________________
દેવવંદનમાલા.
સાથે લીયે, સંયમ શ્રી જિનરાય છે તપદ પન્ન નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય તેવા
પછી અંકિંચિત્ર નમુત્થણુંઅરિહંત ચેઈયાણું અત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી એક થાય કહેવી. પછી લેગસ્સ સવ્વલેએ અરિહંત અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરે પછી મારી બીજી થાય. કહેવી. પછી પુખરવર૦ સુઅસ્સે ભગવએ કરેમિ કાઉસગ્ગ વંદણ વિત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાયું વેયાવચ્ચગરાણું અન્નત્થ૦ કહી ચોથી થાય કહેવી. તે થે આ પ્રમાણે
છે શ્રી અરજિનની થયે
થો–શ્રી અરનાથ જિનેશ્વરૂ, ચકી સક્ષમ સેહે કનક વરણ છબી જેહની,ત્રિભુવન મન મોહા ભોગ કરમને ક્ષય કરી, જિન દીક્ષા લીધી મન પર્યવ નાણી થયા, કરી યોગની સિદ્ધિાવા માગશિર શુદિ એકાદશી, અરે દીક્ષા લીધી છે મલિજનમ વ્રત કેવલી, નમી કેવલ ઋદ્ધિા દશ ક્ષેત્રે ત્રણ કાલનાં પંચ પંચકલ્યાણતિણે એતિથિ આરાધતાં,લહીએ શિવપુર ઠાણ મારા અંગ ઈગ્યાર આરાધવાં,વલિ બાર ઉપાંગ છે મૂલસૂત્ર ચારે ભલાં, ષ છેદ સુચંગ છે દશ પન્ના દીપતા,નંદી અનુયોગદ્વાર આગમ એહ આરાધતાં, લહો ભવ જલ પાર છે ૩ જિનપદ સેવા નિત્ય કરે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org