________________
દેવવંદનમાલા
કરૂં? ઈચ્છર કરેમિ કાઉસ્સગ વંદણ, અન્નત્થ૦ કહી એક લેગસ્સને, ન આવડે, તે ચાર નવકારને, કાઉસ્સગ" કરી પારી થાય કહેવી તે આ પ્રમાણે
| શ્રી અવધિજ્ઞાનની થઈ છે છે શખેશ્વર સાહિબ જે સમાએ દેશી
એહી નાણસહિત સવિ જિનવરૂ, ચવિ જનની કુખે અવતરૂ જસ નામે લહીયે સુખતરૂ, સવિ ઇતિ ઉપદ્રવ સંહરૂ છે હરિ પાઠક સંશય સંહરૂ, વીર મહિમા જ્ઞાન ગુણાયરૂ તે માટે પ્રભુજી વિશ્વભરૂ, વિજયાંકિત લક્ષ્મી સુકો ૧
પછી ખમાસમણ દેઈ ઊભા થઈ અવધિજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે–
શ્રી અવધિજ્ઞાનના દુહા અસંખ્ય ભેદ અવધિ તણ, ષ તેમાં સામાન્ય ક્ષેત્ર પનક લઘુથી ગુરૂ, લેક અસંખ્ય પ્રમાણુના લેચન પરે સાચે રહે, તે અનુગામિક ધામ છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ ૧ ઉપન્ય અવધિજ્ઞાનને, ગુણ જેને અવિકાર છે વંદના તેહને માહરી, શ્વાસ માંહે સો વાર છે ૧૫ | (આ છે દરેક ખમાસમણે કહેવો) * જે ક્ષેત્રે હી ઊપવું, તિહાં રહ્યો વસ્તુ દેખતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org