________________
જ્ઞાનપંચમી દેવવંદન
કાઉસ્સગ કરી, પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મતિજ્ઞામ આરાધનાથં ચૈત્યવંદન કરૂ? એમ કહી પછી ગમુદ્રાએ ચૈત્યવંદન કરીએ, તે કહે છે. અથ શ્રી મતિજ્ઞાનનું ચૈત્યવંદન
શ્રી સૌભાગ્ય પંચમી તણે, સયલ દિવસ સિણગાર પાંચ જ્ઞાનને પૂછયે, થાય સફલ અવતારાપા. સામાયિક પિસહ વિષે, નિરવઘ પૂજા વિચારણાસુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનહાર પરા પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સારો પંચ વરણ જિન બિંબને, સ્થાપીજે સુખકાર ૩ પંચ પંચ વસ્તુ. મેલવી, પૂજા સામગ્રી જેગ . પંચવરણ કલશા ભરી, હરિયે દુખ ઉપભાગ કા યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાનને કાજે પંચજ્ઞાનમાં ધુરે કહ્યું, શ્રી જિનશાસન રાજે યા મતિ શ્રત વિણ હવે નહિ, એ. અવધિ પ્રમુખ મહાજ્ઞાન છે તે માટે મતિ ધુરે કહ્યું, મતિયુતમાં મતિ માન દા ક્ષય ઉપશમ આવરણનો, લબ્ધિ હેયે સમકાલે સ્વાભ્યાદિકથી અભેદ. છે, પણ મુખ્ય ઉપયોગકાલે લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ મેગે છે મતિસાધન વ્યુત સાધ્ય છે, કંચન કલશ સંગે તો પરમાતમ પરમેસરૂ એકસિદ્ધ સયલ ભગવાન છે મતિ જ્ઞાન પામી કરી, કેવલ
જ
છે
કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org