________________
જ્ઞાનપંચમી દેવવંદન
૨૫ થિર દીપકની ઉપમા,અનનુગામી લહંતા ઉપગાલા અંગુલ અસંખ્યય ભાગથી, વધતું લેાક અસંખ્યા લેકાવધિ પરમાવધિ,વમાન ગુણકંખ્યા ઉપર મારા ગ્ય સામગ્રી અભાવથી,હીયમાન પરિણામો અધઅધ પૂરવ યાગથી,એ મનનો કામા ઉપ છે ૩. સંખ્યા અસંખ્ય જન સુધી, ઉત્કૃષ્ટ લોકાંતા દેખી પ્રતિપાતિ હોય, પુદગલ દ્રવ્ય એકાંત ઉપવો ૪. એક પ્રદેશ અલકનો, પેખે જે અવધિનાણ છે અપડિવાઈ અનુક્રમે આપે કેવલનાણા ઉપ૦૫ ૬ ઇતિ અવધિજ્ઞાન છે
છે અથ મનઃ૫ર્યવજ્ઞાન છે
પછી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રીમન:પર્યવસાનઆરાધનાર્થ ચૈિત્યવંદન કરૂં? ઈચ્છ, કહી
ચૈત્યંદન કરવું તે આ પ્રમાણે– છે શ્રી ચતુર્થ મન:પર્યવજ્ઞાન ચિત્યવંદના
શ્રી મનપર્યવજ્ઞાન છે, ગુણપ્રત્યચી એ જાણે અપ્રમાદિ ઋદ્ધિવંતને, હૈયે સંયમ ગુણઠાણા કંઈક ચારિત્રવંતને ચઢતે શુભ પરિણામે મનના ભાવ જાણે સહી, સાગર ઉપગ ઠાચિતવિતા મનેદ્રવ્યના એ, જાણે ખંધ અનંતા છે આકાશે મનવર્ગનું, રહ્યા તે નવિ મુર્ણતા આવા સંજ્ઞી પંચંદ્રિય પ્રાણીયે, તનુ વેગે કરી ગ્રહીયા મનાયેગેકરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા તિર્ણ માણસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org