર, જમક ચિત્ર વિચિત્ર કાંચન વખાર; ઈબ્યુકાર ને વર્ષધર નામ ઠામે છે નમો ૭ વલી દીર્ધ વૈતાઢયને વૃત્ત જેહ, બૂ આદિ વૃક્ષે દિશા ગજ છે તેહ, કુંડ મહાનંદી દ્રહ પ્રમુખ ચૈત્ય ગ્રામે નમો . ૮. માનુષોત્તર નગવરે જેહ ચિત્ય, નંદીસર સુચક કુડલ છે પવિત્ત, તિર્થીલેકમાં ચૈત્ય નમિયે સુકામે છે નમો | ૯ પ્રભુ ઋષભ ચંદ્રાનન વારિણ, વલિ વધે. માનાભિધે ચાર શ્રેણએ શાશ્વતા બિંબ સવિચાર નામે નમો ને ૧૦ છે સવિ કેડિ સંય પન્નર બાયાલધાર,અદ્દાવન લખ સહસ છીશ સાર એંશી જોઈષ વણ વિના સિદ્ધિ પામે છેનમો ૧૧ છે અશાશ્વત જિનવર નમે પ્રેમ આણી, કેમ ભાંખિયે તે જાણી અજાણી; બહુતીર્થને ઠામે બહુ ગામ ગામે નમો ૧૨ એમ જિન પ્રણમીજે, મેહ નૃપને દમીજે; ભવ ભવ ન ભમીજે; પાપ સર્વે ગમીજે; For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૧૩ પરભાવ વમી છે, જે પ્રભુ અમીજે; પદ્મવિજય નમીજે, આત્મતત્ત્વ રમીજે | નમો ૧૩ | અહીં અંકિચિ૦ નમુત્થણું કહીને એક લોગસ્સને કાઉસગ્ગ “ચંદે, નિમ્મલયરા, સુધી કરે. એક જણે કાઉસ્સગ પારી ચાર થેયે કહેવી તે આ પ્રમાણે – થાય–ષભ ચંદ્રાનન વંદનકીજે,વારિણદુઃખ વારે જી; વર્ધમાન જિનવર વલી પ્રણોશાશ્વતનામ એ ચારે જી; ભરતાદિક ક્ષેત્રે મલી હવે, ચાર નામ ચિત્ત ધારે છે, તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારે છ ૧ છે ઊર્વ અધો તિછ લોકે થઈ, કેડિ પરસેં જાણે જ છે ઉપર કેડિ બહેતાલીશ પ્રણો, અડવન લખ મન આણે જી; છવીસ સહસ અસી તે ઉપરે બિંબ તણો પરિમાણો જી, અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહાણે જ રા રાયપણી જીવાભિગમે, ભગવતી સૂત્રે ભાખી છે; જંબુદ્વિપ પન્નત્તિ ઠાણુગે, વિવરીને ઘણું દાખી છે, - વલી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખી જી; તે જિનપ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી જીપરા એ જિનપૂજાથી આરાધક ઈશાન ઈંદ્ર કહાયાજી; તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણ સમુદાયાજી, નંદીશ્વર અલઈ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ . ૨૧૪ દેવવંદનમાલા મહોત્સવ, કરે અતિ હર્ષભરાયા છે, જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા છે. જો અહીંયાં મોટી શાંતિ એક જણે કહેવી અને બીજા સવ કાઉસગમાં સાંભળે. શાંતિ પૂર્ણ થયા બાદ પારીને પ્રગટ એક લેગસ્સ પૂર્ણ કહે, પછી બેસીને સર્વ જણ તેર નવકાર ગણે. ત્યાર પછી ખમાસમણ પૂર્વક “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુંડરીક ગણધરાય નમોનમઃ' એ પાઠ તેર વખત સર્વ જેને એ કહે પછી પાંચ તીર્થનાં પાંચ સ્તવન કહેવાં તે આ પ્રમાણે – શ્રી તીર્થાધિરાજશગુંજ્યગિરિવરરતવના (જસોદા માવડીએ દેશી) જાત્રા નવાણું કરીયે વિમલગિરિ છે જાવ છે એ આંકણી પૂરવ નવાણું વાર શેત્રુંજયગિરિ, ઋષભ જિણંદ સમાસરિયે વિમળ છે ૧કેડિ સહસ ભવ પાતિક ગુટે, શેત્રુંજય સાહમાં ડગ ભરિયે વિમગારા સાત છ દોય અદ્મ તપસ્યા, કરી ચઢીયે ગિરવરિયે વિમળ છે ૩પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીયે વિમય છે જો પાપી અભવિ નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરિયે વિમ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ પદ્વવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૧૫ છે પ છે ભુંઈ સંથારો ને નારી તણો સંગ, દૂર થકી પરિહરીયે પવિમળાદા સચિત પરિહારી ને એકલ આહારી, ગુરૂ સાથે પદપ ચરિયે છે વિમળ ૭૫ પરિક્રમણ દયવિાધશું કરીયે,પા૫ ૫ડલવિખરીયે છે વિમળ શાતા કલિકાલે એ તીરથ મોટું, પ્રહણ જેમ ભરદરિયે ! વિમા ઉત્તમ એ ગિરિવર સેવંતાં, પદ્મ કહે ભવ તરિયે ૫ ૧૦ છે || શ્રી ગિરનાર ગિરિવરનું સ્તવન છે (માહારા વાલાજીએ દેશી) તેરણથી રથ ફેરી ચાલ્યા કંત રે, પ્રીતમજીએ આઠ ભવની પ્રીતડી ત્રોડી તંત મહારા પ્રીતમજી નવમે ભવ પણ નેહ ન આણે મુઝરે છે પ્રીત છે તે શું કારણ એટલે આવવું તુજ છે મહા એક પિકાર સુણી તિર્યંચનો એમ પ્રીત મૂકે અબલા રોતી પ્રભુજી કેમ છે મહા ષડુ જીવના રખવાલમાં શિરદાર રે પ્રીત છે તે કેમ વિલવતી સ્વામી મૂકે નારી છે મહાવરા શિવવધુ કેરૂં એહવું કહેવું રૂપ રે પ્રીત છે મુઝ મૂકીને ચિત્તમાં ધરી જિન ભૂપ મહાગા જિન” લીયે સહસાવનમાં વ્રતભાર રે છે પ્રીત ને ઘાતિ કરમ ખપાવીને નિરધાર છે મહા પરા કેવલ અદ્ધિ અનંતી પ્રગટ કીધ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા રેપ્રીતને જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીધી મહા છે જે પ્રભુજીએ કીધું કરવું તેહ રે પ્રીત છે એમ કહી વ્રતધર થઈ પ્રભુ પાસે જેહો મહાય કા પ્રભુ પહેલાં નિજ શેક્યનું જેવા રૂપરે છે પ્રીત કેવલજ્ઞાન લહી થઈ સિદ્ધ સરૂપ છે મહા | શિવવધુ વરીયા જિનવર ઉત્તમ નેમ રે છે પ્રીત છે પદ્મ કહે પ્રભુ રાખ્યો અવિચલ પ્રેમ છે મહા છે પ છે શ્રી અર્બુદગિરિવરનું સ્તવન છે (કેય લે પરવત ધુલે રે લે-એ દેશી) - આબુ અચલ રેલિઆમણે રે લે,દેલવાડે મનેહાર; સુખકારી રે, વાદ લીયે જે સ્વર્ગફુરે લો, એ આંકણી)બાર પાદશાહ વશકીયા રે લ,વિમલ મંત્રીસર સાર ાસુમા તેણે પ્રાસાદ નિપાઈ રે , કષભજી જગદાધાર બલિહારી રે. ૨ આબુ છે તેહ ચૈત્યમાં જિનવરૂપે લે,આઠશે ને છોંતેરાસુખ જેહ દીઠે પ્રભુ સાંભરે રે લે, મોહ કર્યો જેણે જેબલિ. | આબુ પરા દ્રવ્ય ભરી ધરતી મવી રે લે, લીધી દેઉલ કાજ છે સુખ ચૈત્ય તિહાં મંડાવી લો, લેવા શિવપુર રાજા બલિ આબુક પર શું For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિજયજી વિરચિત ચોમાસી દેવવંદન ૨૧૭ કારીગરા રે લે, દીવી-ધરા પ્રત્યેક સુખ છે તેમ મર્દનકારક વલી રેલે, વસ્તુપાલ એ વિવેક બલિ છે આબુ છે ૫ | કેરણ છેરણી તિહાં કરી લે, દીઠેબને તે વાત સુખો પણ નવિ જાયે મુખે કહી રે લે, સુર ગુરૂ સમ વિખ્યાત છે બલિ છે આબુ છે ૬. ત્રણે વરસે નીપજે રે લે, તે પ્રાસાદ ઉત્તગ સુખ બારકેડી ગેપન લક્ષ ને રેલે, ખરચ્યા દ્રવ્ય ઉછરંગ છે બલિ૦ | આબુ છે ૭દેરાણી જેઠાણીના ગોખલા રે લે, દેખતાં હરખ તે થાય છે સુખ લાખ અઢાર ખરચીયા રે લે, ધન્ય ધન્ય એહની માયા બલિ એ આબુ. ૮૧ મૂલ નાયક નેમીશ્વર રેલે, જન્મ થકી બ્રહ્મચાર માસુખો નિજ સત્તા રમણ થયો રે લો, ગુણ અનંત આધાર છે બલિયા આબુ ચારોં ને અડસઠ ભલા રે લે, જિનવર બિંબ વિશાલ સુખો આજ ભલે ભેટીયા રે લે, પાપ ગયાં પાયાલ છે બલિ છે આબુવાલા 2ષભ ધાતુમયી દેહરે રે લો; એકસો પિસ્તાલીસ બિંબ છે સુખ૦ છે ચૌમુખ ચૈત્ય જુહારીયે રે લે, મરૂધરમાં જેમ અંબ છે બલિવા માં આવ્યુ છે ૧૧ ' બાણું કાઉસ્સગ્ગીઆ તેહમાં રે લો, અગન્યાસી જિનરાયા સુર અચલગઢે બહુ જિનવ રે, વંદું For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ દેવવંદનમાલા તેના પાય | બલિ આબુ છે ૧૨ એ ધાતુમયી પરમેશ્વરારે લે, અદ્દભુત જાસસ્વરૂપાસુના ચૌમુખ મુખ્ય જિન વંદતાં રે લે, થાયે નિજ ગુણ ભૂપો બલિ. | આબુ | ૧૩ . અઢારશે ને અઢારમાં રે લે, ચૈતરવદી ત્રીજ દિન સુત્રાપાલણપુરના સંઘશું રે લે, પ્રણમી થયે ધન ધન્ય બલિ આબુદ છે છે ૧૪ તિમ શાંતિ જગદીશરૂ રે લે, યાત્રા કરી અદૂભૂત સુત્રો જે દેખી જિન સાંભરે રે લે, સેવા કરે પુરુહૂત બલિ આબુ છે ૧૫ મે એમ જાણી આબુતણી રેલે, જાત્રા કરશેજેહાસો જિન ઉત્તમ પદ પામશે રે લે, પદ્મવિજય કહે તેહ. બલિ આબુ મે ૧૬ | શ્રી અષ્ટાપદ ગિરિવર સ્તવન છે અષ્ટાપદ અરિહંતજી મ્હારા વહાલાજી રે,આદીશ્વર અવધારે નમીયે નેહશું છે મહા દશહજાર મુદિશું છે મહાવ છે વરિયા શિવવધુ સાર છે નમીયે મા ભરત ભૂપ ભાવે કર્યો હાથે ચઉમુખ ચૈત્ય ઉદારાના જિનવર વીશે જિહાંહા થાપ્યાં અતિ મને હાર આ નારા વરણ પ્રમાણે બીરાજતા મહા લંછન ને અલંકાર | નો સમ નાસાયે શોભતા મહાગા ચહું દિશે ચાર પ્રકાર છે નારા For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ પદ્રવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૧૯ મંદોદરી રાવણ તિહાં હા નાટક કરતાં વિચાલ માનવા ત્રટી તાંત તવ રાવણે હાવ નિજ કર વીણા તતકાલ રે ના ૪ કરી બજાવી તિણે સમે હાર છે પણ નવિ ગોયું તે તાન છે નવ | તીર્થંકર પદ. બાંધીયું હારે અદભુત ભાવશું ગાન નાપા નિજ લધે ગૌતમ ગુરૂ છે મહારાજે કરવા આવ્યા તે જાત્ર છે નવ છે જગચિતામણિ તિહાં કર્યું છે હાવ છે તાપસ બેધ વિખ્યાતા ના માદા એ ગિરિ મહિમા મોટકા મહાવ છે તેણે પામે જે સિદ્ધિા ન છે જે નિજ લબ્ધ જિન નમે મહા પામે શાશ્વત ઋદ્ધિ છે નાણા પઘવિજય કહે એહના હાથે કેતાં કરું રે વખાણા ના વીર સ્વમુખે વરણવ્યો વ્હાછે નમતાં કેડી કલ્યાણ મે નમીયે નેહશું મહારા વાલાજી રે માટે છે અથશ્રી સમેતશિખરજીનું સ્તવન છે (કીડા કરી આવી-એ દેશી) સમેતશિખર જિન વંદિયે, મોટું તીરથ એહ રે, પાર પમાડે ભવતણે, તીરથ કહીયે તેહરાસમેતવા અછતથી સુમતિ જિર્ણદલગે, સહસ મુનિ પરિવાર રે; પામભ શિવસુખ વર્યા, ત્રણશે અડ અણગાર રાસમેતા ર છે પાંચશે મુનિ પરિવારશું, શ્રી સુપાસ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ દેવવંદનમાલા નિણંદ રે ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસમુસુિંદર છે સમેતારા છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સિદ્ધા રે; સાત સહસશું ચૌદમા; નિજકાર્ય વર કીધા રે સમેતડકા એકસો આઠમું ધર્મજી, નવશે શું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસશું સાચે શિવપુર સાથ રે. સમેત છે પા મલ્લિનાથ શત પાંચશું, મુનિ નમી એક હજાર રે; તેત્રીસ મુનિ યુતિ પાસજી, વરીયા શિવ સુખ સાર રે માદા સત્તાવીશ સહસ ત્રણસેં, ઊપરે ઓગણપચાસરે જિન પરિકર બીજા કેઈ પામ્યા શિવપુર વાસ કરે છે સમેત એ વિશે જિન એણે ગિરે, સિદ્ધયા અણસર લેઈ રે, પદ્મવિજય કહે પ્રણમીયે પાસ સામાલનું ચેઈ રેવા esserer | ઇતિ શ્રી પંડિત પ્રકાંડમુનિવરો પદ્યવિજયગણિ છે વિરચિત ચૌમાસી દેવવંદન સંપૂર્ણ. Userske For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૨૨૧ મુનિવર્ય શ્રી દાનવિજ્યજીકૃત છે ચેત્રી પૂનમનાં દેવવંદન વિધિ-પ્રથમ ચૌમુખ પ્રતિમા સ્થાપી સ્નાત્ર ભણાવવું.. પછી પ્રભુને દશ તિલક કરવાં, ફૂલના હાર દશ ચઢાવવા, દશ વખત અગરબત્તી ઉખેવવી, દશ વખત ચામર વિંઝવા, દશ દિવેટને દિ કરે, પછી દશ વખત ઘંટ વગાડ, રેખાના સાથિયા દશ કરવા, ને સાથિયાની ઉપર દશ. બદામે મૂકવી, ચૌમુખજીને ચાર પાસે ચાર શ્રીફલ મૂકવાં, અખીયાણું ગધૂમ શેર ત્રણ મૂકવું, તેની ઉપર એક શ્રીફલ. મૂકવું, નૈવેદ્ય મધ્યે સર્વે જાતિનાં પક્વાન્ન દશ મૂકવાં, પછી જે જે જાતિનાં ફલ મલે તે તે સર્વ જાતિનાં દશ ફલ મૂકવાં, પરંતુ તે સર્વ ફલ ઉત્તમ જાતિના લેવા, પછી દેવવાંચીએ. | દેવવંદનને પ્રથમ જોડે છે વિધિ-પ્રથમ ઈરિયાવાહિ પડિકકમી એક લેગસને. કાઉસગ્ગ કરી પાર પછી પ્રગટ લેગસ કહીને ચૈત્યવંદન કરીયે, તે આ પ્રમાણે– છે પ્રથમ ચૈત્યવંદન છે નાભિ નરેસર વંશચંદ, મરુદેવા માત,સુર રમણ. રમણીય જાસ,ગાયે અવદાતા કંચનવર્ણ સમાન કાંતિ, "કમનીય શરીર સુંદર;ગુણગણ પૂર્ણ,ભવ્ય-જન મન તરકીર,આદીશ્વર પ્રભુ પ્રણમયે એમણુત સુરાસુર ૧. સુંદર. ૨. પિપટ. