________________
' રેવવંદનમાલા ક્ષેત્રમાં અઢી દ્વીપ સહી વિકેતિછલોકના મધ્યથી, સહસ જોયણ અધેલોકે ઉરધ [ઊર્થ] જાણે - તિષી લગે એ, પલિયન ભાગ અસંખ્ય કાલથી ભાવ થયા થશે,અતીત અનાગત સંખ્યારાભાવથી ચિતિત દ્રવ્યના અસંખ્ય પર્યાય જાણે છે ત્રાજુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણેમનના પુદગલ. દેખીને, અનુમાને ગ્રહે સાચું વિતથપણું પામે નહિ, તે જ્ઞાને ચિત્ત રાચું છે અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંતા ચરણકમલ નમું તેહનાં વિજયલક્ષ્મી ગુણવંત . ૩
અંકિચિ નમુત્થણું૦ જાનંતિ કહી, ખમાસમણ દઈ જાવંત મેહંતુ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે | ચતુર્થ શ્રી મન:પર્યવજ્ઞાન સ્તવન છે
છે જી રે જી ! એ દેશી જીરે મહારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી એ જી રે જી રે જી ! સંયમ સમય જાણંત, તવ લોકાંતિક માનથી ઓછા જીતે તીથ વર્તાવે નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા
છરે છોછ ષટ અતિશયવંત દાન, લેઈ હરખે સુર નરા છરે છે૨ આ જીવ છે ઈણ વિધ સવિ અરિહંત, સર્વવિરતિ જમ ઉચ્ચરે છેરે છાપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org