________________
૨૭
જ્ઞાનપંચમી દેવવંદન મન:પર્યવ તવ નાણ,નિર્મલ આતમ અનુસરે જીરે છારાજીવ જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઊપજે રે જીરેજી છો અપ્રમાદિ ઋદ્ધિવંત, ગુણઠાણે ગુણ નીપજે રેજી પાકા છો એકલક્ષ પિસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીયે જી રે જીએ જીવે છે મનનાણું મુનિરાજ, ચોવીશ જિનના. વખાણએ જી રે જી. પાં જીવે છે, હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મનતણો જી રે જી જી રે વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવજ્ઞાનના ગુણ ઘણું. || જી રે જી ! ૬
પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! ચોથું મન:પર્યવજ્ઞાન આરાધનાથ કાઉસ્સગ્ન કરું? ઈચ્છે ! કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ૦ કહી એક લેગસ્સનો અથવા ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી પારી થેય કહેવી તે આ પ્રમાણે– || શ્રી મન:પર્યવજ્ઞાનની થાય છે છે ખેશ્વર પાસ જિનેશ્વર છે એ દેશી છે
પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારી છો છદ્મસ્થ અવસ્થા રહે છે જિહાં લગે. યોગાસન તપ ધારીએ ચોથું મન પર્યવ તવ પામે, મનુજ લેક વિસ્તારી જ છે તે પ્રભુને પ્રણમો ભવિ. પ્રાણી, વિજયલક્ષ્મી સુખકારી છે. ૧
પછી ખમાસમણ દઈ ઊભા થઈ મનઃપર્યવજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org