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ દેવવંદનમાલા વૃદ મન મોરે મુખ દેખતાં દાન મિટે દુઃખ દંદા પછી નમુત્થણે અડધા વીયરાય કહેવા પછી બીજું ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે – દ્વિતીય ચૈત્યવંદન પૂર્ણ ચંદ્ર ઉપમાન જાસ, વદનાબુજ દીઠે ભવ ભવ સંચિત પાપ તાપ, તે સઘલાં નીઠે, ભવિજન નયન ચકેર (ચક્ર) ચંદ્ર, તવ હરખિત થાય અંધકાર અને જ્ઞાન તિમ, નિર્વિષયી જાય; સમતા શીતલતા વાધે -એ, પૂર્ણ તિ પરકાશઅષભદેવ જિન સેવતા, - દાન અધિક ઉલ્લાસ પછી અંકિંચિનમુત્થણું, અરિહંત ચેઈયાણું વિગેરે કહી અનુક્રમે થયો કહેવી તે આ પ્રમાણે– છે પ્રથમ થાય જેડે છે સિરિ શત્રુંજય ગિરિ મંડણ દુઃખ દેહગ દુરિય વિહંડણ,ચૈત્રી પૂનમે સિરિ રિસહસ, પૂજે પુંડરીક ગણિ સુંદરુના અતીત અનામત વર્તમાન, જિનવર આવી અનંત તાન ચૈત્રી પૂનમ દિવસ સમોસર્યા, તે ધ્યાયી મુક્તિ વધુ વર્યા૨ વિમલાચલ મહિમા ૧૦ હર્ષ પામે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૨૨૦ ભાખિયો, જિનવર ગણધર તિહાં દાખીયે તે આગમ સમરોધરિય ભાવ,દુસ્તર ભવસાગર સાર નાવાયા ચક્કસરી દેવી સુરવરા, જિનવર પય સેવે હિતકરા; વિમલાચલ ગિરિ રખવાલિકા, વરદાન દેજે ગુણ માલિકા છે ૪ પછી નમુત્થણે અરિહંત ચેઈયાણું વિગેરે કહી પૂર્વની માફક ચાર થેયે કહેવી. છે થાય જોડે બીજે છે વિમલાચલ ભૂષણ, ઋષભજિનેશ્વર દેવ, તસ આણ લહીને, ઋષભસેન ગણ દેવ, તે તીરથ મંડપ, [તીરેથમાં મુખ્ય] પરણી શિવ વહુ સાર; ચૈત્રી પૂનમદિન, આણી હર્ષ અપાર વિમલાચલ મહિમા, જિનવર કેડી અનંત; ઉપદેશે પંડિત, પરિષદ માંહિ અનંત, તે જિનવર દેજે, મંગલમાલા રુદ્ધિ ચૈત્રી પૂનમ તપ, આરાધકને સિદ્ધિ ૨ | અષ્ટાપદ પમુહા, તીરથ કાડી અને તેમાં એ રાજા, એમ કહે આગમ છેક; તે આગમ નિસુણે,આણી હૃદય વિવેક; ચૈત્રી પૂનમદિન, જિમ હોય પૂણ્ય વિવેક છેવા ચ સરી દેવી, જિનશાસન રખવાલી, સિહાસન બેઠી, - સિહલકી લટકાલી; ચેત્રી પૂનમ તપ, વિન હરજે માય; શ્રી વિજય રાજસૂરિ, દાન માન વરદાય કા For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ દેવવંદનમાલ = == = પછી નમુત્થણે જાવંતિ ચેઈઆઈ. કહી ખમાસમણ દઈ, જાવંત કવિસહુ નમેહત કહી સ્તવન કહીયે તે નીચે મુજબ– || શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે - (એકવીશાની દેશી) સુખકારી રે, સિદ્ધાચલ ગુણ હરેભવિ પ્રમો. રે; હૃદય ધરી બહુ નેહરે છે ગુટકા બહુ નેહ આણું એક જાણી, સકલ તીરથ સેહરેશ્રી ઝષભદેવ નિણંદ, પૂછ, પૂર્વ સવિ દુષ્કૃત હરે; અસુર સુર મુનિરાજ કિન્નર, જાસ દરસન હિલસે; જેહનું ફરસન કરી ભવિજન, મુગતિ સુખમાં ઉલસાલા ઢાલ આદીશ્વર રે, વિહરતા જગમાંહિ રે, સિદ્ધાચલ રે, આવી સાસર્યા ત્યાંહિરે માત્રુટક ત્યાંહિ ગણધર પુંડરીકને, ભુવન ગુરુ એમ ઉપદિસેતુમ નામથી એ તીર્થ કેરો અધિક મહિમા વધશે, કમ સવિ તેડી મેહ મોડી, લહી કેવલ નાણ રે; ચેત્રી પૂનમ દિવસે ઇણ ગિરિ, પામશે નિર્વાણ રે પાટાલ છે ઈમ નિયુણિરે, શ્રી ગણધર પુંડરિક રે, ભવજલથી રે, અલખું જિમ પંડરીક રે ગુટકા પુંડરીક પરે જે ભય ન પામે પરિસહ ઉપસર્ગથી; ક્રોધ ને મદ માન માયા, જાસ ચિત્ત રતિ નથી;પંચ કેડિ મુનિવર સંધાતે તિહાં અણુસણું ૧. કમળ ૨. સિંહ. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ચૈત્રી પૂનમનાં દેવવંદન ઉચ્ચરે અડકર્મ જાલી દષટાલી,સિદ્ધ મંદિર અનુસરેરાઢાલ છે તે દિનથી રે એ ગિરિનું અતિ ત્રાદ્ધિ રેપુંડરીક અતિ રે, નામ થયું (સુ) પ્રસિદ્ધ રે પાત્રુટકા સુપ્રસિદ્ધ મહિમા ચૈત્રી પૂનમ, દિને જેહનો જાણીયે; બહુ ભાવ આણી સાર જાણી,સુગુણ જાસ વખાણીયે; દશ વીશ ત્રીશ ચાલીશ ને, પચાસ પુપની માલ રે લોગસ્સ તે તો કાઉસગ્ગ થઈ,નમુક્કાર રસાલ રેડા ઢાલ છે ફલ તેતા રે, હોય તેની પ્રદક્ષિણા; ચૈત્રી પૂજા રે. ઈણિ વિધ કીજે વિચક્ષણ છે ગુટક છે વિચક્ષણ જિનરાજ પૂજી,પુંડરીક હિયડે ઘરને શત્રુંજય ગિરિવર આદિ જિનવર,નમી ભવસાયર તરઈમ ચૈત્રી પૂનમ તણો ઓચ્છવ, જે કરે ભવિ લય રે શ્રી વિજયરાજસૂરદ વિનયી, દાન શિવસુખ હાય રે દા પછી જ્યવયરાય આભવમખેડા સુધી કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભગવદ્ ચૈત્યવંદન કરું? ઈચ્છ, કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે– છે તૃતીય ચૈત્યવંદન છે ચૈત્રી પૂનમને અખંડ, શશીધર છમ દીપે અંગારક આદિ અનેક ગ્રહ ગણને જીપ તિમ પર ૧. બાળી. દે. ૧૫ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ દેવવંદનમાલા તીર્થી દેવથી જેહ અધિક વિરાજે લેકોત્તર અતિશય અનંત, દીપંત દિવાજે; ચિત્રી પૂનમને દિને એ, ભજે એહ ભગવંત શ્રી વિજયરાજ સૂરદન, દાન સકલ સુખ હેત ! ૩. પછી અહીંયાં નમુત્થણું કહી જયવયરાય સંપૂર્ણ કહેવા. પછી સંતિક તેત્ર કહીયે, પછી શ્રી શત્રુંજયનાં એકવીશ નામ (દશ વખત) લેવાં તે એકવીશનામ આ પ્રમાણે ૧. શ્રી વિમલાચલાય નમઃ ૧૨. શ્રી અકર્મણે નમઃ ૨. શ્રી પુંડરિકગિરિ નમઃ૧૩. શ્રી શાશ્વતગિરિયે નમ: ૩. શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ ૧૪. શ્રી સર્વકામદાયનમાં ૪. શ્રી સુરાચલાય નમઃ ૧પ. શ્રી પુષ્પદંતાય નમઃ ૫. શ્રી મહાચલાય નમઃ ૧૬. શ્રી મહાપદ્માય નમઃ ૬. શ્રી શ્રીપદગિરિયે નમઃ ૧૭. શ્રી પૃથ્વીપીઠાય નમઃ ૭. શ્રી પર્વતેંદ્રાય નમઃ ૧૮.શ્રી પ્રભુપદગિરયે નમ: ૮. શ્રી પુણ્યરાશયે નમ: ૧૯.શ્રી પાતાલમૂલાય નમ: ૯. શ્રી દઢશક્તયે નમઃ ૨૦.શ્રી કૈલાસ પર્વતાય નમઃ ૧૦.શ્રી મુક્તિનિલયાય નમઃ ૨૧. શ્રી ક્ષિતિમંગલપર્વ૧૧. શ્રી મહાતીર્થાય નમઃ તાય નમઃ એ એકવીશ નામ (દશ વાર) કહને, દશ નવકાર - ગણુએ પછી ખમાસમણ દશ દેઈએ, પછી ભંડાર ઢોઈએ એટલે તિહાં યથાશક્તિયે રૂપાનાણું મૂકીએ, પછી પ્રદક્ષિણા For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૨૨૭ દશ દેઈએ, એ રીતે દેવવંદનના પ્રથમ જોડામાં સર્વ કહી અને નૈવેદ્ય, દીવેટ, ટીલી, ચામર, આરતી, ચેખાના સાથિયા પ્રમુખ સર્વ દશ દશ કરવા, તેમજ બીજા જેડામાં વીશ, ત્રીજા જેડામાં ત્રીસ, ચેથા જેડામાં ચાલીશ અને પાંચમા જોડામાં પચાસ એમ અનુક્રમે વસ્તુ મૂકવી છે 'દેવવંદનનો બીજો જોડો છે વિધિ-બીજા છેડાની વિધિ પણ શરૂઆતના જેડાની વિધિમાં દર્શાવેલી છે ત્યાંથી જોઈ લેવી. છે પ્રથમ ચિત્યવંદના શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સાચો આદીસર જિનરાયને, જીહાં મહિમા જા; ઈહાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવરાસ; એ ગિરિ સેવાથી અધિક, હય લીલ વિલાસ; દુકૃત સાવિ દૂર હરે એ, બહુ ભવ સંચિત જેહ, સકલ તીર્થ શિર સેહરો, દાન નમે ધરી નેહ , છે દ્વિતીય ચૈત્યવંદન છે આદસર જિનરાયને ગણધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાસ, મહી માહે મહંત, પંચ કેડી સાથે અણીદ,અણસણતિહાં કીધ; શુકલધ્યાન ધ્યાતાં અમલ, કેવલ તિહાં લીધો ચિત્રી પૂનમને દિન એ, પામ્યા For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ દેવવદનમાલા પદ મહાનંદ; તે દિનથી પુંડરીક ગિરિ, નામ દાન સુખકંદ ॥૨॥ ઇતિ ! ।। પ્રથમ થાય જોડે ઘ શ્રી શત્રુંજય ગિરિવર વાસવ, વાસવ સેવિત પાય છ, જયવંતા વરતા તિહુ કાલે, મ ગલ કમલા દાયજી, સિરિ રિસહેસર શિષ્ય શિરોમણિ, પુ'ડરીકથી તે સાધ્યા; ચૈત્રી પૂનમ આ ચાવીસી, મહિમા જેહના વાધ્યા !! અનંત તીર્થંકર શત્રુ ંજય ગિરિ, સમાસર્યા મહુવાર જી; ગણધર મુનિવરશું પરવરચા, તિહુઅણુના આધાર જી; તેજિનવર પણમા ભવિ ભાવે, તિહુઅણુ સેવિત ચરણા ૭; ભવ ભય ત્રાતા મગલ દાતા, પાપ રોભર હરણા છ ારા શ્રી આદીસર વચન સુણીને, પુંડરીક ગણધાર જી, આગમ રચના કીધી (મા) પાઢી, નય નિક્ષેપાધાર જી, ચૈત્રી પૂનમને દિન આગમ, આરાધા ભવિ પ્રાણીજી; આતઞ નિમલતા વર ભાવા, કતક લે જિમ પ્રાણી જી; ૫ણા શત્રુંજય સેવાના રિસયા, સિયા ભિવ જન ચિત્તે જી; ચવિષ સધનાં વિધન હેરેવા, ઉદ્યત અતિશય નિત્તે જી; કવર યક્ષ જિન શાસન મ`ડપે, મ ગલવલિ વધારો જી, શ્રી વિજયરાજ સુરીશ્વર સેવક, સફલ કરો અવતારો જ ॥ ૪॥ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ચૈત્રી પૂનમનાં દેવવંદન છે દ્વિતીય થાય ડે છે શત્રુંજય મંડણ મોહ ખંડણ, નાભિનંદન દેવ; વાર પૂર્વ નવાણું આવ્યા,સહિત ગણધર દેવરાયણ હેઠે ઠવી આસન, સુણત પર્ષદ બાર; શત્રુંજય મહિમા પ્રગટ કીધે, લેકને હિતકાર છે ૧વિમલ ગીરિવર સેવાથી, પાપના ભડવાય, તમ ઘટાજિમ સૂર દેખી, દૂર દહદિશિ જાય; ચૈત્રી પૂનમ ઉપદિશિ ઈમ,તીથકરની કોડી; સેવિયે ભવિકા તેહ જિનવર,નિત્યનિજ કરજેડી મારા સાત છને એક દેય અમ,જાપવિધિશું મેલિ, શત્રુંજયગિરિ આરાધી ઈમ,વાધે ગુણની કેલી; કહે આગમ વિવિધ વિધિશું કર્મ ભેદ ઉપાય તે સમય નિસુણ ભક્તિ આણી, દલિત દુર્મતિ દાય પરા ગેમુખ સુંદર યક્ષ ગેમુખ, યક્ષ વર્ગ પરધાન જૈન તીરથ વિઘન વારણ, નિપુણ બુદ્ધિ નિધાન શ્રી નાભિનંદ શિષ્ય મુનિવર, પુંડરીક ગણધાર; શ્રી વિજયરાજસૂદ સંઘને, કરે કુશલ વિસ્તાર ૪ છે શ્રી શત્રુંજયગિરિવરનું સ્તવન છે (પાઈની-દેશી) શ્રી શત્રુંજય તીરથ સાર, પ્રણમે આણુ ભગતિ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ દેવવંદનમાલા ઉદાર નંદીશ્વર યાત્રાએ ફલ જેહ, કુંડલગિરિ બમણું હોય તેહલા તેહ ત્રમણું અચકાચલ જોયતેહ ગજદંતે ચઉગણું હોય; તેહથી બમણું જબૂવૃક્ષ ચૈત્ય વંદતાં હોય પ્રત્યક્ષ મારા ચૈત્ય જે ધાતકીખંડ મઝાર, છ ગણું તેહ ફલ નમતાં સારછત્રીશ ગણું ફલ તેહથી હાય, પુષ્કરવર જિન નમતાં જોય રેસા મે ચૂલાના જિન પ્રણમંત, તેથી તેરગણું ફલ હુંત તેહથી સહસગણું ફલ થાય, સમેતશિખર જે યાત્રા જાય તે લખગુણું અંજનગિરિ જાણતે દશલાખ ગુણું રેવતહાણ, અષ્ટાપદ વંદે મન ભાય, તેહને પણ એહિજ ફલ થાય પા પુંડરગિરિ પ્રણમી ગહ ગહે, તેહથી કડીમુણું ફલ લહેભાંખ્યું એહ ફલ પરિણામ,ભાવથી જન અધિક મન આણદા પુંડરીક ગણધર જિહાં સિદ્ધ, પુંડરિક ગિરિ તેહ પ્રસિદ્ધ વંદિ એહ ગિરિ લહિ સંપદા, દાનવિજય ભાખે એમ મુદા ૭ છે તૃતીય ચૈત્યવંદન છે સકલ સુરંકર સિદ્ધક્ષેત્ર,સિદ્ધાચલ સુણી એકસુર નર નરપતિ અસુર બેચર, નિકરે જે થુણીએ સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણ ભંડારપુંડરીક ગણધાર જબ, પામ્યા ભવપાર; ચૈત્રી પૂનમને દિને એ, For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૧૧ કમ મમ કરી દૂર તે તીરથ આરાધી, દાન સુયશ ભરપૂર છે ૩. અહીં અંકિંચિત્ર નમુત્થણું તથા વીયરાય પૂર્ણ કહી નમિઊ કહેવું. જુઓ પાનું ૮૯ છે દેવવંદનને ત્રીજે જડી છે છે. પ્રથમ ચિત્યવંદન છે એ તીરથ ઉપર અનંત, તીર્થકર આવ્યા;વલી અનંતા આવશે, સમતારસ ભાવ્યા; આ ચોવીશી માંહિ એક, નેમીશ્વર પાખે; જિન ગ્રેવશ સમેસર્યા, એમ આગમ ભાખે ગણધર મુનિવર કેવલી,સમસયાં ગુણવંત પ્રેમે ગિરિ પ્રણમતાં હરખે દાન હસંતાના દ્વિતીય ચૈત્યવંદન છે એ તીરથના ઉપરે, થયા ઉદ્ધાર અસંખ્ય તિમ પ્રતિમા જિનરાયની, થઈતા નવિ સંખ્ય; અજિત શાંતિ જિનરાજ ઈથે, રહ્યા ચૌમાસી; એ તીરથે મુનિ અનંત, હુઆ શિવપુર વાસી ચૈત્રી પૂનમને દિને એક મહિમા જાસ મહાન એ તીરથ સેવન થકી, દાન વધે બહુ વાન ! ૨ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ડા પ્રથમ થાય જોડો !! ૨ વિમલાચલ સિહર શિરેામણિ,તનુ તેજે નિર્જિં ત દિનમણિ; શ્રી નાભેય જિન જગ ગૃહમણિ, જ્યા તિહુઅણુ વાંછિત સુરમણિ !!! એકશત અ ૧સાનુ સાહામણા, નિષધાદિક છે ગુણે વામણા; શિખરે શિખરે બહુ જિનવરા, આવી સમાસર્વાંગુણ સાયરા ॥ ૨૫ પુ‘ડરીક (કે) તપેાવિધ ભાંખિયા, મધુરાકારે શત્રુંજય સાખીયા, સુહ ગુરુ સંધ પૂજા જિહાં કહી, તે આગમ અભ્યાસે ગહગહી ॥ ૩॥ શશી વયણી કમલ વિલાયના,ચક્કેસરી દેવી વિાચના; રિસહેસર ભક્તિ વિધાયિકા, વરદાન દેજો સુપ્રભાવિકા ॥ ૪ ॥ દેવવ નમાલા ૫ દ્વિતીય થોય જોડો !! [સતી] મરુદેવી ઉર સરેાવર હંસ, નૃપ નાભિ કુલાંખર [જે] વર હંસ; સિરિ રિસહેસર સેવા સદા, ચૈત્રી પૂનમ લહેા સંપદા ।। ઐરવત વિદેહ ને ભરતે જેહ, તે જિન પ્રશ'સે તીરથ એહ; તે તીર્થંકર ભવ ભયહરેશ, ભવિયણ ચૈત્રી તપ અનુસરો !!!! તીરથ યાત્રા તે દુઃખ હરે, એ કરણીથી શિવસુખ વરે; ઇમ ઉપદેશે ગણધર દેવ, ચૈત્રી તપ કરે। નિત્યમેવ ।। ૧. શિખર. ૨. નાના. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ચૈત્રી પૂનમનાં દેવવંદન મૃતદેવી સિત કમલે રહી, વિમલાચલ સેવા ગહગહી ચૈત્રી તપ સાનિધ્ય કરે માય, [જિમ] દાન સકલ દુઃખડાં દૂર જાય છે ૪ || શ્રી પુંડરીકગિરિનું સ્તવન છે (રસીયાની દશી) પ્રણમે પ્રેમે પુંડરીક [ગિરિ] રાજી, ગાજીયો જગમાં રે એહ છે સોભાગી છે યાત્રાએ જાતાં પગે પગે નિર્જર, બહુ ભવ સંચિત ખેહરે સેભાગી છે પ્રણવ ના પાપ હાય વજલેપ સમોવડ, તેહ પણ જાય રે દૂર સો જે એહ ગિરિનું દર્શન કીજીએ, ભાવ ભગતિ ભરપૂર સોપ્રારાગેહત્યાદિક હત્યા પંચ છે, કારક તેહના જે હોય તોબા તે પણ એ ગિરિ દર્શન જે કરે, પામે શિવગતિ સોયાસો છે પ્રવ છે ૩શ્રી શુરાજ નૃપતિ પણ ઈણ ગિરિ, કરતે જિનવર ધ્યાન રાસોએ ષડૂ માસે રિપુ વિલય ગયા સવે, વાધ્યો અધિક તસ વાન છે સોપ્ર. માયા ચંદ્રશેખર નિજ ભગિની ભેગવી, કીધું પાપ મહંત સોને તે પણ એ તીરથ આરાધતાં, પામ્યો શુભ ગતિ સંત સો પ્રવ છે યા મેર સર્ષને 'વાઘ પ્રમુખ બહ, જીવ છે જે વિકરાલ સી . તે ૧ ધળા. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ દેવવંદનમાલા પણ એ ગિરિદર્શન પુણ્યથી, પામે સુગતિ વિશાલ પાસોપ્ર. માદા એહ મહિમા એ તીરથ તણે, ચૈત્રી પૂનમ વિશેષ છે સો શ્રી વિજયરાજસૂરીશ્વર શિષ્યને, દાન ગયાં દુઃખ લેશ સોનામાહા. છે તૃતીય ચૈત્યવંદન | અષ્ટાપદ આદિ અનેક, જગ તીરથ મોટાંફતેહથી અધિકું સિદ્ધક્ષેત્ર, એહ વચન નવિ ખાટાંજે માટે એ તીર્થ સાર, સાસય પ્રતિરૂપ જેહ અનાદિ અનંત શુદ્ધ, ઈમ કહે જિન ભૂપ; કલિકાલ પણ જેને એક મહિમા પ્રબલ પડર; શ્રી વિજયરાજસૂરદથી, દાન વધે બહુ નૂર . ૩ છે આ જેડા પછી તિજયપહર૦ કહેવું. અહીંયાં પૂર્વની પરે વિધિ ત્રિગુણ કરવો. છે દેવવંદનને એથે જોડો છે છે પ્રથમ ચૈત્યવંદન છે જેયણશત પરિમાણ એક, જે પહેલે આરે; બી ૧જ્ઞાનવિમલસૂરિકૃત ચૈત્રી પૂનમનાં દેવવંદનમાં તેમજ અન્યત્ર સ્થલે પ્રથમ, દ્વિતીય આરે અનુક્રમે ૮૦, ૭૦, જન માન દર્શાવ્યું છે. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૨૩૫ જે આરે જોયણ જેહ, એંશી વિસ્તારે; તિમ ત્રીજે જેયણ સાઠ, ચોથે પચાસ; પાંચમે આરે બાર સાર, વિસ્તાર છે જાસ; છાને અંતે હશે એ, એક હસ્ત જસ માન, એહ અવસ્થિત છે સદા, તે પ્રણમે મુનિ દાન . ૧ દ્વિતીય ચૈત્યવંદના ભરત નરેસર ભરત ક્ષેત્ર, ચકી ઈણ ઠામે આવ્યો સંઘ સજી સતૂર, મન આણંદ પામ; કંચનમય પ્રાસાદ કીધ, ઉત્તગ ઉદારમંડપ તેરણ વિવિધ જાલ, માલિત ચઉ બારધણુ પસય મિત્ત મણિતણિ એ, થાપી ઋષભની મૂર્તિ દાન દયાર તીર્થથી, પ્રસરી જગ જસ કીતિ ૨છે | | પ્રથમ થોય જોડો છે ચૈત્રી તપ તીરથ ભાવ, અનુભવમાં આતમ. રાખ (આવ) તે; રિસફેસર જિન ભવિ ભજે, જિમ. થાયે ભવજલશું ત્યજે છે ૧. જયવંતા વરત જિનવર,તિહુઅણ વર ભવિયણ હિતકરા,પુંડરિક તપવિધિ જાણુતા, ચૈત્રી પૂનમ દિવસ વખાણતા ૨ છે. નય ગમ પર્યાયે પૂરિયે, નવિ પાખંડીયે ચુરિયે જિનવરનો આગમ મન ધરો, જિમ દુર્મતિ દુષ્કૃત પરિહરે ૩જિન શાસન દેવી ચકેસરી, જિન For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ દેવવંદનમાલા હેતે દાન ધોઈશ્વરી,જિનશાસન ઉદય વધારજે.ચૈત્રી તપ વિઘન નિવાર | ૪. છે દ્વિતીય થોય જેડો છે શત્રુંજય મહિમા, પ્રગટય જેહથી સાર; ચિત્રી પૂનમ દિન, ઓપ્યો એહ ઉદાર; રિસહસર સેવા, 'શિર વહે ધરી આણંદ તિહુઅણુ ભવિકૈરવ, વિપિનવિકાશન ચંદાલા જિનવર ઉપદેશે, ભરતાદિક નૃપ છેક; શત્રુંજય શિખરે, ચિત્ય કરાવ્યાં અનેક; તે જિન આરાહો, ભક્તિ ધરી અતિ છેક, આતમ અનુભાવી, વાધે બુદ્ધિ વિશેષ મારા શત્રુંજયસિહ, સમોસર્યા જિનરાજ; આગમ ઉપદેશે, પ્રતિબધી સુસમાજ; તે આગમ નિસુણી, ચૈત્રી તપ કરે સાર છે પુંડરીક મુનીસર પરે, લેહશે જયજયકાર ૩ ગેમુખ ચોસરી, શાસનચિંતાકારી, રિસહસર સેવા, રસિક વસે સુખધારી; વિમલાચલ સેવક, વિઘન નિવારો માઈ, શ્રી વિજયરાજસૂરિ, શિષ્ય કહે ચિત્ત લાઈ ૫ ૪ || શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે (વેલની દેશી) શ્રી સિદ્ધાચલ શત્રુંજય, સિદ્ધક્ષેત્ર અભિરામ; -દર્શન દુરગતિ ગુટ, છૂટે બંધ નિદાન મા શ્રીરિસહસર For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૨૩૭ પટ્ટ ધુરંધર, અસંખ્યાતનરાય શ્રી આદિત્યયશાથી ચાવત-અજિતજિનેશ્વર તાયાના ચઉદશ ઈગઈગ ચઉદસ ઈણ વિધ,થઈશ્રેણિ અસંખ્યાત; સિદ્ધદંડિકા માંહે સંઘલે, એહ છે અવદાત; સર્વાર્થસિદ્ધ ને શિવગતિ વિણ, ત્રીજીગતિ નવિ પામી; વિણે પણ એ તીરથ ફરો, વંદો ભવિશિર નામી મારા નમિ વિનમિ વિદ્યાધર નાયક, દકોડી મુનિ સંઘાતે, એ ગિરિ સેવ્યાથી શિવગતિ પામ્યા, સકલ કર્મ નિપાતે શ્રી આદીશ્વર સુતના નંદન, દ્રાવિડ વારિખિલ જાણ કાર્તિક પૂનમ દિન દશ કેડી; ઋષિ યુત લહે નિર્વાણ મારા અષ્ટાદશ અક્ષૌહિણી દલના, ચૂરક જે બલવંત ગાત્ર નિકંદન કરીને સંજેણે પાપ અનંત, તે પણ એહજતીરથ ઉપરે,કરી અણસણ ઉચ્ચાર;ઉત્તમનોરતે પાંચ પાંડવ, પામ્યા ભવજલ પાર કા ત્રણ કેડી ને લાખ એકાણું, ઋષિયુત રામ મુણુંદ તિમ નારદાદિક સાધુ અનંતા, પામ્યા પદ મહાનંદ; તે માટે. એ ગિરિનું સાચું, સિદ્ધક્ષેત્ર ઇતિ નામ; શ્રી વિજયરાજસૂરીશ્વર વિનયી, દાન કરે ગુણગ્રામ છે ૫ ૧ એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ રથ ૨૧૮૭૦ હાથી, ૧૦ અશ્વ, અને ૧૦૯૦૫૦ પાયદળ હોય છે, For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ દેવવંદનમાલા | તૃતીય ચૈત્યવંદના ઋષભ પ્રતિમા મણિમયી, ભરતેશ્વર કીધી તે પ્રતિમા છે ઈણ ગિરિ, એહ વાત પ્રસિદ્ધિ દેખે દરિ. સણ કોય જાસ, માનવ ઈણ લોકે, ત્રીજે ભવે જે મુક્તિ ચિગ્ય, નર તેહ વિલેકે, સ્વર્ણગુફા પશ્ચિમ દિશે એ, એ છે જાસ અહિઠાણ, દાન સુહંકર વિમલગિરિ, તે પ્રણમું હિત આણ૩. અહીંયા ભક્તામર સ્તોત્ર કહીને જે પૂર્વે વિધિ લખે છે, તેથી ગુણ વિધિ કરવો. ભક્તામર માટે જુઓ પાનું ૧૦૩ | દેવવંદનનો પાંચમે જોડો