________________
૪૩
મૌન એકાદશીનાં દેવવંદન સમકિત શુચિકારી છે જક્ષેશ જક્ષ સેહામ, દેવી. ધારણી સારી છે પ્રભુપદ પદ્મની સેવના, કરે જે નરનારી આ ચિદાનંદનિજ રૂપને, લહે તે નિરધારી ૪ો.
પછી બેસી નમુત્યુ કહી અરિહંત ચેઈઆણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી નમેહંત કહી બીજા જેડાની પ્રથમ ય કહેવી. ત્યારપછી લેગસ સવ્વલેએ. અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી બીજા જેડાની બીજી થેય કહેવી. પછી પુખરવરદી સુઅક્સ ભગવઓ, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં વૈયાવચ્ચ૦ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પારી ચેથી થાય કહેવી. એ રીતે ચારે થાય કહેવી. તે થોભે નીચે પ્રમાણે.
છે શ્રી અરજિનની થાયે છે
શ્રી અરજિન ધ્યાવો, પુણ્યના કપાવો છે સવિ દુરિત ગમા, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે છે મદ મદન વિરા, ભાવના શુદ્ધ ભાવો જિનવર ગુણ ગાવે, જિમ લહો મોક્ષઠાવાલા સવિ જિન સુખકારી, ક્ષય, કરી મોહ ભારી કેવલ શુચિ ધારી, માન માયા, નિવારી થયા જગ ઉપગારી, ક્રોધ યોદ્ધાપહારી છે શુચિગુણગણધારી, જે વર્યા સિદ્ધિ નારી પારા નવતત્ત્વ વખાણું, સપ્તભંગી પ્રમાણી છે સગ નથી. મિલાણી, ચાર અનુયાગ ખાણ છે જિનવરની વાણી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org