________________
૧૩૭
ચતુર્વિશતિ જિન દેવવંદન મજ મહિરાણ શિવાદેવી જાયા, તુમે છે આધાર અડ વડિયાં છે રહો ના નાહ વિવાહ ચાહકરીએ, ક્યું જાવત ફિર રથ ચડિયાં રહો; પશુય પોકાર સુર્ણય કીય કરૂણા, છોડી દીએ પશુ પંખી ચિડીયાપા રહો મારા ગોદ બિછાઉ મેં બલી જાઉં,કવિનતી ચરણે પયિાં રહો, પિયુ વિણ દીહા તે વરિસ સમેવહુન ગમે શયન ને સેજડિયાં રહોપરા વિરહ દીવાની વિલપતિ જેવન, વાડી વન ઘરસે રૂડીયાં રહો,અષ્ટ ભવાંતર નેહ નિવાહત,નવમે ભવ તેવિછીયાં રહો Aજા સહસા વન મહે સ્વામિ સુર્ણને,રાજુલરેવતગિરિ ચયિાં રહોમીયુકર નિજ શિર હાથ દેવાવત, ચાખે ચારિત્ર સેલયિાં રહો૫ યાદવવંશ વિભૂષણ નેમજી, રાજુલ મીઠી વેલડીયાં રહો; જ્ઞાનવિમળ ગુણદંપતિ નિરખતા, હરખિત હોય મેરી આંખડિયાં રહો૬
શ્રી પાર્શ્વનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-કૃષ્ણ ચોથ ચૈત્રહ તણી, પ્રાણતથી આયાપિષ વદી દશમી જનમ, ત્રિભુવન સુખ પાયા; પિષ વદી ઇગ્યારશે,લહે મુનિવર પંથકમઠાસુર ઉપસર્ગનો,ટા પલીમંથ; ચૈત્ર કૃષ્ણ ચોથહ દિને એ, જ્ઞાનવિમલ ગુણ નૂર શ્રાવણ સુદી આઠમે લડ્યા,અવિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org