છે છે પ્રથમ ચૈત્યવંદન સગરાદિક નરપતિ અનેક, ઈણે પર્વત આવ્યા; વિવિધ વિચિત્ર વિરાજમાન,પ્રાસાદ કરાવ્યા; ભક્તિ ધરી જિનવર તણી, બહુ પ્રતિમા થાપી, તિણે મહિચલમાં તેહની, કરતિ અતિ વ્યાપી, સુરપતિ નરપતિના થયા એ, ઈહિ બહુ ઉદ્ધાર તે શત્રુંજ્ય સેવિયે, દાન સકલ સુખકાર છે ૧ છે | દ્રિતીય ચૈત્યવંદન એહ ગિરિ ઉપર આદિ દેવ, પ્રભુ પ્રતિમા વદે; For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રી પૂનમનાં દેવવંદન ૨૨૯ રાયણ હેઠે પાદુકા, પૂજી આણંદ એહ ગિરિનો મહિમા અનંત,કણ કરે વખાણ, ચિત્રી પૂનમને દિવસે, તેહ અધિકે જાણ, એહ તીરથ સેવા સદા એ, આણું - ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકે, દાનવિજય જયકાર . ર છે છે પ્રથમ થય જેડો છે પરમ સુખ વિલાસી, શુદ્ધ ચિદ્રુપભાસી, સહજ રુચિ વિકાસી, મેક્ષ આવાસ વાસી, મદમદન નિવાસી, વિશ્વથી જે ઉદાસી; અષભ જિન અનાસી, વંદીયે તે નિરાસી જિનવર હિતકાર, પ્રાપ્ત સંસાર પાર; કૃત કપટ વિદાર, પૂર્ણ પુણ્ય પ્રચારા; કલિમલમલ હારા, મીતાનંગ ચારા દુઃખ વિપિન કુઠારા, પૂછયે પ્રેમ ધારાારા પ્રબલ નયન પ્રકાશા, શુદ્ધ નિક્ષેપ વાસા વિવિધ નય વિલાસા, પૂર્ણ નાણાવભાસા પરિહરિત કદાસા, દત્ત દુર્વાદિ વાસા - ભવિજન સુણી ખાસા, જૈનવાણું જયાસા રા સકલ સુર વિશિષ્ટા, પાલિતાનેક શિષ્ટા; ગરિમગુણ ગરિષ્ટા, નાસિતાશેષરિષ્ટા, જનમ મરણનિષ્ઠા, દાન ' લીલાપદિષ્ટાફ હરતુ સકલ દુષ્ટા, દેવી ચકા વરિષ્ટા For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ દેવવંદનમાલા. છે દ્વિતીય થોય જેડો છે વિમલાચલ તીરથ સુંદરુ, એકશત અડ નામ સુહંક, ઇતિ ઉપદ્રવ સંહરૂ, જસ નામે લહીએ સુખવરૂ; તસુ સિહરે શ્રી રિસહસરૂ, મૂરતિ છે મહિમા સાયરૂ, જપતાં જસ નામ ગુણાયરૂ, પામીજે શિવસંપદત છેલા આ ચઉવીશી જિનવરે, એક નેમિ વિના ત્રેવીશ વરા, વિમલાચલ આવ્યા સાદરા, જસ સેવે સુરનર કિન્નર; વલી કેડાછેડી મુનીશ્વરાર અણસણ કરી નિવૃત્તિધર, એ તીરથ ફરસો ભવિ નરા, ચૈત્રી પૂનમ દિન ગતડરા ારા ઉપદેશી વાણી જિનેશ્વરે, તે કૃતિપથ આણું ગણધરે, તે અંગાદિક રચના કરે, જિહાં જીવાદિક ભાખ્યા વિવરે; તે નિસુણી ભવિ ઉછાહ ધરે, પુંડરિકાદિક તપ આદરે; તે આગમ જગ દુરમતિ હરે, શિવનારિ મેલ દઢ. કરે વજસેન સૂરીશ્વરની વાણી, સાંભળીને મન મમતા નાણી, પચ્ચખાણ કર્યું તિણ શુભ જાણી, તેહથી થયો વ્યંતર સુર નાણી; તેહ યક્ષ કપદ બહુમાણી, મુજ દુઃખ દેહગ નાંખે તાણી; શ્રી વિજયરાજ ગુરુગુણખાણી, એમ દાન કહે સુણે ભવિ પ્રાણી છે જો For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨ . -- -- ચૈત્રી પૂનમનાં દેવવંદન છે શ્રી સિદ્ધગિરિનું સ્તવન (રાગ ગોડી, મન લાગે એ-દેશી) ભાવ ભગતિ ભવિજન ધરી, ભેટો એગિરિરાય રે તીરથ વારૂ અતિશય ગુણ એ ગિરિ તણું, એક મુખે ન કહેવાય એ તીરથ વાર છે જોયણું દશ જસ ચુલિકા, પચાસ જોયણવિસ્તાર રે એવા આઠ જોયણ ઉન્નતપણે, એહમાન રુષભને વારે રે એવો રો ઈણ ઠામે આદિસરૂ, સાથે બહુ પરિવાર રાએ રાયણ રૂખ સમોસર્યા, પૂર્વ નવાણું વાર રે એવો ૩થાવસ્થા સુત મુનિવરૂ,તિમ શુકરાજ મુનીશ રે છે એટલે પથગ શેલગ ઈણ ગિરિ, આપ થયા જગદીશ રે એવો ૪. શાંબ પ્રદ્યુમ્ન આદિ જિહાં, અસંખ્યાત મુનિરાશિરે એવા શાશ્વત સુખ પામ્યા સહી, વંદુ તેહનાં પાયરેમ એ પાપા સીમ ધર સ્વામી ઉપદિશે,પરષદ બારે મઝાર રે એના ઇંદ્ર પ્રતે કહે ભરતમાં, એક શત્રુંજય સારો એવો ૬ો ઈમ નિસુણી એ ગિરિ નમી, આવ્યા કાલિકસૂરિ પાસરાએ પૂછી વિચાર નિગદના, વાત કહી તવ ખાસ રે એવા પ્રતિમા ચિત્ય થયાં ઈહાં, તિમ અસંખ્ય ઉદ્ધાર રે એવચૈત્રી પૂનમ દિન એહને, For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ દેવવંદનમાલા મહિમાં ભાંખ્યો અપાર રે એટલે ચૈત્રી ઉત્સવ જે કરે, લહે ભવદુઃખ ભંગ રે એવા શ્રી વિજય રાજસૂરીસરૂ, દાન અધિક ઉછરંગ રે એવો ૯ો છે તૃતીય ચિત્યવંદન છે ચૈત્રી પૂનમને દિવસ, શત્રુંજય ભેટ, ભક્તિધરે જે ભવ્યલેક, તે ભવ દુઃખ મેટે; આદીશ્વરજિનની અમૂલ, પૂજાવિરા, ઇતિ ભીતિ સઘલી ટળે, સુખ સંપદપાવે, પરમાતમ પરકાશથી એ,પ્રગટે પરમાનંદ,શ્રી વિજયરાજસૂરીશ્વરૂ, દાન અધિક આણંદ ૩ પછી નમુથુર્ણ જયવીયરાય સંપૂર્ણ કહી દેવવંદન ભાષ્ય કહીને અને વિધિ પૂર્વે લખે છે તેથી પાંચ ગુણે કરીએ. દેવવંદન ભાષ્ય માટે જુઓ પાનું ૧૧૪ હાઇકમws૫૫ % જ ઈતિ મુનિરાજશ્રી દાનવિજ્યજી વિરચિત ચૈત્રી પૂનમનાં દેવવંદન સમાપ્ત. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ અગિઆર ગણધરના દેવવંદન શ્રી જ્ઞાનવિમલસૂરિકૃતછે અગિયાર ગણધરના દેવવંદન | વિધિ-પ્રથમ સ્થાપના સ્થાપી ઈરિયાવહી પડિકમીને ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે– ગણધર શ્રીગૌતમસ્વામીનું ચૈત્યવંદના બિરૂદ ધરી સર્વશનું, જિન પાસે આવે, મધુરે વચને વીરજી, ગૌતમ બોલાવે, પંચભૂત માંહે થકી, જે એ ઉપજે વિણસે, વેદ અરથ વિપરીતથી, કહો કિમ ભવ તરશે; દાન દયા દમ વિહુ પદે એ, જાણે તેહજ જીવ, જ્ઞાનવિમલ ધન આતમા, સુખ ચેતના સદેવ છે ઇતિ ચૈત્યવંદન સમાપ્તા - પછી અંકિંચિત્ર નમુત્થણે અરિહંત ચેઈયાણું અને નથ૦ કહી; એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમે અરિહંતાણું કહી પછી નમેન્ કડી થાય કહેવી. અનુક્રમે ચારે છે કહેવી તે આ પ્રમાણે છે છે પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીની થાય છે (માલિની વૃત્ત, કનક તિલક ભાલે–એ દેશી) . ગુરૂ ગણપતિ ગાઉ, ગૌતમ ધ્યાન ધ્યાઉં, સવિ . સુકૃત સબાહુ, વિશ્વમાં પૂજ્ય થાઉ, જગજીત અને જાઉં, કર્મને પાર જાઉં, નવનિધિ અદ્ધિ પાઉં, શુદ્ધ સમકિત ઠાઉં. ૧. સવિ જિનવર કેરાં, સાધુ માહ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ દેવવંદનમાલા વડેરા, દુવવન અધિકેરા,ચઉદ સત્ય શું ભલેરા, દલ્યા દુરિત અંધેરા, વંદીયે તે સવેરા; ગણધર ગુણ ઘેરા, (નામ) નાથ છે તેમેરાારા સવિ સંશય કાપે, જૈન ચારિત્ર છાપે, તવ ત્રિપદી આપે, શિષ્ય સૌભાગ્ય વ્યાપે, ગણધર પદ થાપે, દ્વાદશાંગી સમાપ, ભવદુઃખ ન સંતાપ, દાસને ઈષ્ટ આપેારા કરે જિનવર સેવા, જેહ ઇંદ્રાદિ દેવા, સમકિત ગુણ સેવા, આપતા નિત્યમેવા ભવજલ નિધિ તરેવા, ન સમી તીર્થ સેવા, જ્ઞાનવિમલ લહેવા, લીલ લચ્છી વરેવા છે ૪ ઈહ નમુત્થણું જાવંતિ ચેઈધાઈ ખમાસમણ દઈ જાવંત અને નડતુ કહીને સ્તવન કહેવું, તે આ પ્રમાણે. છે પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીનું સ્તવન છે સકલ સમીહિત પૂરણે,ગુગૌતમ સ્વામી, ઈન્દ્રભૂતિ નામે ભલ, પ્રણમું શિર નામી; હરે પ્રણમું શિરનામી ના મગધ દેશમાં ઉપજે, ગોબર ઇતિ ગામ વસુભૂતિ દ્વિજ પૃથિવી તણે, નંદન ગુણ ધામ મેરા જયેષ્ઠા નક્ષત્રે જણા, સાવન વાન દેહ વરસ પચાસ ઘરે વસી, ધર્યો વીરશું નેહ મારા ત્રીશ વરસ છઘસ્થને, પર્યાય આરાધે બાર વરસ લગે કેવલી, પછી શિવસુખ સાધે કા વીર મોક્ષ પહોત્યા પછી, લહા કેવલ મુક્ત રાજગૃહે તે પામીયા,સવિલબ્ધિની For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ગણધરના દેવવંદન શક્તિ પર બાણું વરસ સવિ આઉખું, થયા માસ સંલેખે જેહને શિર નિજ કર દીયે, તે કેવલ દેખે માદા પંચ સયા મુનિનો ધણી, સવિ શ્રુતનો દરિયો; જ્ઞાનવિમલ ગુણથી જેણે, તાર્યો નિજ પરિયે છા પછી જયવીયરાય સંપર્ણ કહીએ. પછી “ૌતમસ્વામિસર્વજ્ઞાચ નમ:.” એ પાઠ અગિયાર વાર ગણ પછી અગિયાર નવકાર ગણવા પછી ઊભા થઈને શ્રી ગૌતમસ્વામિંગણધર આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અન્નત્ય કહી અગિયાર લેગસ્સને કાઉસ્સગ્ગ કરી, પ્રગટ એક લેગસ્ટ કહીએ. આ પ્રમાણે પ્રથમ ગણધરદેવને વાંદરાને વિધિ સંપર્ણ થશે. એ જ રીતે બીજા દશ ગણધરેને પણ વાંદવા, પરંતુ પ્રત્યેક ગણધરનું નામ, નમસ્કાર, ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવન એ ચાર જુદાં જુદાં કહેવાં તેમાં વળી ચાર થયો મહેલી પાછલી ત્રણ થયે તે તે જ કહેવી અને એક પ્રથમ થેય પ્રત્યેક ગણધરની જૂદી કરેલી છે, તે કહેવી. આ રીતે સર્વત્ર વિધિ જાણ. છે દ્વિતીય ગણધર શ્રી અગ્નિભૂતિજીનું દેવવંદના છે ચૈત્યવંદન છે કર્મતણે સંશય ધરી; જિન ચરણે આવે; અગ્નિભૂતિ નામે કરી, તવ તે બેલાવે, એક સુખી એક છે દુઃખી, એક કિંકર સ્વામી; પુરૂષોત્તમ એકે કરી, કેમ શક્તિ પામી; કર્મ તણા પરભાવથી એ, સકલ જગત For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ દેવવંદનમાલા મંડાણ જ્ઞાનવિમલથી જાણું, વેદારથ સુપ્રમાણ iા ઈતિ ચૈત્યવંદન છે થાય (માલિની વૃત્ત) અગ્નિભૂતિ હાવે, જે બીજે કહાવે; ગણધર પદ, પાવે, બંધને પક્ષ આવે; મન સંશય જાવે, વીરના શિષ્યથા; સુરનર ગુણગાવે,પુષ્પવૃષ્ટિ વધાવેલા આ પ્રથમ ય કહી બાકીની ત્રણે ય પ્રથમ ગણ ધરદેવના વંદનમાં જે “સવિ જિનવર કેરા' એ ત્રણ થાય છે તે અહીં કહેવી. એ રીતે દરેક ગણધરની સ્તુતિમાં જાણવું. છે દ્વિતીય ગણધર શ્રી અગ્નિભૂતિજીનું સ્તવન છે ઢાળ (લલનાની દેશી) બીજે ગણધર ગાઈએ, અગ્નિભૂતિ ઇતિ નામ લલના વસુભૂતિ દ્વિજ પૃથિવી માય, નંદન ગુણ અભિરામ લવ બી ૧. ગોબર ગામ મગધ દેશે, ગૌતમ ગોત્ર રતન લ૦ કૃત્તિકા નક્ષત્રે જનમિ, સંશય કર્મનો (મર્મ) મન્ન લ; બીરા વરસ બેંતાલીસ ઘર વસ્યા,વ્રતપર્યાયે બાર લ૦,સોલ વરસ કેવળપણે પંચસયા પરિવાર માલધાબીમાર ચિત્તેર વરસનું આઉખું, પાલી પામ્યાં સિદ્ધિ લ; માસ ભક્ત સંલેષણ, પૂર્ણ ઋદ્ધિસમૃદ્ધિલાબી ૪. વીરથકા શિવ પામીયા,રાજગૃહી સુખકાર લ૦; કંચન કાંતિઝલહલે,જ્ઞાનવિમલ ગુણધાર લ૦ બી પા For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ગણધરના દેવવંદન ૨૭ છે તૃતીય ગણધર શ્રી વાયુભૂતિ દેવવંદન છે છે ચૈત્યવંદન છે વાયુભૂતિ ત્રીજો કહ્યો, તસ સંશય એહ; જીવ શરીર બેહુ એક છે, પણ ભિન્ન ન દેહ છે ૧. બ્રહ્મ જ્ઞાન તપે કરી, એ આતમ લહીયે, કમ શરીરથી વેગલ, એ વેદ સદહિયે છે તે જ્ઞાનવિમલ ગુણ ધન ધણી એ, જડમાં કેમ હાય એક વીર વયણેથી તે લધો, આણી હૃદય વિવેક છે ૩ થાય (માલિનીવૃત્ત) વાયુભૂતિ વલી ભાઈ જેહ ત્રીજે સહાઈ જિણે ત્રિપદી પાઈ જીતભંભા વજાઈ જિનપદ અનુયાયી, વિશ્વમાં કીર્તિગા, જ્ઞાનવિમલ ભલાઈ, જેહને નામ પાઈપ ૧ તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ થાય પૂર્વની પેરે કહેવી. છે તૃતીય ગણધર શ્રી વાયુભૂતિજીનું સ્તવન (મહાવિદેહ ક્ષેત્ર સેહામણું-એ દેશી) ત્રીજે ગણપતિ ગાઈએ, વસુભૂતિ પૃથિવી નંદલાલ; સ્વાતી નક્ષત્રે જાઈએ, ગૌતમ ગેત્રે અમંદ લાવા ત્રીવે મગધદેશ ગામ ગેબરે, સગા સહોદર લીન લાવ વરસ બેંતાલીશ ઘરે વસ્યા, પછે જિનચરણે લીન લાવે છે ત્રીજે ૨ા છદ્મસ્થ દશ વ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ દેવવંદનમાલા રસની, કેવલી વરસ અઢાર લાવ; કંચન વર્ણ સવિ આઉખું, સિત્તેર વરસ ઉદાર લાવે છે ત્રી છે ૩ રાજગૃહીએ શિવ પામીયા,માસ ભક્ત સુખકાર લાવે; પાંચશે પરિકર સાધુનો, સવિ શ્રતનો ભંડાર લાવ છે ત્રીબાપો વીર છતે થયા અણસણ, લબ્ધિ સિદ્ધિ દાતાર લાવે; જ્ઞાનવિમલ ગુણ આગરૂ, વાયુભૂતિ અને ણગાર લાવે છે ત્રીજે પાછતિ છે છે ચતુર્થગણધર શ્રી વ્યક્તિનું દેવવંદના ચૈત્યવંદન ! પંચભૂતને સંશયી, ચોથો ગણી વ્યક્ત ઇંદ્રજલપરે જગ કહ્યો, તે કિમ તસ સક્ત છે ૧. પૃથિવી પાણું દેવતા, ઈમ ભૂતની સત્તા; પણ અધ્યાતમ ચિતને, નહિ તેહની મમતા ૨ . ઇમસ્યાદ્વાદ મતે કરી એ, ટાલ્ય તસ સંદેહ જ્ઞાનવિમલ જિન ચરણ શું, ધરતા અધિક સનેહા ૩ થાય (માલિનીવૃત્ત) ચોથો ગણધર વ્યક્ત, ધર્મ કમેં સુસક્ત, સુર નર જસ ભક્ત, સેવતા દિવસ નક્ત; જિનપદ અનુરક્ત, મૂઢતા વિમુક્તકૃત કરમ વિમુક્ત, જ્ઞાનલીલા પ્રસક્ત ૧ તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ ય કહેવી. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ગણધરના દેવવંદન છે ચતુર્થ ગણધર શ્રી વ્યક્તજીનું સ્તવના (ઝુમખડાની દેશી) ચોથો ગણધર ઍપશું રે, વંદુ ચિત્ત ધરી ભાવ સલુણે સાજનાં કેલ્લાગ સન્નિવેશ થયે રે, પામ્યો ભવજલ નાવ | સ છે ૧. ધનમિત્ર દ્વિજ વારુણી પ્રિયારે, નંદન દિયે આણંદ સ; શ્રવણ નક્ષત્રે જનમિયો રે, ભારદ્વાજ ગોત્ર અમંદ સ. ૨. વરસ પચાસ ઘરે રહ્યા રે, બાર છઉમલ્થ પર્યાય સ; વરસ અઢારહ વલી રે, વરસ એંશી સવિ આય સોફા પાંચશે શિષ્ય કંચન વને રે, સંપૂર્ણ શ્રત લબ્ધિ સવ; માસ ભક્ત રાજગૃહે રે, વીર થકે લહ્યા સિદ્ધિ પાસ માઝ પઢમ સંઘયણ સંસ્થાન છે રે, વીર તણે એ શિષ્ય સ; જ્ઞાનવિમલ તેજે કરી રે, દીપે અધિક જગીશ સને પાર | | પંચમ ગણધર શ્રી સુધર્માજી દેવવંદના છે ચૈત્યવંદના સેહમસ્વામીને મને, છે સંશય એહવે જે ઈહિ હોય જેહ, પરભવ તે તેહ છે ૧. શાલિ થકી શાલિ નીપજે, પણ ભિન્ન ન થાય; સુણી એહવે નિશ્ચય નથી, ઈમ કહે જિનરાય ર ગેમયથી વિછી હોય એ, એમ વિસદશ પણ હોય; જ્ઞાનવિમલ મતિશું કરી, વેદારથ શુદ્ધ જેય છે ૩ છે For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૨e દેવવંદનમાલ થાય (માલિનીવૃત્ત) ગણધર અભિરામ, સોહમ સ્વામિ નામ; જિત દુર્જય કામ,વિશ્વમાં વૃદ્ધિ પામ; દુસહ ગણિ જામ, તિહાં લગે પટ્ટ ઠામ, બહુ દોલત દામ, જ્ઞાન (વિજ્ઞાન) વિમલ ધામ છે ? તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ ય કહેવી. | પંચમ ગણધર શ્રી સુધર્માજીનું સ્તવન છે | (દેશી નાયકાની) , સેહમ ગણધર પાંચમાં રે લાલ, અગ્નિ સાયન ગેત્ર સુખકારી રે, કેલ્લાગ સન્નિવેશ થયો રે લોલ, ભદિલા ધમ્મિલ પુત્ર સુર એ સાવ છે ૧. ઉત્તરાફાશુનીયે જણ્યો રે લાલ,પંચસયા પરિવાર સુત્ર વરસ પચ્ચાસ ઘરે રહ્યા રે લાલ,વ્રત બેંતાલીશ સાર સુત્ર સવ છે ૨ આઠ વરસ કેવલી પણે રે લાલ, એક શત વરસનું આય સુ વાધે પટ્ટ પરંપરા રે લાલ, આજ લગે જસ થાય (યાવત્ દુખસહ રાય) સુટ છે સોના ૩ સંપૂરણ શ્રતને ધણી રે લાલ, સર્વ લબ્ધિ ભંડાર સુકવીશ વરસજિનથી પછી રે લોલ, શિવ પામ્યા જયકાર, સુગા સોગઠા ઉદય અધિક કંચન વને રે લાલ, શત શાખા વિસ્તાર સુ; નામ થકી નવનિધિ લહે રે લોલ, જ્ઞાનવિમલ ગણધાર છે સુવાસેપા For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ગણધરના દેવવંદન - ૨૫૧ | ષષ્ઠ ગણધર શ્રી મંડિતજી દેવવંદન છે ચૈત્યવંદન છે છ મંડિત બંભણો, બંધ મેક્ષન માને વ્યાપક વિગુણ જે આતમા, તે કિમ રહે છાને ના પણ સાવરણ થકી ન હોય, કેવલ ચિપ, તેહ નિરાવરણ થઈ હોય જ્ઞાન સરૂપ ારા તરણિ કિરણ જેમ વાદલે એ, હાય નિસ્તેજ સતેજ, જ્ઞાન ગુણે સંશય હરી, ચરણે કરે હેજ | ૩ થાય (માલિની વૃત્ત) ગણિ મંડિત વારૂ,જેહ છઠ્ઠો કરારૂ, ભવ જલનિક ધિ તારૂ, દીસતે જે દિદારૂ, સકલ લબ્ધિ ધારુ, કામગદ તીવ્રદારૂ દુશમન ભય વારુ તેહને ધ્યાન સારૂાલા. તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ ય કહેવી. છે ષષ્ઠ ગણધર શ્રી મંડિતજીનું સ્તવન ! (જી હે જાણું અવધિ પ્રભુનેએ દેશી) જી હા છડે મંડિત ગણધરૂ, હો મોર્ય સન્નિવેશ ગામ, છહ વિજયા માતા જેહની, હો ધનદેવ જનકનું નામ ના ભાવિકજન વંદો ગણધર દેવા. જીહો વીરતણી સેવા કરે, જીહો ભાવ ધરી નિત્યમેવો ભવ એ આંકણી જીહો જન્મ નક્ષત્ર જેહનું મધા, જીહો વરસ ત્રેપન ઘરવાસ, જીહો ચૌદ વરસી છદ્મસ્થમાં, કહો કેવલ સેલ વાસ છે ભ૦ મે ૨છે. જીહો ત્યાશી વરસ સવિ આઉખું, હોસયલ લબ્ધિ. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ દેવવંદનમાલા આવાસ હો સંપૂરણ શ્રતને ધણી, છહો કંચન વરણે ખાસ ભગારા છહો માસ તણી સંખણા, જીહો આરાધી અતિ સાર; જીહો વીર છતે શિવ પામ્યા, છહો ઉક્સયા પરિવાર ને ભ૦ ૪ો છો વશિષ્ટ ગોત્ર સોહામણું, હો નામ થકી સુખ થાય; જીહો જ્ઞાનવિમલ ગણધર તણ, જીહો વાધે સુજશ - સવાયા છે ભ૦ ૫ છે સપ્તમ ગણધર શ્રી મોર્ય પુત્ર દેવવંદન છે છે ચૈત્યવંદન છે સાતમો મૌર્ય પુત્ર જે, કહે દેવ ન દીસે, વેદ પદે જે ભાખિયા, તિહાં મન નહિ હસે ૧યજ્ઞ કરતે લહે સર્ગ, એ વેદની વાણી; લેકપાલ ઇંદ્રાદિક, સત્તા કિમ જાણી પારાઇમ સંદેહનિરાકરી રે, વીર વયણથી તેહ જ્ઞાનવિમલ જિનને કહે હું તુમ પગની ખેહાઝા શેય (માલિનીવૃત્ત) મૌર્યપુત્ર ગણીશ, સાતમે વીર શિષ્ય; નહિં રાગ ને રીશ, જાગતી છે જગીશ; નમે સુરનર ઈશ, અંગ લક્ષણ દુતીશ; જ્ઞાનવિમલ સૂરીશ, સંયુએ રાતિ દીશ છે. ૪ તથા “સવિ જિનવર કેશ એ ત્રણ થયે કહેવી છે સપ્તમ ગણધર શ્રી મૌર્યપુત્રનું સ્તવન (કમ ન છૂટે રે પ્રાણાયા–એ દેશી) મૌર્યપુત્ર ગણિ સાતમે, મૌર્ય સન્નિવેશ ગામ; For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ગણધરના દેવવંદન ૨૫૩ દેવી વિજયા રે માડલી, મૌરીય જનકનું નામ વદ ગણધર ગુણનીલા એ આંકણી રોહિણી નક્ષત્ર જેહનું જનમ ચંદશું જેગ;પાંસઠ વરસ ઘરે રહ્યા, દશ ચઉ છમિત્રે જોગ આ વં૦ | ૨ | સોળ વરસ લગે કેવલી,વરસ પંચાણું રે આય; ઉઠ્ઠસય મુનિવર જેહને, પરિવારે સુખદાય વિંબાણાસંપૂરણ શ્રુતનો. ધણ, કંચન કેમલગાત્રી;લબ્ધિ સયલનારે આગરૂ, કાશ્યપ ગોત્ર વિખ્યાતા નં. ૪ વીર છતે શિવ સુખ લહ્યો, માસ સંલેખણા લીધ; રાજગૃહ ગુણના ઘણી; જ્ઞાનવિમલ સુખ દીધું છે વં. એ પો | અષ્ટમ ગણધર શ્રી અકંપિતજી દેવવંદન છે ત્યવંદન ! અકંપિત દ્વિજ આઠમો, સંશય છે તેને નારક હાય પરલોકમાં એ મિથ્યાજનને ના જે બ્રિજ શુદ્રાસન કરે, તસ નારક સત્તા, દાખી દે નવિ કહે,એ. તુજ ઉન્મત્તા રા મેરૂ પરે શાશ્વત કહે એ, પ્રાયિક એવી ભાખી; તે સંશય દૂર કર્યો, જ્ઞાનવિમલ જિન સાખી . ૩ થાય (માલિનીવૃત્ત) અકંપિત નમાજે આઠમે જે કહીજે; તસ ધ્યાન, ધરી જે, પાપ સંતાપ છાજે; સમકિત સુખ દિપ્રહસમે નામ લીજે; દુશમન સવિ ખીજે, જ્ઞાન લીલા. લહજે છે ૧. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ દેવવંદનમાલા - તથા “સવિ જિનવર કેર” ઇત્યાદિ ત્રણ થે કહેવી.. છે અષ્ટમ ગણધર શ્રી અકંપિતાજીનું સ્તવન છે (વાડી ફૂલી અતિ ભલિ મન ભમરા રેએ દેશી) અકંપિતનામે આઠમો,ભવિવંદોરે ગણધર ગુણની ખાણ, સદા આણદરે; મિથિલા નગરી દીપતી ભવો ગૌતમ ગોત્ર પ્રધાન છે સને ૧૫ દેવ નામે જેહનો પિતા છે ભ૦ છે જયંતિ જસ માત ! સત્ર | ઉત્તરાષાઢાયે જયા ભગાચાતુર્વેદી કહાય પાસુને પર વરસ અડતાલીશ ઘર રહ્યા છે ભવ છદ્મસ્થ નવવાસ છે . એકવીશ વરસ લગે કેવલીભા વિર ચરણકજ વાસ છે સવ ને ૩ વરસ અઠોતેર આઉખું ભ૦ ત્રણસય મુનિ પરિવાર છે સત્ર | સંપૂરણ શ્રુતકેવલી ! ભવ લબ્ધિતણ ભંડાર છે સ. ૪. કંચન વન માસ અણસણી ભગા વીર છતે ગુણગેહ સને રાજગૃહે શિવ પામિયા ભવ જ્ઞાન ગુણે નવ મેહ છે સાથે પો | નવમા ગણધર શ્રી અચલજાતજી દેવવંદન ! છે ચિત્યવંદન અચલ ભ્રાતને મનવ, સંશય એક બેટો પુણ્ય પાપ નવ દેખીયે, એ અચરજ મેટ પણ પ્રત્યક્ષ દેખીએ,સુખ દુખ ઘણેરાં બીજાની પરે દાખી For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ગણધરનાં દેવવંદના ૨૫૫ ચાં, વેદપદે બહેતરાં૨સમજાવીને શિષ્ય કર્યો એ, વીરે આણી નેહ; જ્ઞાનવિમલ પામ્યા પછી, ગુણ પ્રગટયો તસ દેહ ૩ થાય (માલિની વૃત્ત) નમો અચલજાત, વિશ્વમાં જે વિખ્યાત સુત નંદા માત, ધર્મ કુંદાવદાત;કૃત સંશય પાત, સંયમે પારિજાત દલિતદ્વરિત ત્રાત,ધ્યાનથી સુખશાતાના તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ ય કહેવી. નવમા ગણધર શ્રી અલભ્રાતાજીનું સ્તવન (નમે રે નમો શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશી) નવમે અચલજાત કહી જે ગણધર ગિરૂઓ જાણે રે કેશલા નયરીએ ઉપને, હારિય ગોત્ર વખાણે રે પાલો ભાવ ધરીને ભવિયણ વદ છે એ આંકણી છે નંદા નામે જેહની માતા, વસુદેવ જનક કહીજે રે; મૃગશિર નક્ષત્ર જન્મ તણું જ, કંચન કાંતિ ભણી જે રે ભારે વરસ છેતાલીશ ઘરમાં વસીયા, રસીયા વ્રતે વરસ બાર