SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનમાલા લક્ષ્મી નિધાન ના ઇતિ ચૈત્યવંદન પાપ જકિંચિત્ર નમુત્થણું જાવંતિ કહી, ખમાસમણ દઈ જાવંત નમેષ્ઠ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણેછે અથ શ્રી મતિજ્ઞાનનું સ્તવન છે | | રસિયાની દેશી | પ્રણમો પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જેહ છે સુજ્ઞાની છે શુભ ઉપયોગ ક્ષણમાં નિર્જરે, મિથ્યા સંચિત ખેહ . સુ ૧ પ્રણવ સંતપદાદિક નવદ્વારે કરી, મતિ અનુગ પ્રકાશા સુત્રો નય વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલાસ છે સુ પરા પ્રણવ | જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીને સત્ય છે સુ છે અંતરમુહૂર્ત રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણીને નિત્ય સુ | ૩ | પ્રણવ છે લબ્ધિ અંતરમુહૂર્ત લેધુપણું, છાસઠ સાગર જિ છે સુ છે અધિકે નરભવ બહુ વિધ જીવને, અંતર કદિયે ન દિઠું છેસુત્રો પ્રણ છે સંમતિ સમયે એક બે પામતા, હોય અથવા નવિ હોય સુ તે ક્ષેત્ર પલ્યોપમ ભાગ અસંખ્યમાં, પ્રદેશ માને બહુ જોય છે સુવ છે એ છે પ્રણવ મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે, કહ્યા પડિવાઈ અનંત છે સુ છે સર્વ આશાતન વરજે જ્ઞાનની, વિજયલક્ષ્મી લહા સંત 1 સુ૦ ૬ પ્રણવ છે - ઈતિ શ્રી મતિજ્ઞાનસ્તવન છે . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005629
Book TitleDevvandan Mala
Original Sutra AuthorN/A
AuthorJashwantlal Girdharlal Shah
PublisherJashwantlal Girdharlal Shah
Publication Year1974
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy