________________
પદ્વવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૧૫ છે પ છે ભુંઈ સંથારો ને નારી તણો સંગ, દૂર થકી પરિહરીયે પવિમળાદા સચિત પરિહારી ને એકલ આહારી, ગુરૂ સાથે પદપ ચરિયે છે વિમળ ૭૫
પરિક્રમણ દયવિાધશું કરીયે,પા૫ ૫ડલવિખરીયે છે વિમળ શાતા કલિકાલે એ તીરથ મોટું, પ્રહણ જેમ ભરદરિયે ! વિમા ઉત્તમ એ ગિરિવર સેવંતાં, પદ્મ કહે ભવ તરિયે ૫ ૧૦ છે || શ્રી ગિરનાર ગિરિવરનું સ્તવન છે
(માહારા વાલાજીએ દેશી) તેરણથી રથ ફેરી ચાલ્યા કંત રે, પ્રીતમજીએ આઠ ભવની પ્રીતડી ત્રોડી તંત મહારા પ્રીતમજી નવમે ભવ પણ નેહ ન આણે મુઝરે છે પ્રીત છે તે શું કારણ એટલે આવવું તુજ છે મહા એક પિકાર સુણી તિર્યંચનો એમ પ્રીત મૂકે અબલા રોતી પ્રભુજી કેમ છે મહા ષડુ જીવના રખવાલમાં શિરદાર રે પ્રીત છે તે કેમ વિલવતી
સ્વામી મૂકે નારી છે મહાવરા શિવવધુ કેરૂં એહવું કહેવું રૂપ રે પ્રીત છે મુઝ મૂકીને ચિત્તમાં ધરી જિન ભૂપ મહાગા જિન” લીયે સહસાવનમાં વ્રતભાર રે છે પ્રીત ને ઘાતિ કરમ ખપાવીને નિરધાર છે મહા પરા કેવલ અદ્ધિ અનંતી પ્રગટ કીધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org