ચઉદ વરસ કેવલ પર્યાયે, તીન સયા પરિવારે ભાગ ૨ બહેતેર વરસ આઉ પરિમાણે, લબ્ધિ સિદ્ધિ સુવિલાસી રે; સંપૂરણ મુતધર ગુણવતા, વીરચરણનિતુ વાસી રે ભાગાકા વીર છતે રાજગૃહી નગરે,માસ ભક્તિ શિવ પામ્યારે; જ્ઞાનવિમલ થણી સવિ સુરવર, આવી ચરણે નાખ્યા રે ભારતે પો For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ દેવવંદનમાલા દશમાં ગણધર શ્રી મેતાર્યજી દેવવંદના છે ચૈત્યવંદના પરભવને સંદેહ છે, મેતાર્થ ચિત્તે, ભાખે પ્રભુ તવ તેહને, દાખી બહુ જુગતે ૧ વિજ્ઞાન ઘન પદ તણે, એ અર્થ વિચારે૫રલેકે ગમનાગમે, મન નિશ્ચિય ધારે રા પૂર્વારથ બહપરે કહીએ, છેદ્યો સંશય તાસ,જ્ઞાનવિમલ પ્રભુવીરને ચરણે થયો તે દાસારા થેય (માલિની વૃત્ત) દશમ ગણધર વખાણો, આર્ય મેતાર્યા જાણો લહ્યો શુભ ગુણઠાણ, વીર સેવા મંડાણ; અછે એહિજ ટાણે, કર્મને વાજ આણે એ પરમદુ જાણે, જ્ઞાન ગુણ ચિત્ત આણો . ૧ તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ થાય કહેવી. | દશમા ગણધર શ્રી મેતાર્યજીનું સ્તવન | (આદર જીવ ક્ષમાગુણ આદર–એ દેશી) મેતારજ આરજ ગણું દશમે, સુપ્રભાતે નિત્ય નમીયે રે; વત્સભૂમિ તુંગિય સન્નિવેશે, તેહને ધ્યાને મિએ રે ના ગણધર ગુણવંતાને વંદા એ આંકશું છે વરૂણદેવા જેહને છે માતા, દત્ત જનક જસ કહીયે રે; કેડિનગોત્ર નક્ષત્ર જન્મનું, અશ્વિની નામે લહીયેરેાગનારા વરસ છત્રીશરહ્યા ઘરવાસે છઘ0 For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ગણધરના દેવવંદન દસ વરિસાઈ; સોલ વરસ કેવલી પર્યાયે, ત્રણસેં મુનિવર શિષ્યા છો ગઢ ૩ બાસઠ વરસ સવિ આઉખું પાલિ, ત્રિપદીના વિસ્તારી જી; કનક કાંતિ સવિ લબ્ધિસિદ્ધિના, જ્ઞાનાદિક ગુણધારી જી પગના છે ૪ માસ સંલેષણ રાજગૃહીમાં, વીર થકે શિવ લહિયાજી; જ્ઞાનવિમલ ચરણાદિકના ગુણ, કિણહી ન જાય કહિયાજી છે ગરુ છે પો છે એકાદશ ગણધર શ્રી પ્રભાસજીનું દેવવંદના | ચૈત્યવંદન છે એકાદશમ પ્રભાસ નામ, સંશય મન ધારે ભવ નિર્વાણ લહે નહિ, જીવ ઈ સંસારેલા અગ્નિહોત્ર નિત્ય કરે; અજરામર પામે; વેદારથ ઈમ દાખવે, તસ સંશય વામે મારા વિર ચરણને રાગિ એ, તેહ થયો તત્કાલ; જ્ઞાનવિમલ જિન ચરણતણી, આણ વહે નિજ ભાલ ૩ છે થાય (માલિનીવૃત્ત) એકાદશ પ્રભાસ, પૂરતે વિશ્વ આશ, સુરનર જસ દાસ, વીર ચરણે નિવાસ; જગ સુજસ સુવાસ, વિસ્તર્યો ત્યું બરાસ; જ્ઞાનવિમલ નિવાસ, હું જવું . નામ તાસ છે ૧. તથા સવિ જિનવર કેરાં ઈત્યાદિ ત્રણ થાય કહેવી. દે. ૧૭ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ દેવવંદનમાલા * એકાદશ ગણધર શ્રી પ્રભાસજીનું સ્તવન ! (કનક કમલ પગલાં વે-એ દેશી ) ' ગણધર જે અગ્યારમો એ,આશ પૂરણ પ્રભાસ નમે ભવિ ભાવશું એ, કોડિન ગેત્ર છે જેહનું એ, રાજગૃહે જસ વાસ છે ૧૦ મે ૧છે અતિભદ્રા જસ માવડી એ, બલભદ્ર નામે તાયો નવ પુષ્ય નક્ષત્રે જન્મીયાએ, ઘર ઘર ઉત્સવ થાય તટપરા સોલ વરસ ઘરમાં વસ્યા એ આઠ વરસમુનિરાય, ના ! સાલ વરસ રહ્યા કેવલી એ, ચાલીસ વરસ સવિ આય છેન મારા ત્રણ સય મુનિ પરિકર ભલે એ, સંપૂરણ મૃતધાર છે નવ લબ્ધિ નિધાન કંચન વને એક કરતા ભવિ ઉપગાર એ નવ છે ૪વીર છતે શિવ પામીયા એ,માસ સંલેખણ જાસ ન જ્ઞાનવિમલ કરતિ ઘણું એક સુંદર જિમ કૈલાસ છે ન પો || ઇતિશ્રી એકાદશ ગણધર દેવવંદન સંપૂર્ણ છે - અહીં પ્રથમ ગણધરના દેવવંદનમાં ચાર ગાથાની ચાર થાય અને પછીના દશ ગણધરના દેવવંદનમાં એકેક ગાથાની મળીને ચૌદ ગાથાનું (માલિની ઈદે કમલબંધ) સ્તવન પણ થાય છે તેમજ અગિયાર ચૈત્યવંદનનું પણ સ્તવન થાય છે. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ગણધરના દેવવંદન ૨૫૯ વળી ઉપર એક અધિક ચૈત્યવંદન કહી સર્વ ગણધરનું એક દેવવંદન પણ થાય છે એ રીતે પણ વિધિ કહ્યો છે. તે આ પ્રમાણે– છે અગિયાર ગણધરનું સાધારણ ચૈત્યવંદન એહ ગણધર એહ ગણધર, થયા અગ્યાર વીર જિનેસર કમલે, રહી ભૂગ પરે જેહ લીણા,સંશય ટાલી આપણા થયા તેહ જિનમત પ્રવીણા; ઇદ્ર મહા ત્સવ તિહાં કરે એ, વાસક્ષેપ કરે વીર; લબ્ધિ સિદ્ધિ દાયક હેજે, જ્ઞાનવિમલ ગુણે ધીર . ૧ | સર્વ ગણધરનું સાધારણ ચૈત્યવંદન છે સયલ ગણધર સયલ ગણધર, જેહ જગ સાર; સયેલ જિનેસર પયકમલે, રહી ભંગપરે જેહ લીણું; જિનમતની ત્રિપદી લહી,થયા જેહ સ્યાદ્વાદ પ્રવીણા; વાસક્ષેપ જિનવર કરે એ, ઇંદ્ર મહોત્સવ સાર; ઉદય અધિક દિન દિન હવે, જ્ઞાનવિમલ ગુણધાર છે ૧. એ સર્વ ગણધરેની સાધારણ થાય છે ચૌદસયાં બાવન ગણધર, સવિ જિનવરનો એ પરિવાર ત્રિપદીના કીધા વિસ્તાર શાસન સુર સવિ સાન્નિધ્યકાર છે ૧ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનમાલા I | સર્વ ગણધરેનું સાધારણ સ્તવન ! (સકલ સદા ફલ પાસ-એ દેશી) વંદુ સવિ ગણધાર, સવિ જિનવરના એ સાર; સમચરિંસંઠાણ, સવિને પ્રથમ સંઘયણ૧ ત્રિપદીને અનુસાર, વિરચે વિવિધ પ્રકારે સંપૂરણ શ્રતના ભરિયા, સવિ ભવજલનિધિ તરિયા | ૨ | કનક વર્ણ જસ દેહ, લબ્ધિ સકલ ગુણગેહ, ગણધર નામકર્મ ફરસી, અજર અમર થયાં હરસી રે ૩ છે જનમ જરા ભય વાખ્યા, શિવસુંદરી સવિ પામ્યા; અખય અનંત સુખ વિલર્સ, તસ ધ્યાને સવિ મલશે છે. ૪ પ્રહ સમે લીજે એ નામ, મનવાંછિત લહી કામ; જ્ઞાનવિમલ ઘણ કૂર, પ્રગટે અધિક સનર પાા સકલ સુરાસુર કોડી, પાય નમે કર જોડી, ગુણવંતના ગુણ કહીયે, તે શુદ્ધ સમકિત લહિયે છે ૬ છે ઈતિશ્રી જ્ઞાનવિમલસૂરિવણ્ય વિરચિત શ્રી એકાદશ ગણધર દેવવંદન સમાપ્ત દેવવંદન માલા સમાસા For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ જિનેશ્વરના છંદ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ચાવીશ જિનેશ્વરના છંદ પાઈ– આર્યા બ્રહ્મસુતા ગીર્વાણ, સુમતિ વિમલ આપિ બ્રહ્માણ, કમળ કમંડળ પુસ્તક પાણિ, હું ઋણમું જેડી જુગ પાણિ. ૧ ચવીશે જિનવરતણુ, છંદ રચું સાલ ભણતાં શિવસુખ સંપ, સુણતાં મંગળમાળ. છંદ-જાતિ સવૈયા. આદિજિર્ણદ નમે નરઈદ, સપૂનમચંદ સમાન મુખ, રામામૃતમંદ ટાળે ભવફંદ, મરુદેવી નંદ કરત સુખં; લગે જસ પાય સુરિદનિકાય, ભલા ગુણ ગાય ભાવિકજન, કંચનકાર્ય નહિ જસ માય, નય કહેનમે શ્રી આદિજિનં. ૧ અજિતનિણંદ દયાલ મયાલ, વિશાલ કૃપાલ નયન યુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ, સુભાલ સુમાનગ બહુજુર્ગ; મનુષ્યમેં લીહ, મુનસરસિંહ, અબીહનિરીહ ગયે મુગતિ, કહે નચિત્ત ધરી બહુ ભક્તિ, નમે જિનનાથ ભલી જુગતિ. ૨ એહસંભવનાથ અનાથનાથ,મુગતિકે સાથ મિલ્હે પ્રભુ મેરે, ભદધિપાજ, ગરીબનિવાજ, ભવિ શિરતાજ નિવારત ફરે; જિતરિક જાત સુસેનામાત, નમેનરજાત મીલી બહુ ઘેરે, કહે નય શુદ્ધ ધરી બહુ બુદ્ધ, જિનાવનિનાથ હું સેવક તેરે. ૩ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ દેવવંદનમાલા. - ----- - અભિનંદન સ્વામ લીએ જસ નામ, સરે સવિ કામ ભવિકતણેવિનીતા જસ ગામ નવલકે ઠામ, કરે ગુણગ્રામ નરિંદ ઘણે મુનીસરભૂપ, અનુપમરૂપ. અકલ સ્વરૂપ, જિહંદતણે, કહે નય પ્રેમ ધરી બહુ પ્રેમ, નમે નર પાવન મુખ ઘણે. ૪ મેઘ નરિદ મલ્હાર વિરાજિત, સેવન વાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત, રૂ૫ વિનિર્જિત કામતનુ; કર્મકી કેડ સવિ દુઃખ છેડ, નમે કર જેડ કરી ભગતિ, વંશ ઈક્વાકુ વિભૂષણ સાહેબ, સુમતિ જિનંદ ગચે મુગતિ. ૫ હિંસાદ તુલ્ય રંગ રતિ અર્ધ રોગ, , રંગ અઢીસે ધનુષ ગંગ દેહ કે પ્રમાણ છે ઉગતે દિણંદ રંગ લાલ કેસુ ફૂલ રંગ, રૂપ છે અનંગ ભંગ અંગ કેરે વાન હે; ગંગ તરંગ રંગ દેવનાથહિ અભંગ, જ્ઞાન કે વિશાલ રંગ શુદ્ધ જાક ધ્યાન હે; નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભ સ્વામી ધીંગ, રીઝીએ સુમતિસંગ પઘકેરે ભાણ હે. ૬ જિકુંદ સુપાસતણું ગુણ રાસ ગાવે, ભવિ ભાસ આણંદ ઘણે, ગમે ભવિ પાસ મહિમા નિવાસ, પૂરે સવિ આસ કુમતિ પણે ચિહું દિસે વાસ સુગંધ સુખાસ, ઉસાસ નિસાસ નિણંદતણે, કહે નય ખાસ મુનીંદ સુપાસ તણે જસ વાદ સદૈવ ભણે. ૭ ચંદ્ર ચંદ્રિકા સમાન રૂ૫ શલસેં સમાન, દેઢ ધનુષ માન દેહક પ્રમાણ હે; ચંદ્રપ્રભસ્વામી નામ લીજીએ પ્રભાત જામ, પામીએ સુઠામ ઠામ નામજ સમાન હે; For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ જિનેશ્વરના છંદ : ૨૬૩ મહાસેન અંગજાત લહમણાભિધાન માત, જગમાં સુવાસ વાત ચિહું દિશે વાત છે, કહે નય છેડી તાંત ધ્યાઈએ જે દિનરાત, પામીએ તે સુખ સાત દુઃખકે મીટાત છે. ૮ દૂધ સિધુ ફેન પિંડ ઉજલે કપૂર ખંડ, ધેનું ખીરકે સુમંડ શ્વેત પદ્મખંડ હે; ગંગકે પ્રવાહ પિંડ શુજ શૈલ શુદ્ધ દંડ, - અમૃત સરસ કુંડ શુદ્ધ જાકે તુંડ છે, સુવિધિ જિણુંદ સંત કીજીએ કુકર્મ અંત, શુભ ભક્તિ જાસ દંત વેત જાકે વાન હે, કહે નય સુણે સંત પૂજીએ જે પુષ્પદંત, પામીએ તે સુખસંત શુદ્ધ જાકે ધ્યાન હે. ૯ શીતલ શીતલ વાણી ઘનાઘન ચાહતા હે ભવિ કેક કિશોરા; ચક્ર દિણંદ પ્રજા સુનરિદ વળી જિમ ચાહતા ચંદ્ર ચકેરા, વિધ્ય ગઇદ શશી સુરઈદ વળી સતી નિજયંત સુમેઘ મયૂરા, કહે નય નેહ ધરી ગુણ ગેહ તથા લહુ ધાવત સાહેબ મેરા. ૧૦ વિષ્ણુ ભૂપક મલ્હાર જગ જંતુ સુખાકાર, વંશ કે શૃંગાર હાર રૂપકે. અગાર છે; છેડી સવિ ચિત્તકાર માન મેહક વિકાર, કામ કે ધકે સંચાર સર્વ વેરી વાર હે, આદર્યો સંયમભાર પંચ મહાવ્રત સાર, ઉતારે સંસાર પાર જ્ઞાન ભંડાર છે; અગ્યારમો જિર્ણોદ સાર ખડૂગી જવા ચિન્ડધાર, કહે નય વારેવાર મેક્ષકે દાતાર હે. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દેવવંદનમાલા બલકેશુ ફૂલ લાલ રતિ અર્ધ રંગ લાલ, • ઉગતો દિણંદ લાલ લાલચોળ રંગ હે; કેસરીકી છહ લાલ કેસરકે ઘેલ લાલ, ચુંદડી કે રંગ લાલ લાલ પાન રંગ હે; લાલ હીરચંચુ લાલ હીંગળ પ્રવાલ લાલ, કોકીલા કી દષ્ટિ લાલ લાલ ધર્મ રંગ હે; કહે નય તેમ લાલ બારમે જિણુંદ લાલ, જયાદેવી માત લાલ લાલ જાકે અંગ છે. ૧૨ કૃતવર્મ નરિંદતણે એહ, નંદનમંત સુરેન્દ્ર પ્રમાદ ધરી; ગમે દુઃખદંદ દીયે સુખદ જાકે પદ સેહત ચિત્ત ધરી, વિમલજિણંદ પ્રસન્ન વદને જાકે, શુભ અંગ સુગંગ પરી; નમે એક મન કહે નય ધન નમે જિનરાજ સુપ્રીત ધરી. ૧૩ અનંતરિણંદ દેવ દેવમાં દેવાધિદેવ, - પૂજે ભવિ નિત્યમેવ ધરી બહુ ભાવના; સુરનર સારે સેવ સુખ કયે સ્વામી હેવ. તુજ પાખે ઓર દેવ ન કરૂં હું સેવના, સિંહસેન અંગજાત, સુજસાભિધાન માત, - જગમાં સુજસ ખ્યાત ચિહું દિશે વ્યાપને, કહે નય તસ વાત કીજીએ જે સુપ્રભાત, નિત હોય સુખસાત કીર્તિકેડ આપતે. ૧૪ જાકે પ્રતાપ પરાજિત નિર્બલ ભૂતલ થઈભમે ભાનુ આકાશે; સૌમ્યવદન વિનિર્જિત અંતર શ્યામ વાસી વન હેત પ્રકાશે, જાનુ મહીપતિ વંશ કુશેશય બાધક દીપત ભાનુ પ્રકાશે; નમે નય નેહ નિત સાહિબ એહ,ધર્મણિંદગયે ત્રિજગપ્રકાશે.૧૫ For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ - - - ચાવીશ જિનેશ્વરના છંદ સોળમા જિણુંદ નામે શાંતિ હય, ઠામઠામે સિદ્ધિ હોય સર્વ કામે નામકે પ્રભાવશે, કંચન સમાન વાન ચાલીશ ધનુષમાન, ચક્રવર્તિકાભિધાન પતે તે સુરજે, ચૌદ રણ સમાન દીપતા નવનિધાન, કરત સુરેન્દ્ર ગાન પુણ્યકે પ્રભાવશે; કહે નય જેડી હાથ, અબ હું થયે સનાથ, પાઈએ સુમતિ સાથ શાંતિકે દિદાર. ૧૬ કહે કુંથુનિણંદ મયાલ દયાનિધિ, સેવકની અરદાસ સુણે, ભવભીમ મહાર્ણવ પર અગાહ અથાહ, ઉપાધિ સુનીર ઘણા બહુ જન્મજરા મરણાદિ વિભાવ-નિમિત્ત ઘણુદિ કલેશ ઘણે અબ તારક તારકપાપર સાહિબ, સેવક જાણને છે આપણે.૧૭ અરદેવ સુદેવ કરે નર સેવ, સવે દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘન નીર ભરે, ભવિ માનસ માનસ મૂરિ તારે, સુદર્શન નામે નરેશ્વર અંગજ, ભવ્ય અને પ્રભુ જાસ નિવાસે, તસ સંકટ સેગ વિયેગ કુગ, દરિદ્રકુસંગ નાવત પાસે. ૧૮ નીલ કીર પંખી નીલ નાગવલ્લી પત્ર નીલ, - તરુવર રાજિ નીલ, નીલ નીલ દ્રાક્ષ છે, કાચકે સુરંગ નીલ પાચકે સુગોલ નીલ, ઈન્દ્રનીલ રત્ન નીલ પત્ર નીલ ચાસ છે, જમુના પ્રવાહ નલ ભૃગરાજ પંખી નીલ, જેહ અશોકવૃક્ષ નીલ નીલ રંગ છે, કહે નય તેમ નીલ રાગથે અતીવ નીલ, મલ્લિનાથ દેવ નીલ જાકે અંગ નીલ છે. ૧૯ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬ - દેવવંદનમાલા સુમિત્ત નરિંદતણે, વરનંદ સુચંદ વદન સહાવત હે, મંદર ધીર સેવે નર હર સુશ્યામ શરીર વિરાજત હે, કજલ વાન સુકચ્છપ યાન, કરે ગુનગાન નરિંદ ઘણે, મુનિસુવ્રત સ્વામિણે અભિધાન લહે નય માન આનંદ ઘણે. ૨૦ અરિહંત સરૂપ અને પમ રૂ૫ કે સેવક દુઃખને દૂર કરે, નિજ વાણી સુધારસ મેઘ જ બવિ માનસ માનસ ભૂરિ ભરે; નમિનાથ કે દર્શન સાર લહી કુણ વિષ્ણુ મહેશ ઘરેજ ફરે, અબ માનવ મૂઢ લહી કુણ સકકર છેડકે કંકર હાથ ધરે. ૨૧ જાદવ વંશ વિભૂષણ સાહિબ નેમિજિણુંદ મહાનંદકારી, સમુદ્રવિજય નિરિંદતણે સુત ઉજજળ શંખ સુલક્ષણ ધારી; રાજુલ નાર મૂકી નિરધાર ગયે ગિરનાર કલેશ નિવારી, કજજલકાય શિવાદેવી માય નમે નય પાયે મહાવ્રતધારી. ૨૨ પારસનાથ અનાથકે નાથ સનાથ ભયે પ્રભુ દેખત છે, સવિ રેગ વિગ કુગ મહાદુઃખ દૂર ગયે પ્રભુ ધાવત છે; અશ્વસેન નરેશ સુપુત્ત વિરાજિત ઘનાઘન વાન સમાન તનુ, નય સેવક વંછિત પૂરણ સાહિબ અભિનવ કામ કરીર મનુ. ૨૩ કમઠ કુલંઠ ઉકંઠ હઠી હઠ ભંજન જાસ પ્રતાપ વિરાજે, ચંદન વાણી સુવામા નંદન પુરિસાદાણી બિરુદ જસ છાજે; જસનામકે ધ્યાન થકી સવિ દેહગ દારિદ્રદુઃખ મહા સવિ ભાંજે, નય સેવક વંછિત પૂરણ સાહિબ અષ્ટ મહાસિદ્ધિ નિત્ય નિવાજે.૨૪ સિદ્ધારથ ભૂપ તણા પ્રતિરૂપ નમે નર ભૂપ આનંદ ધરી, અચિંત્ય સ્વરૂપ અનુપમ રૂપક લંછન સોહત જાસ હરિ; ત્રિશલાનંદ સમુદ્ર મુકુંદ લઘુપણે કંપિત મેરુગિરિ, નમે નય ચંદ્રવદન વિરાજિત વીર જિર્ણોદ સુપ્રત કરી. ૨૫ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ વીશ જિનેશ્વરના છંદ ૨૬૭* ચિવશ જિણંદ તણા ઈહ છંદ ભણે ભવિષંદ જે ભાવ ભરે, તસ રેગ વિગ મુજે. કુભગ સવિ દુખ દેહગ દૂર કરે તસ અંગણ બાર ન લાભે પાર સુમતિ તેનાર વેપાર કરે, કહે નય સાર સુમંગલ ચાર ઘરે તસ સંપદ ભૂરિ ભરે. ૨૬ સંવિાજ સાધુ વસંત વિરાજિત શ્રી નવિમલ જનાનંદકારી, તસ સેવક સંજમ ધીર સુધીર કે ધીરવિમલ ગણિ જ્યકારી; તાસ પદાબુજ ભંગ સમાન શ્રી જ્ઞાનવિમલ મહાવ્રતધારી, કહે એહ છંદ સુણે ભવિ છંદ કે ભાવ ધરી ભણે નરનારી. ૨૭ • resero ઇતિ ચતુર્વિશતિ જિન છંદ સંપૂર્ણ pakese VN છે પાંચકલ્યાણક, ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ, છે મેક્ષ, વર્તમાન ૨૪ ભગવાનના ૧૨૦ કલ્યાણકની ભૂમિ. 8 ૨ સમેતશિખરજી ૫ ચંપાપુરી ૪ રત્નપુરી ૨ શૌરીપુર ૧૯ અયોધ્યા ૪ કૌશામ્બી ૪ રાજગૃહી ૧ જુવાલિકા છે ૧૬ બનારસ જ સાવત્થી ૪ કપિલપુર ૧ પુરિમતાલ ૧૨ હસ્તિનાપુર ૪ ભદ્દિલપુર ૩ ગિરનાર ૧ પાવાપુરી ૮ મિથિલા ૪ કાદી ૩ ક્ષત્રિયકુંડ ૧ અષ્ટાપદ Steuergesessessors CONDOM For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથના શ્લેક શ્રી નેમનાથને સલોકે સરસ્વતી માતા તુમ પાયે લાગું, દેવ ગુરૂ તણી આજ્ઞા માગું, જિહુવા અગ્રે તું બેસજે આઈ, વાણી તણી તું કરજે સવાઈ. ૧ આઘે પાછે કેઈ અક્ષર થા, માફ કરજો જે દેષ કાંઈ નાવે, તગણ સગણ ને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ. ૨. કયા સારા ને કીયા નિષેધ, તેને ન જાણું ઉંડારથ ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દેષ ટાળજે માતા સરસ્વતી. ૩ નેમજી કેરે કહીશું સલેકે, એક ચિત્તેથી સાંભળજે લેકે રાણું શિવાદેવી સમુદર રાજા, તસ કુળ આવ્યા કરવા દિવાજા. ૪ ગ કારતક વદ બારશે રહ્યા, નવ માસ ને આઠ દીન થયા પ્રભુજી જનમ્યાની તારીખ જાણું, શ્રાવણ સુદી પાંચમ ચિત્રા વખાણું. ૨. જનમ્યા તણી તે નેબત વાગી, માતપિતાને કીધાં વડભાગી; તરિયાં તોરણ બાંધ્યાં છે બાર, ભરી મુક્તાફળ વધારે નાર. ૬ અનુક્રમે પ્રભુજી મેટેરા થાય, કીડા કરવાને નેમજી જાય; સરખે સરખા છે સંગાતે છેરા, લટકે બહુ મુલા કલગી તેરા. ૭ રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાં, નેમ પૂછે છે સાંભળે બ્રાત, આ તે શું છે? કહે તમે વાત. ૮ ત્યારે સરખા સહુ ત્યાં વાણ, સાંભળો નેમજી ચતુર સુજાણ, તમારે ભાઈ કૃષ્ણજી કહીએ, તેને For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથના બ્લેકે २६८ બાંધવા આયુધ જોઈએ. ૯ શંખ ચક ને ગદા એ નામ, બીને બાંધવ ઘાલે નહીં હામ, એહવે બીજે કઈ બળીયે. જે થાય, આવા આયુધ તેને બંધાય. ૧૦ નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું હેઠું કામ; એવું કહીને શંખ જ લીધે, પોતે વગાડી નાદજ કીધે. ૧૧ તે ટાણે થયે. મહટ ડમડલ, સાયરના નીર ચઢયા કલ્લેલ; પરવતની ટુકા પડવાને લાગી, હાથી ઘોડા તે જાય છે ભાગી. ૧૨. ઝબકી નારીઓ નવ લાગી વાર, તુટયા નવસર મોતીના હાર; ધરા ધ્રુજી ને મેઘ ગડગડીઓ, મહેટી ઈમારતે તૂટીને પડી. ૧૩ સહુનાં કાળજાં ફરવા લાગ્યાં, સ્ત્રી પુરૂષ જાય છે ભાગ્યાંકૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શું થયે આ તે ઉત્પાત. ૧૪ શંખ નાદ તે બીજે નવ થાય, એહ બળિયે તે કેણ કહેવાય; કાઢે ખબર આ તે શું થયું, ભાંગ્યું નગર કે કેઈ ઉગરીયું. ૧૫ તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ એ તે તમારે નેમજી ભાઈ કૃષ્ણ પુછે છે તેમજ વાત, ભાઈ શે કીધો આ તે ઉત્પાત. ૧૬ નેમજી કહે, સાંભળે હરી, મેં તે અમસ્તી રમત કરી; અતુલી બળ દીઠું નાનુડે વેશે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે. ૧૭ ત્યારે વિચાર્યું દેવ મેરારિ, એને પરણવું સુંદર નારી, ત્યારે બળ એનું એાછું જે થાય, તે તો આપણે અહીં રહેવાય. ૧૮ એ વિચાર મનમાં આવ્યું, તેડયા લક્ષ્મીજી આદે. પટરાણું; જળક્રીડા કરવા તમે સહુ જાએ, નેમને તમે. વિવાહ મના. ૧૯ ચાલી પટરાણ સરવે સાજે, ચાલે For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ -૨૭૦ શ્રી નેમિનાથના શ્લેકે દેવરીયા નાવાને કાજે, જળક્રીડા કરતાં બોલ્યાં રૂકમણું, દેવરીયા પરણો છબીલી રાણી. ૨૦ વાંઢા નવિ રહીચે દેવર નગીના, લા દેરાણુ રંગના ભીના નારી વિના તે દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું. ૨૧ પરણ્યા વિના તે કેમ જ ચાલે, કરી લટકે ઘરમાં કેણ માલે, ચૂલે કુંકશે પાણીને ગળશે, વેલાં મેડાં તે ભજન કરશે. ૨૨ બારણે જાશે અટકાવી તાળુ, આવી અસુરા કરશે વાળું; દીવાબત્તીને કણ જ કરશે, લીપ્યા વિના તે ઉચેરા વળશે. ૨૩ વાસણ ઉપર તો નહીં આવે તેજ, કેણ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુઓ ખાખરો ખાશે, દેવતા લેવા સાંજરે જાશો. ૨૪ મનની વાતો કણને કહેવાશે, તે દિન નારીને ઓરતે થાશે; પણ આવીને પાછા જાશે, દેશ વિદેશ વાત બહુ થાશે. ૨૫ મહેતાના છોરૂ નાનેથી વરીયા, મારૂં કહ્યું તે માનો દેવરિયા, ત્યારે સત્યભામા ત્યાં ત્યાં વાણ, સાંભળે દેવરીયા ચતુર સુજાણ. ર૬ ભાભીને ભરોસો નાશીને જાશે, પરણ્યા વિના કેણુ પિતાની થાશે, પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને કરશે. ર૭ ઉંચાં મન ભાભી કેરાં કેમ સહેશે, સુખ દુઃખની વાત કેણ આગળ કહેશે; માટે પરણને પાતળીયા રાણી, હું તે નહિ ! નહાવાને પાણી. ૨૮ વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલામાં હલકાં જ થઈએ; પરણ્યા વિના તે સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કોણ જાશે. ૨૯ ગણેશ વધાવા કેને મોકલશે, તમે જાશો તે શી રીતે ખલશે, દેરાણી For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથના બ્લેક ૨૭૧ કેરે પાડ જાણીશું! છેરૂ થાશે તે વિવા માણીશું. ૩૦ માટે દેવરીયા દેરાણી લાવે, અમ ઉપર નથી તમારે દાવે; ત્યારે રાધિકા આઘેરાં આવી, બેલ્યાં વચન મોઢું મલકાવી. ૩૧ શી શી વાત રે કરે છે સખી, નારી પરણવી રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાપરવા જોઈએ ઝાઝેરા દામ ૩૨ ઝાંઝર નૂપુર ને ઝીણિ જગમાલા ! એણઘટ વીંછીઆ ઘાટે રૂપાળા; પગપાને ઝાઝી ઘુઘરીએ જોઈએ, મહટે સાંકળે ઘુઘરા જોઈએ. ૩૩ સેના ચુડલે ગુજરીના ઘાટ, છલા અંગુઠી અરિસા ઠાઠ, ઘુઘરી પેચી ને વાંક સોનેરી, ચંદન ચુડીની શોભા ભલેરી. ૩૪ કલ્લાં સાંકળા ઉપર સિંહમેરા, મરત બહુ મુલા નંગ ભલેરા; તુનશી પાટીયાં જડાવ જોઈએ, કાલીકઠીથી મનડું મહિએ. ૩૫ કાંઠલી સેહીએ ઘુઘરીયાળી, મનડું લેભાગે ઝૂમણું ભાળી; નવસેરે હાર મેતીની માળા, કાને ટીટોડા સેનેરી ગાળા. ૩૬ મચકણિયાં જોઈએ મુલ્ય ઝાઝાંનાં, ઝીણાં મોતી પણ પાણી તાજાંનાં, નીલવટ ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણ મુલની ભારી. ૩૭ ચીર ચુંદડી ઘળાં સાડી, પીલી પટેલી માગશે દહાડી, બાંટ ચુંદડીઓ કસબી સહીએ, દશરા દીવાળી પહેરવા જોઈએ. ૩૮ મેંઘા મુલના કમખા કહેવાય, એવડું મથી પરું કેમ થાય; માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પુરૂં શી રીતે થાય; ત્યારે લક્ષમીજી એલ્યાં પટરાણી, દયરના મનની વાત મેં જાણી. ૩૯ તમારૂં વયણ માથે ધરીશું, બેઉનું પુરૂં અમે કરીશું, માટે For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ શ્રી નેમિનાથના શ્લેકે પરણે ને અને પમ નારી, તમારા ભાઈ દેવ મેરારી. ૪૦ બત્રીસ હજાર નારી છે જેહને, એકને પાડ ચડશે તેહને માટે હૃદયથી ફીકર ટાળો, કાકાજી કેરું ઘર અજવાળે. ૪૧ એવું સાંભળી ને ત્યાં હસિયા, ભાભીના બોલ હૃદયમાં વસિયા, ત્યાં તો કૃષ્ણને દીધી વધાઈ નિએ પરણશે તમારે ભાઈ કર ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની. પેટી, નેમજી કેરે વિવાહ ત્યાં કીધે, શુભ લગ્નને દિવસ લીધે. ૪૩ મંડપ મંડાવ્યા કૃષ્ણરાય, નેમને નિત્ય ફુલેકાં થાય; પીઠી ચોળે ને માનની ગાય, ધવળ મંગળ અતિ વરતાય. ૪૪ તરીયાં તેરણ બાંધ્યાં છે બહાર, મળી ગાય, છે સહાગણ નાર; જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે. ત્યાં દેવ મેરારી. ૪૫ વહુવારૂ વાત કરે છે છાને, નહી રહીયે ઘેર ને જાઈશું જાને; છપ્પન કરેડ જાદવને સાથ, ભેળા કૃષ્ણ ને બલભદ્ર ભ્રાત. ૪૬ ચડીયા ઘેડલે ગ્યાના અસવાર, સુખપાલ કેરી લાધે નહિ પાર; ગાડાં વેલો ને. અગીઓ બહુ જોડી, મ્યાન ગાડીએ જોતર્યા ધોરી. ૪૭ બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સેવન મુગટ હિરલે જડીયા; કડાં પિચી બાજુ બંધ કશીયા, શાલ દુશાલ ઓઢે છે રસીયા. ૫૮ છપ્પન કોટી તે બરાબરીયા જાણું, બીજા જાનૈયા કેટલા વખાણું જાનડીઓ શોભે બાલુડે વેષે, વિવેક મોતી. પવે કેશે. ૪૯ સેળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે; લીલાવટ ટીલી દામણું ચળકે, જેમ વિજળી વાદળ ચમકે. ૫૦ ચંદ્રવદની મૃગા છે. For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમનાથના કલેકા ર૭૩ નેણ, સિંહલંકી જેહની નાગસી વેણુ; રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પિતાનું ચીર સમરાવે. પ૧ એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય છે રાજી; કઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખ પામી ભરથાર, પર કોઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલા નારી; એમ અન્ય વાદ વદે છે, મહેડાં મલકાવી વાત કરે છે. પ૩ કેઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી; કઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારી. ૫૪ એવી વાતેના ગપાટા ચાલે, પિત પિતાના મગજમાં મહાલે, બહેતર કળા ને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર. ૫૫ પહેર્યા પીતામ્બર જરકશી જામ, પાસે ઉભા છે તેમના મામા, માથે મુગટ તે હીરલે જડિયે, બહુ મુલે છે કસબીને ઘડીયે. પદ ભારે કુંડલ બહુ મુલાં મોતી, શહેરની નારી નેમને જોતી; કંઠે નવસેરે મેતીનો હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર. પ૭ દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણી દિસે છે સોનેરી લીટી; હીરા બહુ જડીયા પાણીના તાજા, કડા સાંકળાં પહેરે વરરાજા. ૫૮ મેતીને તેરે મુગટમાં ઝળકે, બહુ તેજથી લગી ચળકે, રાધાએ આવીને આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંજી. ૫૯ કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કેરૂં છે ગાલે; પાન સેપારી શ્રીફળ જેડ, ભરી પિસ ને ચડીઆ વરઘેડે. ૬૦ ચડી વડે ચઉટામાં આવે, નગરની નારી મેતીએ વધાવે; વાજાં વાગે ને નાટારંભ દે. ૧૮ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી નેમિનાથના લેક થાય, નેમ વિવેકી તારણે જાય. ૬૧ ધુંસળી મુસળ ને રવાઈઓ લાવ્યા, પંખવા કારણ સાસુજી આવ્યા; દેવ વિમાને જુએ છે ચડી, નેમ નહિ પરણે જાશે આ ઘડી. ૬ર એવામાં કીધે પશુએ પોકાર, સાંભળો અરજી નેમ દયાળ; તમે પરણશો ચતુર સુજાણ, પરભાતે જાશે પશુઓના પ્રાણ. ૬૩ માટે દયા મનમાં દાખ, આજ અમેને જીવતાં રાખો; એ પશુઓને સુણ પિકાર, છેડાવ્યાં પશુઓ નેમ દયાળ. ૬૪ પાછા તે ફરિયા પરણ્યા જ નહીં, કુંવારી કન્યા રાજુલા રહી, રાજુલ કહે ન સિદ્ધાં કાજ; દુશ્મન થયાં છે પશુઓ આજ. ૬૫ સાંભળે સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં એલ દે છે; ચંદ્રમાને તે લંછન લગાડ્યું, સીતાનું તે. હરણ કરાવ્યું. ૬૬ મહારી વેળા તે ક્યાંથી જાગી, નજર. આગળથી જાને તું ભાગી; કરે વિલાપ રાજુલ રાણી; કરમની ગતિ મેં તે ન જાણી. ૬૭ આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી, એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના. ૬૮ તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે નારી ઠેકાણે નાવી; તમે કુલ તણે રાખો છો ધારે, આ ફેરે આ તમારો વારે. ૬૯ વરઘેડે ચડી મોટો જશ લીધે, પાછા વળીને ફજેતે કીધે; આંખે અંજાવી પીઠી ચોળાવી, વરઘોડે ચઢતાં શરમ ન આવી. ૭૦ મહટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણું ગવરાવી; એવા ઠાઠથી સર્વેને લાવ્યા, સ્ત્રી પુરૂષને ભલા ભમાવ્યા. ૭૧ ચાનક લાગે તે પાછા જ ફરજે, શુભ કારજ અમારૂં રે કરજે પાછા ન વળિ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમનાથના શ્લોકા ૨૭૫ એક જ ધ્યાન, દેવા માંડ્યું તિહાં વરસી જ દાન. ૭૧ દાન દઈને વિચાર જ કીધો, શ્રાવણ સુદ છઠનું મુહૂરત લીધે; દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર. ૭૨ ગિરનારે જઈને કારજ કીધું, પંચાવનામે દિન કેવલ લીધું; પામ્યા વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યા ચાંગળું પાણ. ૭૩ નેમને જઈ ચરણે લાગી; પીયુજી પાસે મેજ ત્યાં માગી; આપ કેવલ તમારી કહાવું, શુકન જેવાને નહીં જાવું. ૭૪ દીક્ષા લઈને કારજ કીધું, ઝટપટ પતે કેવલ લીધું મળ્યું અખંડ એ આતમરાજ, ગયા શિવસુંદરી જેવાને કાજ. ૭૫ સુદિની આઠમ અષાઢ ધારી, નેમ વરીયા શિવ વધુ નારી; નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ. ૭૬ યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉંના સુખ તે કેવલી જાણે ગાશે ભણશે ને જે કંઈ સાંભળશે, તેના મનોરથ પુરા એ કરશે. ૭૭ સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવવધુ નિશ્ચય વરશે, સંવત એગણીસ શ્રાવણ માસ, વદની પાંચમને દિવસ ખાસ. ૭૮ વાર શુક ને ચોઘડીયું સારું, પ્રસન્ન થયું મનડું મારું ગામ ગાંગડના રાજા રામસિંહ, કીધે શલેક મનને ઉછરંગ. ૭૯ મહાજનના ભાવ થકી મેં કીધે, વાંચી શકે માટે જશ લીધે; દેશ ગુજરાત રેવાશી જાણે, વિશાશ્રીમાલી નાત પ્રમાણે. ૮૦ પ્રભુજીની કૃપાથી નવનિધિ થાય, બેઉ કર જેડી સુરશશી ગાય; નામે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉને અર્થ એકજ લઈએ. ૮૧ દેવ સૂરજ ને ચંદ્ર છે શશી, વિશેષે વાણી હદયમાં વસી; ખાસી કડીથી પુર મેં કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધો. ૮રા For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ચાર શરણ ચાર શરણ મુજને ચાર શરણ હેજે, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાશીયે, રત્નત્રય અમુલખ લાધાજી. મુજ ૧ ચિહું ગતિ તણું દુખ છેદવા, સમરથ શરણ એ હજી; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણ એહે. મુ. ૨. સંસારમાંહિ જીવને, સમરથ શરણ ચારાજી; ગણિ સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળ કારોછે. મુ ૩. ( ૨ ) લાખ ચોરાસી જીવ ખમાવીએ. મન ધરી પરમ વિવેકેજી, મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવયને લહીએ ટકેછે. લા. ૧. સાત લાખ ભૂગ તેઉ વાઉના, દશ ચૌદે વનના ભેદજી; વટ વિગલ સુર તિરિ નારકી, ચ ચઉ ચઉદે નરના ભેદજી; લા ૨ મુજ વૈર નહિ છે કેહશું, સશું, મૈત્રી ભાવોજી, ગણિ સમયસુંદર એમ કહે, પામીએ પુન્ય પ્રભાવ છે. લા. ૩. પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની સાખે; આલેયાં પાપ છૂટીએ, ભગવંત એણી પેરે ભાખે. પા. ૧ આશ્રવ કષાય ધય બંધવા, વળી કલહ અભ્યાખ્યાનેજી; રતિ અરતિ પશુન્ય નિંદના, માયા મેહ મિથ્યાત્વછે. પા. ૨ મન વચન કાયાએ જે કર્યો', મિચ્છામિ દુકડે તે હેજી; ગણિ સમયસુંદર એમ કહે, જૈન ધર્મને મર્મ એહજી. પા. ૩ (૪) ધન ધન તે દિન મુજ કદિ હેયે, હું પામીશ સંયમ સુધોજી; પૂર્વે ઋષિ પંથે ચાલશે, ગુરૂ વચને પ્રતિબુધેજ. ધન૧. અંત પંતે ભિક્ષા ગોચરી, રણ વને કાઉસ્સગ લેણુંજી; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુધો ધરશું. ધન૨ સંસારના સંકટ થકી, હું છૂટીશ અવતારાજી, ધન ધન સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પારેજી. ધન ૩. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only